SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સેામવાર તા૦ ૮-૯-૩૦ મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા. શાસનપ્રેમી શું લખે છે? ભા, સુ. ૧૩ ના વીર શાસન (વૈર શાસન) માં એક ભાઇ ભા. સુ. ૬ ના વરધેડાનું વર્ણન કરતાં કઇ પ્રકારના નિશામાં ઉતરી જાય છે કે શું, પણ એ વરઘેાડાને અપૂર્વ ચિતરી મારતાં પણ શરમ નથી આવતી. કેટલીયેવાર રામજી બાપુ કહે છે કે– અમે સાધુ, અમે અમારાથી અર્થ-કામની વાત કરાય પણ નહિ, એના ઉપદેશ તે દેવાયજ કયાંથી ?' તે આ તેમનું ધર્મી ગણાતું છાપું શુ કુટી મારે છે, તે વિચારણીય છે. દેશમાં આજે પતિ સક સંગ્રામ' ચાલી રહ્યા છે, હજારા સત્યાગ્રહીઓ જેલના કષ્ટો વેઠી રહ્યા છે! હારાએ લાઠીના માર સહન કર્યાં છે, એમાં જતા પણ છે અને નારી તથા ખાળસમુદ્ધ પશુ છે. વિદેશી વસ્રા પહેરવા એ મહાન્ પાપ તે દેશદ્રોહ મનાયેા છે. જ્યાં આવી ઉરસ્થીતિ વર્તે છે ત્યાં ભારાભાર વિદેશી પોશાકમાં સજ્જ થઇ વરધેડામાં નીકળવું, પાપમય રેશમી વસ્ત્રો પરીધાન કરી નીકળવું, અને કાન ફાડી નાંખે તેવા મૂડીભંધ એન્ડાના કોલાહલ મચાવવા એ શુ વરધેડાની પૂર્વ તા ? વર્ણન કરનારે લખ્યું છે કેલાક' અટારી, ઝરૂખે અને છાપરે બેઠું હતું, પર ચઢયું હતું એટલે જાણે ગીરદીનો પાર સરખું બીજા હુડહડતું ઠાણુ શુ હાય ? જનતાને આવા આડંબરી તે વિદેશીમય વધેડ જોવામાં રસ રહ્યાજ નથી. જોવા ઉભેલા કેટલાક તે તે વખતેજ ખેાલી નહે ઉઠયા કે આ તે બધે પરદેશી ને વિલાયતી વચ્ચેના ભાવ રજ ભર્યાં છે! આ કરતાં તેા ગઇ કાલને (ભા. સુ. ૫) વરઘેાડા સારા હતા કે જેમાં સાજન ઉજળી ખાદીમાં સજ્જ થયું હતું. કાન ફાડી નાંખે તેવા મેન્ડની ધમાલ પણ નહાતી.’ આજે જનતા, મેટર બેસાડેલા, તે કેટમાં હીરા મેતીના ઢારા લાદેલા સાંબેલાથી આનંદ પામે તેવું નથી રહ્યું. આજે તે દેશ કામાં, સમાજ હીતમાં હજારા ખનારની કદર અંકાય છે. સફેદ દુધ જેવા સ્વદેસી પેાશાકમાં સજ્જ થઇ નીકળનારને જેમાં હજારો નહીં પણ લાખાની સખ્યા હોય છે એવા સરઘસ જોયા છે. તેને મન આવા આડંબરી વરધેડામાં નવી નતા કે અપૂરતા જેવું ભાગ્યેજ કર્યું હતું. હુવે અરે ઝાડ !' આના મુ બની સુરતીભાઇના આલપાકાના અંગરખા-કાટ ને ખાઇએની ફ્રેન્સી–સાડીઓ નીરખી પ્રેક્ષકગણના માટા ભાગને તે હસવાનુ મળતુ'. દેશ પ્રત્યે આ રૂઢીપેશાની આવી વલણુ માટે કેટલાકને લાગી આવતું તેથી તરત ખેલી ઉઠતા કે રામજી મહારાજને જરૂર પરદેશીઓની ચીંતા કરવા સારૂ જરૂર ‘સર-નાઇટ ના ખીતાબ મળવે જોઇએ, આશ્ચર્યની વાત એટલી કે મેાક્ષની તે ત્યાગની બડી વાતેા કરનાર આ મહાત્માને પેાતાની સાથે સારજન્ટને વરઘેડામાં પોલીસની ટુકડી પ્રથમથીજ રાખવી પડેલી. સારજન્ટ તેા મહારાજની લગાલગ ચાલતા હતા. શુ ઉંચકાઇ જવાની ભીતી તેમ નહાતી ને? ત્યાગના ઇજારદારને આવું તે શું બંધન? રથ હાથે ખેંચવાની ભકતી બાદ કરતાં વરઘેાડાની નવીનતા દેશકાળને અનુરૂપ નહાતી. રામભકતા ભલે એમાં અપૂર્વતા નીડાળે પણ મુખઇની પ્રજાને મન એ મશ્કરીના વીષય હતા. છતાં આશ્રય તે એટલુંજ લાગે છે કે આ વેળા ગયા વરસ માફક દેવતા ક્રમ જોવા નહીં પધાર્યાં. હાય ? પ્રવરજીના તપની કચાશ તે નહીં હૈાય ? વીર શાસન કહે છે કે હવેથી મેાતીચંદભાઇ કે પરમાણુંદના લેખે જૈન ધમ પ્રકાશમાં નહીં આવે જેવું વરધોડાનુ ઠાણુ તેવું આ પણ લાગે છે! તેને ખબર નહીં હૈાય કે લેખકની કલમમાં જોર હશે, નવીનતા હશે, માહકતા હશે તે આજે એને સ્થાન આપનાર સખ્યાબંધ દૈનીક તે અઠવાડીકા તૈયારજ છે. પ્રકાશના કાઇ લાઇક મેમ્બરને અધકાર ગમતા હશે તે વૈર શાસનની સલાહ માન્ય થશે. જેની લેખીનીમાં તાકાદ નથી તેને પૈસા આપી દૈનીકના કાલમે રાકવા પડે છે આજે એ વાત ગુપ્ત નથી રહી શકી એટલે એમાં રાચવાપણું શું છે ? યંગમેન સાસાયટીના વપ પ્રવેશના હેવાલે એ પ્રાત પ્રકાશ્યું છે. સુરત સંમેલનમાં અખીલ હીંદના પ્રતીનીધીત્વને દાવા કરનાર આ યંગમેના પાસે પુરા વીસ સ્થળનું પણુ પ્રતીનીધીત્વ નથી. દુધપાકથી વધેલી સંખ્યા આ વેળા ઓસરી ગઢ લાગે છે ! કાન્ફરન્સને દફનાવા જતાં ખીચારી આા સેાસાયટી આઇ પોતે ઘેરમાં ન જતી રહે એને ભય રહે છે ! અખીલમાં ખીલ પડયું લાગે છે ! પ્રકી. 130:00 સુલેહના સંદેશા પડી ભાંગ્યા. સપ્રુ જયકરની મસલત પડી ભાંગી છે એટલે રા ય હીલચાલ જરૂર જોર પકડવાની અંતર પ્રજા સાથે જૈન પ્રજાની કસોટીને પણ સમય આવી રહ્યા છે જેના એમાં પછાત નહીંજ રહે. પરદેશી વસ્ત્રને તજાવવામાં એને મંડી જવુ જોઇએ. રાઉન્ટ ટેબલમાં કે કાંઉસીલમાં સમાજની જાળે કાઇ દુધેડીઆ ચેટી ન બેસે એ પણ તેને જોતાં રહેવું. જાગ્રત સમાજ જીવી શકે છે. દેશની ચળવળથી પ્રસંગમુખ રહેનાર કામ સત્ર હડધૂત થાય છે.. શ્રી ધર્માંસૂરીની જયંતિ. શ્રી ગોડીજીના ઉપાશ્રયમાં ભા. સુ. ૧૪ શ્રી વિજય ધ રિની યતિ ઉજવવામાં આવી હતી. આ વેળા સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી ત્રિલેાકચંદજી મહારાજ પણ શ્રાવક સમુદાય સાથે પધાર્યાં હતા અને ઠીક વિવેચન કર્યું હતુ.. આમ સોંપ્રદાય વચ્ચે સમભાવની ભાવના પ્રવર્તતી જોઇ સા કાઇને આનંદ થયા હતા. ખરતર ગચ્છના શ્રી રત્નમુનિ પણ આવ્યા હતા. પરસ્પર આા સબધ ચાલુ રહે તે જૈન સમાજની પ્રગતિ સત્વર થઈ શકે. મતભેદ ભલે હોય પણ મનફેર ન હોવા ઘટે. સ્વયં સેવક મંડળની આ ગેઠવણ બદલ એને ધન્યવાદ ધરે છે. જંતર સંસ્થાઓએ વાડાના વર્તુલે છેાડી દઇ આ પ્રથાને વધાવી લેવી ઘટે છે. : : લવાજમ : : વાર્ષિક (ટ. ખ સાથે) 31. R-0-0 સંઘના (સ્થાનિક) સભ્યા માટે રૂા. ૧-૦-૦
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy