SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવાર તા. ૨૮-૭-૩૦ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા પાટણની કેર્ટમાં મંડાયેલી ફરીયાદ. ફરિયાદી. જમ્યા છીએ કે જ્યારે જીવનમાંથી અહિંસા લઈ શકીએ તેવી તપશ્ચર્યા–તેવી ધમપરાયણતાવાળી વ્યકિતના દર્શન થઈ S હવે મારે જોન હૅનેને ખાસ કહેવાનું છે. હું તેમના પરિચયમાં આવ્યો છું. જૈન બહેનમાં અતિશય ધાર્મિકભાવ અને શ્રદ્ધાનો તે પાર નથી. સાધુને વહોરાવવાની ભાવના શ્રીમંત સરકાર - ગા, વિ, પાટણ સા. હા, ન્યાયા અને બીજી ઘણી ઉમદા ભાવના જોવામાં આવે છે. વર્ગ ૧, ગુ, મુ. તેમજ તેમના જેવાં બારીક કપડાં પહેરનાર પણ બીજી કેઈ કેમ નથી. બારીક કપડાં પહેરવાની હરીફાઈ શા, ભોગીલાલ હાલાભાઈ જાતે જન ઉ. વ. ૫૦ દેખાય છે. તમે મૂળ વસ્તુ કેમ ભૂલો છે, આ ધંધે વેપાર, પાટણ. કપડાંમાંથી કરોડાને ભૂખમરે થાય છે, તેમાં મહાપાપ છે. આરોપીઓ. બારીક કપડાંથી તે સામા મળનારની ભાવના પણ ખરાબ * ૧. શા. પિપટલાલ હેમચંદ. ૨. શા. લલ્લચંદ ડાહ્યાચંદ. થાય છે. તેમાં ધર્મનો પ્રચાર નથી પરંતુ તેથી તે ધર્મને ૩. શા. ડાહ્યાચંદ નગીનદાસ. ૪. શા. નાનાલાલ મગનલાલ. નાશ છે. કપડાં તે એવાં શોભે કે જેથી સામાને માતા-બહેન ૫. શા. મંગલદાસ નાગરદાસ. ૬. શા. ખુબચંદ લલચંદ. - ૭. શા. ગભરૂચંદ ડાહ્યાચંદ, ૮, શા. લલુચંદ પાનાચંદ. કે બેટીને ભાવ ઉત્પન્ન થાય. તે આ સડે કયાંથી પેઠે? ૯. શા. જીવાચંદ છગનલાલ. ૧૦, શા. જેસીંગલાલ પૂનમચંદ. હું તમને તમારા સગા ભાઈ તરીકે કહું છું કે તમે આ પાપ ૧૧. શા. ભેગીલાલ નાગરદાસ. ૧૨. શા. ચુનીલાલ મગનચંદ. કરે છે. કપડું તે એવું પહેરે કે વસ્ત્ર પહેરતાંજ આપણને ૧૩. શા. બાલુભાઈ ચુનીલાલ, ૧૪. મણી આર વાડીલાલ લલુચંદ. લાગે કે વસ્ત્ર પહેર્યું. આ તે એવાં બારીક વસ્ત્ર પહેરે છે ૧૫. અમૃતલાલ સુરજમલ. ૧૬. શા. રતનચંદ માણેકચંદ. કે તમને પણ ખબર નથી પડતી કે તમે વસ્ત્ર પહેર્યા છે. ૧૭. શા. પ્રેમચંદ દેવચંદ. ૧૮, શા. ગભચંદ વાડીલાલ. તેવાં કપડાંમાં ધર્મને નામે અધમ નહિ તે હેમનું સ્થાન તે જરૂર છે. પાપ કરીને સાધુ પાસે જઈને કે મદીરમાં ૨૧. શા. ડાહ્યાચંદ પાનાચંદ. ૨૨. શા. લેહેરચંદ ચુનીલાલ . ૧૯. શા. કેશવલાલ મંગળચંદ. ૨૦. શા. ભીખાચંદ સાકલચંદ. જઈને કે તીર્થ સ્થળે જઈને કે ગંગાસ્નાન કરીને પાપ ધાર્થ કોટવાળ. ૨૩ શા. મફતલાલ ડાહ્યાચંદ આલમચંદ. ૨૪. શા. તે વાત તદન ખોટી છે. જે પાપ કરશું તે ભેગવવું જ પડશે. શાન્તીલાલ મુળચંદ. ૨૫. શા. ગભરૂચંદ ન્યાલચંદ ૨૬. ગોર આપણે તે ભગવશું. પરંતુ તેને વારસે આપણા બાળકને ગોરધન ત્રીકમ. પણ આપતા જઈશું. દેરાસર તે હવેથી ફરીથી પાપ નહિ – કરીએ તે માટે છે. નહિ કે કાલનું પાપ ધોઈ નાખ્યું. માટે આ રાજયે કપડાંના મેહમાં નાંખી, ભૂખમરો ઉભો કર્યો, હવે નવેસરથી ફરીથી પાપ કરવા બેસે. તે બધું ભેગવવું જ સ્કુલે અને કલેજે ગુલામેનાં કારખાના બન્યા. ભયની કેળવણી પડશે તે યાદ રાખજે ચાંદલે તે બાહ્ય ચિન્હ છે. ખરે આપી નામર્દ બનાવ્યા. એટલે મારું ચાલે તે ઠરાવું કે ચાંદલો હદયમાં થ જોઈએ. હદયની પવિત્રતા વિના ચાંદલે કોલેજમાં ભણે તેને કન્યાજ ન આપવી. કારણ કે નામર્દને નહિ શોભે, તેથી કદાચ જગતને ઠગશે. પરંતુ પરમેશ્વર તેથી શા માટે પરણવું જોઈએ. નહિ ઠગાય. માટે તમારા ધનને સદુપયોગ કરે. બાહ્યાચાર અમે પિલીસને સલાહ આપી કે તમે અમારા ભાઈએ છે તે તે નાના વૃક્ષને જેમ વાડ રક્ષા માટે છે તેમ રક્ષા છે. અમે હિન્દુસ્તાનના કલ્યાણ માટે મહેનત કરીએ છીએ. માટે છે, પરંતુ મોટા વૃક્ષને વાડ નથી જોઈતી એટલે તે તેમાં નજીવાને કામ કરતા હોય તેને લાકડી મારવાનું કહે બાળક માટે છે હવે તે તમે મોટા થયા છે. તિર્થંકર થવા તે ન કરવું. છતાં તમને લાઠી મારવાનું કહે તે કહે છે કે ધારે કે મહામાં થવા ધારે તે થઈ શકે. નહિતર તે મુખમે સરકારના કાયદા પ્રમાણે પણું લાઠી મારી શકાય નહિ. બીજું રામ, બગલ મેં છુરી જેવું લાગે છે. તમે પાપને બહિષ્કાર લશ્કરમાં સિપાઈ છે તેને ખબર આપવી કે નિઃશસ્ત્ર પ્રજાને કરે અને પૂન્યને સહકાર કરો. સુંદર કપડાં બનાવો અને બંદુક મારવાનું પાપ ન કરશે. ક્ષત્રોય હથીયાર વિનાનાને ગરીબને આપે. કદી ગળી ન મારે. તે કહેવા માટે પંડિત મોતીલાલ નેહરૂને જન કેમ જેવી સાહસીક કેમ મેં જોઈ નથી. આટલું જેલમાં મૂક્યા આવી સીધી વાત તે મારા પડોશમાં સિપાઈને સાહસ, કુશળતા, હિન્દની મુકિત માટે વાપરીને ઉદ્યોગને દરરોજ કહું, પેટના સાધનમાં ખરું સુખ નથી લક્ષ્મીમાં પણ સજીવન કરો. તમે કલ્યાણ કરી શકશે તેમાં જે ધમનું નથી. ખરું સુખ આત્માની શાન્તિમાં છે. તે જ નહિ પાલન છે અને તેની વાહવાહ થવાની છે. માટે તે પ્રમાણે એ ળખે તે કોણ ઓળખશે. વર્તવું તે તમારું કામ છે. પારકાની નીંદા જેટલું બીજું કોઈ મોટું પાપ નથી. ૮૪ લાખ અવતાર છે. વહેલા મરીએ કે જેથી ઘટ- જન જમેથી નથી ધર્મ પાળે તે ખરે જન. પાળે માળને જલદી અંત આવે. જેની મમતા છે તે દેહ તો બાપને ધર્મ છે. તેનું પાલન કરનાર જગતને સાચે સિધાન્ત માટીનું પૂતળું છે. બારીક કપડાંથી શોભીત કરીએ છીએ તે એળખાવનાર છે. હું તે કહું છું કે તમે કોઈની નીંદા ન ૨હેવાને નથી. પછી તે રાજા હોય, રંક હોય, સાધુ હોય. કરશે અને પાપને પિટલ ન બાંધશે. ગમે તે હોય, દરેકને મરવાનું છે જ. તે પછી મરણને ડર છેવટમાં સરદાર સાહેબે જણાવ્યું કે મેં તમને પ્રેમથી શા માટે? જે અ, vણને છેડનાર નથી તે તેને ભય શા માટે ? કહ્યું છે. પિતાને થઈને કહ્યું છે. માટે દુઃખ ન લગાડતા મરણથી ડરવાવાળે જૈનજ નથી. અંદરની વસ્તુને તે કઈ , મારી ભાવના વિચારજો અને આચારમાં ઉતારજો. ઈશ્વર મારનારજ નથી. તે પણ મારી શકે તેમ નથી તે લાઠીથી તમારું કલ્યાણ કરે. કે ગાળીથી બીહે તેને શું કહું ? આજે લડાઈમાં તમે સાચા શ્રીયત મકનજીભાઇએ સરદાર વલભભને ઉપકાર જન હે તે દાખલ થઈ જજે. નિર્માણ વખતે મરણ જરૂર માનતાં જણાવ્યું કે કોઈ પણ મુનિના વ્યાખ્યાન કરતાં આવશે. તેમાં કોઈ સરકાર પણ ફેરફાર કરી શકશે નહિ આજનું ભાષણ શ્રેષ્ઠ છે મહાત્મા ગાંધીજીને હું ખરા જન રશીઆના ઝરને પણ રખડીને મરવાનું બન્યું. તે વસ્તુતઃ માનું છું અને તેમની ફિલસુફી જૈન ફિલસુફી છે નજદીકમાં ધર્મ સમજી ભય કાઢી નાખે જોઈએ. ગાંધીજી કહે છે કે આવતા તહેવારમાં સ્વદેશી કપડાં જ પહેરીને સર્વ દેરાસર સામી લાકડી પણ ન ઉપાડવી. ફકત અદબ વાળીને ઉભા રહે. જશે અને વિદેશી કાપડ નહિ જ ખરીદે. તે મુજબ વર્તનમાં સાથ ન આપે. તે આ રાજયને ૨૪ કલાકમાં ભૂકે થાય. મુકશે તેજ સરદાર સાહેબને પરિશ્રમ યોગ્ય ગણાશે..
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy