________________
મુંબઈ જૈન ચુવક સદ્ય પત્રિકા
નનનનન કે
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
જૈન સમાજની પરિસ્થિતિ.
દેવસુર સંઘની સભા.
-----
શાસનરસીકાની સત્રમાં ગુંડાગીરી.
-
સેામવાર તા૦ ૧૧-૮-૩૦
પવિત્ર ખ્યુ`ષણ નિમિત્તે થતાં સાર્વજનિક જમણવારા કરવાં કે નહિ તે માટે વિચાર કરવા શ્રી દેવસુર સધની એક સભા તા ૧૦-૮-૩૦ તે વીવારના રોજ શ્રી ગેડીજી મહારાજની પેઢી પર મળી હતી.
પ્રમુખસ્થાને શ્રીયુત્ મોહનલાલ હેમચંદ જવેરી ખીરા
જ્યા હતા.
બ્લીચ ભાષાના પત્રા.
મીનીટ વહેંચાયા બાદ રામપાર્ટીના ધર્મ પક્ષના ગ્લીચ ભાષાના પત્રા સધની મીટીંગમાં રજી કરવામાં આવ્યા હતા. ગાળાથી ભરપુર પત્રા ન વાંચતાં, ટુક સાર કહેવાની ભલામણુ થતાં શાસનપક્ષ મીજાજ ગુમાવી બેઠા. ગુંડાગીરી.
પ્રથમથીજ પોતાની લઘુમતિ અને દલીલ ન હેાવાથી, ગુંડાગીરીપર મુસ્તાક હોવાથી ધાંધલ શરૂ કર્યું. પ્રમુખશ્રી આ ઈરાદો સમજી ગયા. સભા બરખાસ્ત કરી. એટલે આ અહિંસાના કહેવાતા દંભીએએ મારામારી શરૂ કરી અને સધ ફરીથી વિચાર કરવા ન ખોલાવી શકાય તે માટે કાયમ ખાતે તે પક્ષ આ ઉપાયને ઉપયેગ કરે છે. તેમ આ વખતે પણ કર્યાં. લાહી તરસ્યા.
જેમને
માણુ
જૈન સમાજમાં હાલ ગુડાશાહીને જમાના પ્રવર્તે છે. વ્યાખ્યાનની પાર્ટ ઉપરથી ધમ લુંટાઇ જાય છે. ધર્મના લેખ થાય છે માટે ગમે તે રીતે ધનું રક્ષણ કરો. ધનું રક્ષણ કરવાની વાતમાં તે મતભેદ હોઇ શકે નહિ. ધર્માંનું રક્ષણ કરતાં અહિંસા ધર્મને વેગળા મૂકવાનું કથન શાસ્ત્રીય છે ? કાઈ પણ ધર્મના મૂળ સિદ્ધાંત આવી ગુંડાશાહી ચન્નાવવામાં આવે તેને ધમ ગણે નહ. કદાચ કોઇ ક્રાઇ ધર્મના અનુયા સીએએ ચોકકસ સમયે મૂળ વસ્તુનું લક્ષ ભૂલી જઇને તલવાર આથી ધમ ફેલાવવાના પ્રયાસ કર્યાં હેય તેમ અમારા શાસન રસિક બંધુએ ધમ'નું રક્ષણ કરવા પ્રસ ંગે ધનુજ, ધર્માંના મૂળ સિદ્ધાંતનુ ખુન કરવા તૈયાર થશે તે ધર્મોનું રક્ષણુ કઇ રીતે થવાનું છે? ગયા રવીવારતા ગેડીજીના શ્રીસધની. મિટિંગ આ હકીકતની તાદ્રશ નમુના રૂપ છે તે સંધમાં હાજર થવાના ખીલકુલ હક ન હેાય તેવા સોની ટાળી લઇ દ્વાજર થવું પેાતાને મનગમતા ઠરાવે ન થાય પોતાના વિચારો ઉપર કાઇ પણ પ્રકારની ટીકા કરવામાં આવે તે ઉશ્કેરાઇ જવું તે શું સાચા જૈનના લક્ષણા છે ? શાસન પ્રેમીએ સમજવ.ની જરૂર છે કે ગુંડાશાહીથી ધર્મ તુસીને પણ છત્રીએ પડી હતી. રક્ષણ થવાનું નથી, મિટિંગનું કામકાજ શાંતિથી ચાલવા દેવામાં પ્રમુખની આજ્ઞાને માન્ય રાખવાથી દરેક કાર્ય પસાર થઈ શકે છે. આજે જમણવાર બંધ કરવાના વિચારની ચર્ચા થતી અટ કાવવામાં તમે। સફળ થયા હશે પણ તેટલેથી જમણવારનું કા પતી જવાનું નથી. પષણમાં તમારે આત્મધર્મ આદરવા છે કે જમણવારમાં શુઠાશાહી ચલાવી સતેષ માનવા છે ? જમણવાર સમુદાયીક છે. સમુદાય જમણવાર જમવા તૈયાર નહિ હાય તો તમે એકલા જમી સમાજની નજરે ચડવાના છે? જૈન સમાજે ગુડાશાહીના ઉપદેશ આપનારાથી ચેતીને ચાલવાની જરૂર છે. મત ગમે તે ધરાવા, તે મત સુખેથી જાહેર કરા પણુ તે મત પરાણે બીજા ઉપર લાદવામાં તમે કઇ રીતે ફાવી શકવાના નથી છત્રીનાä ધા વિચારાતા ફેરફાર કરી શકશે નહિ ઉલટા વિચાર
મતભેદ
ઉગ્ર બનશે.
આ વખતે તે ખાસ કરીને દીલપુક અને શાન્તિથી સમજાવી શકનાર શ્રીયુત્ માતીચંદભાઇ અને શ્રીયુત્ પરમન દ ભાઇને સખ્ત માર મારવાના ઇરાદાથી એકી સાથે ઓચીંતા ધસારો કર્યાં. જો વચ્ચે કાર્ડન કરી. બીજા ભાઇએ આપ ઉભા ન રહ્યા હેન, તે આ રાક્ષસી પ્રવૃત્તિને શુન્યન કરવા જરૂર તે લેાકેા ઉપરોકત ગૃહસ્થનું લેહી રેડત. કારણ કે તેમના લડવાને આ ભાઈએ કાર વિરેધ કરે છે તે સ` વિદીત છે. છેવટે આ ભાઈઓને કુનેહથી સહિંસામત બહાર લઇ જઈ શકયા તે માટે પેાતાના શરીરના જોખમે જે ભાઈએ ઉભા રહ્યા તેમને ખરેખર ધન્યવાદ ધટે છે. હીરાચંદ છગનલાલને આંખ પાસે સખ્ત ઇજા પણ થઇ છે. શ્રીયુત મણીલાલ મહે કમચંદને પણ માર પડયા છે તથા શ્રીયુત કુશળચંદ કમળનગરશેઠના કુટુંબી શ્રી. ચીનુભાઇ ઉપર કેટલાક ધાંધલીઆએએ ગાળાના વરસાદ વરસાવ્યા હતા. લાઠી મારીને પણ લાડવા જોઈરોજ
આ પક્ષને દુધપાક, લડવા, મિષ્ટાનની એટલી તે લત લાગી છે કે “ યેન કેન પ્રકારેણ ' ધર્મના ઓઠા નીચે, તેમાં ખામી નજ આવવી જોઇએ. તે માટે તેઓ નિરતર તપાસ રાખે છે. તે માટે મારામારી કરવા તૈયાર. આવી રીતે માર મારીને સધમાં સારા માસા આવતાં અટકે કે ડરથી ટ્રસ્ટી સાહે સધ નજ ખેલાવે તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માંગે છે, તેથી સધને અમે ચેતવીએ છીએ કે ગુંડાગીરીથી ચેતજો આ લકા તે લૈાહી રેડીને પણ જમવાજ માગે છે, પીકેટીંગ ગાવાય તે ભાઇ કે અેનોને પણ સમજવાનું કે આધિ પક્ષ લોહી રેડીને લાડવા જરૂર જમશે, માટે જાન કુરબાન કરવાની તાકાદ હોય તેમણેજ તૈયાર થવું; કારણ કે ગમે તેટલી શાન્તિ રાખશા તે પણ આ લેકે તે ગુ ડાગીરી કરવાના, કરવાના ને કરવાનાજ
હતા. ક. મુંબઈ સમાચારને! રીપેર શાસનપક્ષમાં કાઇને વાગ્યુ હાય તેના નામ જણાવશે તેજ રીપોર્ટની સત્યતા ગણાશે બાકી સમાજ, સમાચારના રીપોર્ટની કિમત સારી રીતે સમજે છે. લી, પ્રેક્ષક