SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવર્તન કાળ. ચુવાન નવષ્ટિને સર્જનહાર છે. Reg No. B, 2016. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી. વર્ષ ૧ લુ. અંક ૩૬ મે સંવત ૧૯૮૬ ના ભા૫૬ સુદી ૧૫. તા૦ ૮-૯-૩૦ છુટક નકલઃ ા આને. વર્તમાન સમાચાર, જગદ્ગુરૂ હીરવિજયસૂરિની જયંતિ. ભાદરવા સુદ ૧૧ તે દિને શ્રી ગેડીજી મહારાજના ઉપાશ્રયમાં, મુબઇ જૈન સ્વયંસેવક મંડળ તરફથી જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરિશ્વરજીની જયંતિ ઉજવવામાં આવી હતી. શ્રી. મેાતીચંદ ગી, કાપડીઆએ ઉકત પ્રસંગે ખેલતાં એ કાળે ગાંધારની સમૃદ્ધિનેા સારો ખ્યાલ આપ્યા હતા. ખાસા ક્રોડપતિએ ત્યાં હતા. આજે ત્રણસો વર્ષના ગાળામાં પર સ્થિતિ એટલી તેા ફેરવાઇ ગઇ છે કે એ સ્થાને જૈનનુ એક ઘર પણ નથી. આ ઓછી દુ:ખદાયી બીના નથી. આમાં વાંક આપણા પોતાનેજ છે. એ સબંધમાં ખાસ વિચાર કર શ્રી ધર્મ સાગરજીને દાબવા પડેલા. ગચ્છ મતના આંતરિક કલેશા વધે તેવા પુસ્તકની રચના કરતા ધસાગરજીને સુરિશ્વરે એકવાર તા સંધ બહાર કરેલા. આ ઉપરથી અંદરના ઝગડા પ્રત્યે તેમને કેવે! અભાવ હતો એ સહજ સમજાય તેમ છે. એવી મધ્યસ્થ વૃત્તિ વિના વિજીવ કરૂં શાસન રસી' ની ભાવના ખર લાવી શકાતી નથી. આજે તેા એકજ પિતાના પુત્રા હાય, એકજ ધર્મનું પાલન કરનાર શ્રાવાને પાતાની હાજી હા ન કરે તેટલા સાર ‘શાસનદ્રોહી-અધર્મી-નાસ્તિક' આદિ વિશેષણેાથી નવાજનાર પ્રખર, શાસનની કેવી પ્રભાવના 1 કરી રહ્યા છે એ આપણા અનુભવને વિષય છે. પ્રભાવકના પ્રભાવમાં એ શકિત રહેલી છે કે જ્યાં એનાં પગલાં થાય ને વૈર વિધિ સમી જઇ શાંતિ પ્રસરી જાય. આજે એવા મહાત્માના ગુણુગાન કરી એમના ગુણ કઇંક અંશે આપ તે વાની જરૂર છે. એ પછી વર્તમાન કાળે ચાલી રહેલા ક્ષુદ્રણામાં ઉતરો એવી પ્રાથના છે, યતિશ્રી બાલચ દ્રજીએ-ગુરૂ એટલે બડા અને જે ગંભીરતાદિ ગુણે કરીને ભરપુર છે તેજ મેટા યાને ગુરૂ છે એવી વખ્યા કરતાં હીંદીમાં સુંદર વિવેચન કર્યું હતું. પશ્ચાત ગણિ શ્રી રત્નમુનિએ ઉપસંહાર કર્યાં બાદ સન્ના વિસર્જન થઇ હતી. જેલમાંથી છુટેલા કેપ્ટનના સત્કાર, કલેશા પ્રતિ ધ્યાન ખેચ્યું હતુ. આગળ ખેલતાં જણાવ્યું હતુ` કે એવાં કાણુ અભાગી હોય કે દિક્ષા વિરોધ કરે? છતાં અયોગ્ય દિક્ષા તેા નજ ચલાવી લેવાય. એ સંબંધમાં સૂરિજીના દી દર્શીતા તરફ ખાસ ઇશારા કર્યાં હતા. શ્રી. લલ્લુભાઇ કરમચદે એ મહાત્માની ગંભીરતા, વિદ્વતા તે ચારિત્રને ખ્યાલ આપી અત્યારે એવી વ્યકિતના અભાવે શાસનતુ નાવ કેવું ડોલાયમાન થઇ રહ્યું છે ! શ્રી. પાદરાકરે કહ્યું કે આજે હીરવિજયસૂરિના જેવા વચ્ચે ધરનારાને તેમના ધર્મમાં વનારા સાધુએ દ્રષ્ટિગોચર થાય છે છતાં એમાં એ પ્રભાવિકરિના પ્રભા-તેજ કે બુદ્દિવૈભવ કર્યાં છે? આજે જે છીછરાપણુ* ચાલી રહ્યું એ જોઇ જનેતરા હાંસી કરે છે. શ્રી. માહનલાલ દી. ચોકસીએ જણાવ્યું કે સુરિજીના જીવન પરથી અત્યારના સમયે ખાસ અગત્યના બે ત્રણ બાબતે ઉપર હુ' આપ સર્વનું ધ્યાન ખેંચું છું. ગંધારના નામાં કેટલાક એવા પણ હતા જે સૂરિજી મુસલ્લમાન બાદશાહને મળવા જાય તે ઠીક નહેાતા માનતા. એમને સરિશ્વરે સંધ ક્રાણુ થાય છે' એવું કહી અવગણી નાંખ્યા નહિ પણ ધિરજથી સમજાવ્યા અને ભાર મૂકી જણાવ્યું કે જો એક બદ શાહ જૈન ધમાઁના સિદ્ધાંતો પાળતા થશે તેા એની છાપ આખી પ્રજા પર પડશે તેથી અહિંસા ધર્મનેા વાવટા સારી આલમમાં ફરકશે. ઉપદેશ આપવા એ તે અમારૂ . કાય છે. અને અમારા જેવા ત્યાગીને જવા ન જવાના બિંધ શા ? ‘સાંભળવુ હાય તા આવે અહીં કહેનારા કેવા તુડ મિજાજી છે તે આ વાત ઉપરથી સમજાય છે. વળી જા ટેક્ષ દૂર કરાવવામાં સુરિ મહારાજે જે વલણ લીધી છે તે ખાસ પ્રશ્ન'સમ માં કૂચ કરતા હતા. હિંંદ સેવા દળની ટુકડી પણ સાથેજ હાઉસ પહોંચ્યા જૂના મિત્રને મેળાપ અને વાતાવરણમાં પ્રસરી રહેલ તીવ્ર ચેતન સા કાને આનંદ આપતા હતા. આ વેળા ચેાપાટીપર મીઠું બનાવવાની ક્રિયા ચાલી રહી હતી. અલ્પકાળમાં સ્વયંસેવાની ટુકડી પાછી કરતાં અહીંથી સરધસ શરૂ થયું. શરૂઆતમાં મંડળના રાષ્ટ્રિય ધ્વજ સાથે મેન્સની ટુકડી ચાલતી હતી. પાછળ પ્રભાત ફેરીની હાર હતી. એ પછી સ્વયંસેવક મંડળના સૈનિકા ચારની હારમાં યુનીફેશ નીય છે. તે વેળા સમ્યકતી ને મિથ્યાત્વીના ભેદ પાડવા તે ન ચૈભ્યા. આજના શાસનપ્રેમીએ આ મહાત્માને શું કહેશે ? ગચ્છાધિપતિ રિકેની ફરજનું પલેન કરતાં તેમને હતી. એ પછી મેટરમાં ભાઇ મણિલાલ જયમલ તથા સાથે મંડળના સ્વયંસેવકે તાજેતરમાં વીસાપુરની જેલમાંથી છુટી આવેલા ભાઇ ગુલાબચંદ તથા પરભુલાલ ખેઠેલા હતા. અંતમાં ભાદરવા સુદ ૧૩ શુક્રવારે સવારના શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ તરફથી શ્રી. મણિલાલ જયમલ કૅપ્ટનના માનમાં એક સરધસ કેંગ્રેસ હાઉસમાંથી કહાડવામાં આવ્યુ હતું. વડાલાની મીઠાની ધાડમાં આ ભાઇએ ભાગ લીધા હતાં ત્યારથી તેમને ભાયખલા આગળતી જેલમાં પુરવામાં આવ્યા હતા. આજે તે છુટવાના હોવાથી જેલના દરવાજા આગળ હિંદુ સેવા દળની ટુકડી તેમજ સ્વયંસેવક મ`ડળના એષ્લેદારા માન આપવા હાજર થયાં હતાં. મણિભાઈને ઉત્સાહ જારા પણ મંદ પડયા નહાતા. જેલ બહાર પગ મૂકતાંજ વંદેમાત રમ્ તે ગાંધીજીની જયથી તેમણે વાતાવરણ ભરી દીધું. હાજર રહેલાઓએ પુષ્પની માળાએથી એ ભાઈને સત્કાર કીધા. ૧. આ દ્રશ્ય સ્મૃતિપટમાં કાતરાઈ રહે તેવું હતુ. મેટરમાં કૉંગ્રેસ
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy