________________
મુંબઇ જૈન ચુવક સદ્ય પત્રિકા.
જૈનત્વ ત્યારેજ કહેવાય કે ઝઘડા ન થાય.
ચાલુ કાળે જૈન સમાજ અંદર અને બહાર ઝધડાથી ભરેલા છે. બીજા સમાજવાળા જતાના અંદર અંદરના ઝઘડા નેઇ કુતુહલભરી નજરે નિહાળી હસે છે કે ક્રોધ-માન-માયા –àાભ' પર જીત મેળવનાર જના તીર્થના બહાના હેઠળ લઢી મરે છે.
ચાલુ કાળે દુનિઓ પર કાઇ એવા ધમ નથી કે જેમાં એકજ પરમાત્માના ઉપાસકા તેજ પરમાત્માની પ્રતિમા ઉપરના હક માટે પાર્લામેન્ટ સુધી લઢતા હાય.
તમારા
જેને જાગે, તમારા મહાવીર પિતાના નામને ખાતર, પાયમાલ થતા સમાજને ખાતર, તમારાં ભાવિ સતાનાના સુખને ખાતર, તમારા મુનિરાજોની ચારિત્ર વૃત્તિ પોષવાને ખાતર એક થાએ, એક થાઓ,
તમારાં તીસ્થાને ઝઘડા ઉત્પન્ન કરતાં હોય તા હાલ થોડા વખત તે ઝઘડાને દૂર કરો અને એક થઈ દેશના ઉદ્ધારના શ્રાવકના પુત્ર પર્યું`વષ્ણુના અથ ન જાણે એ ખતેજ નહિ. યજ્ઞમાં ફાળા આપે. મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષોએ સ્વરાન પર્યુષણ એટલે શ્રાવકને મહિમા જય પ્રાપ્તિ માટે જે મા ગ્રહણ કર્યાં છે તેમાં સંપૂર્ણ સાથ છે.
પર્યુષણું કેમ પાળો !
આપણે પણ પર્વ ધણાજ અનાદિ કાળથી મનાવતા આવ્યા છીએ. વખત અનુસાર આપણા પૂર્વાચાએ કેટલાય ફેરફાર કર્યાં હશે. અત્યારે પણ આપણે તેમાં કેટલાય ફેરફાર કરી મુકીએ તેમ છીએ.
સાંપ્રત કાળે પર્યુષણના અથ, પાખી પાળવાને નાકારસી જમાડવામાંજ થઇ ગયા છે. ખરી રીતે—
થાય છે.
'પયુ ષણ એટલે શ્રાવકાના પવિત્ર દિવસ,
પર્યુષણ એટલે પાંચ પ્રકારના પાત્ર છેડવાના દિવસ. પંચ દુષણુ ત્યાગ કરી, ધસેવન કરવું, તેનુ નામજ પ ષષ્ણુ,
પયુ વહુ પાળવાથી વરસ ભરમાં કરેલાં
પાય નારા
સામવાર તા૦ ૧૧-૮-૩૦
પર્યુષણ એટલે શ્રાવક ધર્મધ્વજ,
પર્યુષણ એટલે શાંતિ, સંયમ, ક્ષમા અને દાન. પર્યુષણ તે વ્રત-નિયમથીજ શેલે. પપણુમાં ધ સેવન એજ મુખ્ય કર્તવ્ય હાય. શીલ ભંગ તા પર્યુષણમાં મોંન્ત ન થાય. પર્યુષણ એટલે પવ તા સાગર,
હિંસા, સત્ય, ચારી અને અભક્ષના ત્યાગ કર્યા વિના શ્રાવક ન હોય.
અસહકાર જૈનથી ભરેલે છે,
જૈનત્વ અસહકારથી આતપ્રેત છે,
જગતમાં અહિંસા પરમો ધર્મના પ્રચાર કરવાને ખાતર-તમારા દેશને ગુલામીમાંથી મુકત કરવાને ખાતર–તમે એક થાએ,
હિંદુ અને મુસલમાન જેવી કટ્ટર ધર્મ વિધી કામે જ્યારે દેશને માટે એક સાથે વર્તે છે ત્યારે તમે ના શુ દિગબર કે શ્વેતાંબરના કાલ્પનિક છત્ર નીચે દાએલા રહેશે. કુસંપના કુહાડામાં ભરાઇ રહી, શું તમારી વણીક મુદ્ધિ પર પાણી ફેરવરોા ?
જૈના યાદ રાખજો. આજે તમે જરા પણ ચુકયા, તે પછી તમારા માટે ઊંડામાં ઉંડી ખાઇ સુઇ રહેવાને તૈયાર છે. કાં તે અકયતાથી જોડ:ઇ સ્વરાજ્યની લડતમાં સાથ આપે કે પછી તમારા બાપદાદાએ નિહ ખાદેલુ એવુ કુસ પનુ તળાવ ખેાદી તેમાં ડુખી મા.
અહિંસા ધમ` એજ જૈન ધર્મ છે.
જૈનત્વહીન પણ શ્રીમંત કે ધીમત હોય છતાં શ્રાવક તેને કદી ન પૂજે.
અંદરો અંદરના ઝઘડા પણુમાંજ પતાવાય. કુટુ બ કલેશ પણું પર્યુષણમાં નાશ પામે. એકજ પિતાના પુત્ર જેવા દિગબર અને વેતાંબર ભાઈચારાથી કેમ ન વર્તે?
તીર્થોના નામે ઝધડા કરવા તે પાપ નહિં તે! બીજા શું ગણાય ?
જે તીથ પ્રાણીમાત્રની માલેકીનાં ગણાય, તેના માટે શ્વેતાંબર કૅ દિગમ્બર હુક કરી ઝધડા કરે તે તે મોઇ નહિં તે ખીજું શું ગણાય ?
તીસ્થાન તેજ રહે છે, વધે છે નાહક કલેશ. જૈન હાય તે કલેશ કરેજ નહિ, કલેશ કરેતે ન કહેવાયજ નહિ.
તીય સ્થાનાના અ‰ડા મુનિરાજો ન પતાવે તો તેનુ મુનિ પદ રોાભે નહિ. મુનિથી ઝઘડાવાળુ વાતાવરણ ફેલાવાયજ નહિં. મુનિરાજોનાં પાદ સંચાર અને ઉપદેશાથી શ્રાવકા સમ્યકત્વવાન' ન બને, અન્ય ધમિ જૈન ન થાય, તે પછી તે મુનિરાજોના ભ્રમણનું તાત્પ શુ ?
અંત
પ`ષણના નિમીત્તે પણ મુનિરાજે ઝધડાને આણે તે તેમને આત્મા વધુ નિમ ળ થાય, યુવાન કે વૃધ્ધ, બાળક કે સ્ત્રી, મુનિરાજ કે તમામ જૈનત્વને માનનારા છે. નહિ કે દુત્વને..
પીડિત
આ
* ય માટે પ
છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુાઇ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે,
તમારા અંતરાત્માને ખુબ વિચાર પુર્વક પુછી પછીજ પગલુ ભરજો.
આજે પર્યુષણુના પવિત્ર દિવસેમાં આપ ધંધાથી રહિત છે. ઉપાધીથી વેગળા છે-ધ સ્થાનમાં બેઠેલ્લા છે-તમે તમારી ડાહી બુદ્ધિના ઉપયેગ, તમારામાંના કલેશને બાળવાના કામમાં ખર્ચી. આજે એવી પ્રતિજ્ઞા લ્યેા કે હવેથી હમે હમારા દેશને ખાતર-ઝુમારા સમાજને સુવ્યર્વાસ્થત બતાવવાને ખાતર-હુમારાં તીસ્થાના માટે અંદરો અંદર કદાપી લઢીશું નહિ.
આજના પવિત્ર દિવસે પરમાત્મા તમેને એકત્ર થવાની સન્મતિ આપે, એજ અંતરૈચ્છા છે,
જ્યારે જન માત્ર એકજ ઝંડા નીચે એકત્ર થશે. ત્યારેજ જૈન ધર્મ વિશ્વવ્યાપી બનશે.
મેહનલાલ મથુરદાસ શાહ કાણીસાકર.
કમ્પાલા-(યુગાન્ડા)