________________
મુંબઈ જેમ યુવક સંઘ પત્રિકા.
સેમવાર તા૧૮-૮-૩૦
લીSH S S SS S T F સંબંધી ઈચ્છા કયાં? ઉભય વચ્ચેનું અંતર મેરૂને શર્ષવ જેવું
જ છે. તપાદિ કરણી કેવળ કર્મની નિર્જરા અર્થે કરવાની છે
_શ અને “ભાવના પર તેને મુખ્ય આધાર છે. એ ઉત્તમ તપ વિકાસમ, વાતાવરણ સરવાજવાય છે पक्षपातो न मे धीरे न द्वेषः कपिलादिषु ।
જે કેવળ સારા પદાર્થો ખાઈને કરતો હોય અને પારણુ દિને . युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
સારૂ જમવાની અભિલાષા રહેતી હોય, તે પછી એમાં વૃત્તિઓ શ્રીમદ્ હરિભસૂરિ પર કાબુ કયાં રચા ! ઈચ્છા નિરોધપણું કયાંથી સંભવે ?
“તપ” રૂ૫ તાપથી કમંદહન કરવાની શુભ ભાવનાવાળાને જમણુ સંબંધી વિચાર પણ શ ને સંભવે! ભાણામાં જે
આવ્યું એથી એ સંતોષાય. અતરવાયણ ને પારણાના વમળમાં પર્યુષણના જમણે જમવા સંબંધે કહેવાતા શાસનપ્રેમી એનું મન ગાયા નજ ખાય. એ સાચે તપસ્વી હોય. એક વર્ગ તરફથી જે દલીલ કરવામાં આવે છે તે સાંભળી વિચા- કાળે તપસ્વીને ભોજન કરાવી ભક્તિ દ્વારા સ્વકર્મ નિજર રક હદયને અવશ્ય ક્ષેભ થાય તેવું છે જાણે સ્વામીવાત્સલ્યની કરવા અર્થે આવા જમણની શરૂઆત થઈ હશે. પણ આજે વાખ્યા ગમે તે પ્રકારે કરવામાં આવતાં આવા જમણામાંજ તે તે અમરપટા બની ગયા. જમનારને મોટો વર્ગ જમવા ન સમાઈ જતી હોય ! સમાનધર્મ બંધનું ભજન અનિચ્છુક હોય છતાં એ જમણ તે થવા જ જોઈએ. ધર્મનું માત્રથી જ નહિં પણ વદિ અન્ય સર્વ પ્રકારે સન્માન બહુ અસ્તિત્વ જમણ કરવામાંજ ! “અણાહારી પદની માગણી માનપૂર્વક કરવું એનું નામ સ્વામીવાત્સલ્ય છે. કેવળ એક કરનારા આપણે કેમ જાણે એ આહાર–એ મિષ્ટાન-ને પહેલે ટંકના જમણમાં હજારે ખરચી સ્વધર્મ ભાઈઓમાંના મુકવાજ ન માંગતે હેઈએ ! આવી મનોદશા એ ખરા ઘણાની બીજા દિવસ માટે શું ચિંતા છે, કિંવા તેઓ કેવા જૈનત્વની નિશાની નથી જ, આમાંથી સત્વર આપણે છુટવું પ્રકારે સ્વજીવન નિર્વાહ ચલાવે છે, એ સંબંધમાં પંચમાત્ર જોઈએ. પ્રસંગે ભલે જમીએ પણ એમાં આટલી હદે ગૃદ્ધિ ન કાન ન ધરાતે હોય; વળી જમનાર ને જમાડનાર ઉભય ઘટે. સ્વામિ ભકિત કરવી હોય તે મંત્રીશ્વર વસ્તુપાળ જે જાળવવી જોઈતી જમણ સંબંધના વિવેકથી ૫રમુખ હય, વિવેક જોઈએ. બાકી ચાલ્યું આવે છે તેમ ચલાવે રાખવામાં એવા જમણને ભલે આજે વીસમી સદીમાં “સ્વામીવાત્સલ્યનું તે હાથમાંથી તત્વ સરી પડી કેવળ ખોખુ રહેવા જેવું થયું બિલ્લું પ્રાપ્ત થતું હોય, છતાં એ પ્રભુશ્રી વીરના ઘરનું છે. નેફા ટેટાને હિસાબ અહર્નિશ મૂકનાર સમાજને આવો સ્વામીવાત્સલય તે નથી જ, એમ બાકાર જાહેર કરવું પડે
5 પ્રમાદ નજ શોભે. વધુ નહિં તે એટલું તે સમજાવું જોઈએ છે. આજના આપણુ આ જમણો જોનાર અન્ય ધમીએ
કે આત્મપ્રગતિમાં-એ નિમિત્તની ધર્મક્રિયામાં નિવૃત્તિ-સમતા
શાંતિ આદિનેજ સ્થાન છે. જમણુ આદિ કંઇક અ શે સાધનપણ એની ધમાલ, ગંદવાડ અને એંઠવાડ આદિ માટે ઠેકડી રૂપ ભલે હોય ' કરે છે, ત્યાં સાચા જૈનને અહિંસાનું કેટલું ખુન થાય છે એ સહજ સમજાય તેવું છે. આ હાલતની આપણા જમણોને
ખંભાતમાં સકળ જૈન સંધની સભા. આજે દેશની ભીષણ સંકટ પણે સ્વામીવાત્સલ્યને નામે, અરે
તા ૧ ૬-૮-૩૦ બુધવાર રાતના આઠ વાગે શેઠ અંબાલાલ ધિર્મને સ્વાંગ સજાવી ધપાવે રાખવા સારૂ ઉપાશ્રય જેવા
પાનાચંદની ધર્મશાળામાં ખંભાતની પાંચે જ્ઞાતિના જૈન 'પવિત્ર સ્થાનમાં દેવના છત્ર હેઠળ ને ગુરૂની મૂર્તિ સન્મુખ ભાઇઓની સભા મળી હતી. પ્રમુખસ્થાન શેઠ વાડીલાલ : ગુંડાશાહી ચલાવીએ છીએ એ શું આપણને છાજે છે? છોટાલાલ પરિખને આપવામાં આવ્યું હતું. ઘટતા વિવેચન
બાદ નીચે મુજબ બે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. પર્વના પૈસા એક સજજને મળ્યા એટલે જમવું જ
ઠરાવ ૧ લોતા૫-૮-૩૦ ના મુંબઈ સમાચારમાં .. જમવું એ તે કેવી બુદ્ધિમત્તા ! શું દેશ-કાળ તરફ ધ્યાન ન ખંભાત જન સંધના નામે રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈના
આપવું એનું નામ ધમપણું! શું પર્વની કરણી (તપ સામે જે ઠરાવ કરવામાં આવ્યો છે તે બાબતમાં આજની આવશ્યક) માત્ર આગળ પાછળ જમવા. સાજ કરાય છે કે પાંચે ન્યાતના ગૃહસ્થની ' મળેલી આ જાહેર સભા ઠરાવ કરે તે વિના “ શાસનપ્રેમીઓ’ દેવશુર સંધની સભામાં મન ગમતી છે કે તે ઠરાવ અમોએ કર્યું નથી તેમ અમે તેને સંમત નથી. દલીલે કરે! તેમને હિસાબે જમણ બંધ રહ્યા તે તપ ઠરાવ ૨ : શેઠ કસ્તુરભાઈ અમરચંદની સહીથી
અપાયેલા શેઠ બકુભાઈ મણીલાલના માનપત્રમાં “શ્રી જૈન કરનારા સાવ અટકી જવાના ને નારી જાતથી વ્યાખ્યાન
શ્વેતાંબર કેન્ફરન્સ” અને “શ્રી જૈન યુવક સંધ’ ઉપર જે શ્રવણને લાભ નહિં લેવાવ એવો ખાસ બાહુ ધરાયેલો!
ટીકા કરવામાં આવી છે તે સામે આ સમા પિતાને સખત વાસના, લાલસા અને રચના ઇદ્રિયની વૃત્તિઓ પર કાબુ તિરસ્કાર જાહેર કરે છે અને ઉકત સંસ્થાઓમાં પિતાને પૂર્ણ મેલવા રૂ૫ તપની ક્રિયા કયાં અને આ ભાઈઓની જમણું વિશ્વાસ જાહેર કરે છે. તે
•