________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
સેામવાર તા૦ ૧૧-૮-૩૦
રાષ્ટ્રધર્મ અને પ જમણ.
જમણ ગમે તે હેતુએ થતુ હાય છતાં સત્ર ક્રાઈ એટલું તે કબુલ કરશે કે એમાં અવશ્ય આનંદના ધ્વતિ રહેલા છે. એ સ્થળ પ્રત્યે નજર ફેંકનાર કાઇ અજાણી વ્યકિત પણ સ્હેજે અનુમાની શકે છે કે ‘ અહીં આજે કોઇ ખુશાલી નિમિત્તે થતી ઉજવણી છે'. વળી પ્રતિદિન લેતાં ખારાક અને જમણુ વેળા તૈયાર કરવામાં આવતાં મિષ્ટ પદાર્થ સરખામણી કરવામાં આવે તો આ વાત સરળતાથી સમજી શકાય તેવી છે. આવી સ્પષ્ટ વાતને ધર્માંના એપ ચઢાવવાયી એવુ મૂળ સ્વરૂપ પલટાવી શકાતુ નથી દેશમાં ચાલી રહેલ અહિંસક યુદ્ધ જોતાં, સામાન્ય બુદ્ધિમાન પણ કબુલ કરે કે એ કાળે જમણુની વાતો ન શેશે. શકિત હાય તે કેશરિયા કરી નિકળી પડે અને નહિં તે સત્વર વિજય મળે એ સારૂ માળા ફેરવે. જરૂર વિજય પ્રાપ્તિ અર્થે તપ નિયમનું પાલન કરાય. તેમાં પણ પશુ જેવા પર્વાધિરાજના આગમન કાળે ખાસ કરી અધિક ઉલ્લાસથી તેનું સેવન થાય. ધ પ્રેમ ઉપરાંત રાષ્ટ્રપ્રત્યેની ભકિતને એ અચુક પુરાવે છે. ઇ છા નિરેધ વૃત્તિ' એનુ' નામજ તપ છે. તેથીજ એ કરણી પ્રશંસનીય હોવા છતાં આજે એની પછી કે પૂર્વ થતાં જમણુ તે નજ શેત્રે દેશ' જ્યારે શાકની ગર્તામાં ડુન્યે. હાય, સખ્યાબંધ મનુષ્ય, અરે આગેવાન દેશનાયા, જેલના દુ:ખા વેઠી રહ્યા હાય ત્યારે સ્વામીભાઇની ભકિતરૂપે નિર્માંધેલા અને કેટલાયે કાળથી ચાલ્યા આવતાં પર્વના જમણા પણ ‘આપદ્ધ’ તારકે બંધ કરવાજ જોઇએ. તપ, કરણી આત્મિક ભાવપર અલખે છે. સધળા જમણુ જમનાર તપ કરે છે એવુ ઇજ નથી; અને જો જમણુ જમાય તેજ તપ થાય એવુ માનીએ તે પ્રભુ કથિત. તપનું મહાત્મ્ય સાવ ધોવાઇ જાય છે. જમણુ લાલચનું સાધન બને છે, એટલે લાલચથી થતી ક્રિયાને શુદ્ધ તપ નજ કહેવાય. વળી મીષ્ટાન્ત કરતાં સાદે આહાર વધુ સાત્વિક હાવાથી પ્રમાદ લાવનાર ન બનતાં શ્રવણ વસ્યાદિ ક્રિયામાં સારી ઉજમાળતા આણુનાર છે. આ વેળા અકસ્માતિક પ્રસંગ પ્રાપ્ત થયા છે. તે અખતરા કરવા જેવું છે. સ્વામી વાત્સ્ય ભકિત અને કાયમ આદિ શબ્દેને નામે જે લીલા થાય છે તે પાકળ તે હસવા જેવી છે. સ્વામિભાઇનું વાત્સલ્ય કે ભકિત અવશ્ય જરૂરના છે. પણ મે ભાગ એની ઈચ્છા કરતા હાય તેાજ. જે કાળે યુવાન વર્ગ દેશ સેવામાં લયલીન બન્યા હેાય અને બૃહ્રગણુ પણ જમણુને નિષેધ કરતા હોય ત્યારે તે તેને ખેંચતાણ કરી ન કરવા ઘટે, વર્ષોવર્ષોંથી થતાં કાર્યો પણ રાળાંદેના શેક પ્રસંગે વા હડતાળ જેવા દુઃખદ સમયે શું બંધ નથી રાખવા પડતા ? એક ખુણેથી દલીલ થાય છે કે મેટા વ્યાખ્યાન રહ્યા એટલે સ્ત્રીને રાંધવ:તું ઘેર હાય । વ્યાખ્યાન સંભળાય નહિ. આ હસવા લાયક વાત છે કે બીજી કઈ ? શાકવાળી સ્ત્રીઓ શું વેળાસર રાંધી વ્યાખ્યાન નહીં સાંભળતી હાય ! મેાટા
જનતા જાહેર પત્રમાં આવેલા એ મહત્વ છે. તે સારી રીતે હમજી લી, ઠાકેારદાસ પી શાહું વાડીલાલ આ શાહ શકરાભાઇ ગાંઠ ચેકસી સ'. મત્રીએઃ શ્રી ખંભાત જૈન મ`ડળ–મુથ્થઇ એમાંના એક ભાઈ તે એટલે સુધી દલીલ કરે છે કે-‘ જો યાત્રાળુ જતાં હાંત તે કાયમ અપ.તા ભાતામાંથી જરૂર ભાતુ તેમને મળ્યુ હોત'. આ ભાઇ માને છે કે ‘કાયમ’ને અર્થ કાઇ વાર બંધ રહી શકે નહિ તેવુ; યાત્રા ત્યાગ વેળા છતાં એમને ભાતુ અપાયું નથી. તળેટીજ બંધ હતી ત્યાં સંધની આજ્ઞાને અનાદર કરી, એ પાંચ ભાઈએ ગએલા ભ'તુ કેવુ ? આ ઉપરથી સાર તે એ લેવાના છે કે સધને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાને દેશકાળ જોઇ મૂળ આશયને જરા પણ ક્ષતિ પહોંચાડયા વગર ચાલુ પ્રથામાં ઘટતા ફેરફાર કરવાના હુક છેજ. આ સંબંધમાં ઝાઝુ લંબાણુ ન કરતાં એટલુ જ કહી દેવુ ઠીક પડશે કે જેને ધર્માંના કે પતા નિમિત્તે જમવુજ છે તે ભલે જમે, પણ એ જમણમાં મિષ્ટાન્ન નજ શોભે. દાળભાત જેવા સાદ્ય ખેારાક હેવા જોઇએ. નજર સામે ચાલતાં લાઠીરાજ વેળા કાઇ પણ પ્રકારે
વ્યાખ્યાનના ચાર દિવસે માં જમણુ તે માત્ર એકજ આવેલ સામુદિક જમણેા તે નજ શોભે: ‘જમણ’ વામજ એવુ છે
છે તે! ખીજા ત્રણુ દિવસે તે માથાકુટ ખરીજ ને ! આમ છતાં એ દલીલ નારીવર્ગ તરફથી નથી; પણુ કહેવાતા શાસન પ્રેમી બધુઓની છે. શત્રુંજયના યાત્રા ત્યાગના કિસ્સા સામે હાવા છતાં એમની જોવાની દ્રષ્ટિ ઉલ્ટા પ્રકારની હોવાથી
કે કષ્ટ કે દુ:ખ વેળા એની સ્મૃતિ અસ્થાને છે. જ્યારે દેશ દેશ:વરના સધા આ વેળા જમણુ બંધ રાખવા સબંધી ઠરાવે! કરી રહ્યા છે ત્યારે મુંબઇ કે જે સંગ્રામ ક્ષેત્ર છે તે જરૂર ઉચિત પગલું હારશે. સુજ્ઞેષુ કિ બહુના !
લી, સુમન,
ખંભાતના જૈન સંઘના ઠરાવ.”
એ હડહડતા જુઠ્ઠાણાના ખુલાસા.
તા. ૪-૮-૧૯૩૦ ના જાહેર પત્રામાં ખંભાતના જૈન સંધના ઠરાવ' એ મથાળા નીચે રાષ્ટ્રપતિ શ્રી. વલ્લભભાઇ પટેલના અમદાવાદના ભાષણ સામે જે પ્રકારનું લખાણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે તદ્દન ગેરરસ્તે દેરવનારૂ છે. અને તેથી અમેને ખાત્રીવાળા માસા મારફતે તપાસ કરાવતાં જે હકીકત મળી છે, તે નીચે રજુ કરીએ છીએ:
“જૈન શાળામાં સભા જેવું કંઈ મળ્યુ જ ન હતું. પણ રાજના નિયમ પ્રમાણે સ્ક્રવારના વ્યાખ્યાન સમયે શાસન રસીક સેાસાયટી કે જે રામવિજય અને શ્રી. સાગરજી મહારાજના ભકતોની બનેલી છે. તેમાંના એક ભાઇએ ઉભા થઇ કહ્યું કે: વલ્લભભાઈએ જે ભાષણ કર્યું છે તે બાબત તેમને પુછાવી ખુલાસે મેળવવા ” અને આ કહેવાતા ધરાવતે બીજા ભાઇએ ટકા આપ્યા. અને શ્રી. સાગરજી મહારાજે સર્વ મંગળ માંગલ્ય ' કહી વ્યાખ્યાન સમાપ્ત કર્યુ”
વીસમી સદીના કયા સમજી માણસ આને સભા કે સંધને ઠરાવ કહેવા તૈયાર થશે ? ના મળે સભા બેાલાવવાની રીતસરની જાહેરાત, ના મળે સભામાં પ્રમુખ, ન લેવાય સભ્યાના મત ! ! ! આશ્ચર્યોંની પર'પરાજને ? !
અને જયાં કરાવનુજ ઠેકાણું નથી, ત્યાં જાહેર પત્રમાં આવેલા હેવાલમાં તે છપાવવામાં આવ્યું છે કે: ‘કાયદેસરનાં. પગલાં લેવામાં આવશે. ' આવી ધમકી આપવી એ કેવળ ચુક ઉરડવાથી વિશેષ શુ છે ?
બાકી સંધના નામે કંઈ પણ દરાવ ન કરવાની જાહેર સ્યના સંધ સેવÈા 'ના નામે હેન્ડબીત્ર દ્વારા અગાઉથી અપાએલીજ હતી
આ ઉપરથી જાહેર કહેવાતા રાવનુ કેટલું શકશે. અસ્તુ.