SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ »» 14! • • સામવાર તા૦ ૨૮-૭-૩૦ મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા ર સરદારવલ્લભભાઈ પટેલે સમજાવેલઅહંસાના મર્મ. કાન્ફરન્સની સ્વદેશી પ્રચાર અને બ્રિટીશ બહિષ્કાર સમિતિના આશરા નીચે મળેલી જંગી સભા. શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ તરફથી નિમાયેલ સ્વદેશી પ્રચાર અને બ્રિટીશ અહિષ્કાર સમિતિના આશરા નીચે રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઇ પટેલનું જાહેર ભાષણ સમવાર આપણે સર્વ એકજ વસ્તુ ઇચ્છીએ છીએ અને તે તા ૨૧–૭–૩૪ ના રાજ કાનબાઇની વાડીમાં ગોઠવવામાંધના સિદ્ધાન્ત-અહિંસા પરમેા ધમ: તે જૈન ધા આવ્યુ હતું. મુખ્ય સિદ્ધાન્ત છે. તેના હિન્દુસ્તાનના જગે જગાએજ નહિ પરંતુ દુનિયામાં પ્રચાર કરનાર મહાન વ્યકિત મહાત્મા ગાંધીજી છે. કદાચ કા ભરમાવે અથવા તે તર્કથી વાતે કરે તેથી અથવા તમારા સ્વાર્થ હોય અથવા તા કામળતા હાય તેને લીધે આ માગે ઝુકી ગયા ન હૈ. પરંતુ જ્યાં જેનેાના મુખ્ય સિદ્ધાન્ત અહિંસાને આખી દુનિયામાં ફેલાવે કરનાર પાસે ક્ચ્છા કે ન ઇચ્છો તે પણ ગરદન ઝુકયા વિના રહેવાની નથી. તમે હવે તે એટલા બધા જાગૃત થયા છે કે મારા જેવા સિપાઇને સાંભળવા આવ્યા છે. હું કાંઇ સાધુ નથી તેમજ સિદ્ધાન્તાના માટેય અભ્યાસી નથી. પરંતુ જે વ્યકિત અહિંસાને વધારેમાં વધારે પ્રચાર કરે છે તેને સિપાઈ છુ'. તેથીજ મને સાંભળવા માટે તમે બધા આવ્યા છે. આનંદને વિષય તો એ છે કે જૈન ધર્મના સિદ્ધાન્તતા આટલે પ્રચાર ગુજરાતમાંથી પેદા થયા છે. જે અહિંસા ગુજરાતની હવામાં ફેલાઇ રહી છે. તે જૈન ધર્મોના પ્રભાવ છે, તે વ્યકિતને જન્મ પણ ગુજરાતમાં છે. અહિંસા પરમે ધર્મ : કબૂલ કરવા હેલે છે. પરંતુ મનથી, વચનથી અને કાર્ય થી મુશ્કેલ છે, સરદાર સાહેબને સાંભળવા લાખા માણસાની મેદની મળી હતી. લાઉડ સ્પીકરો ચારે ખાજા ગેઠવવામાં આવ્યા હતા છતાં માણસાની ભીડ ઘણી સખત હતી જાદાં જુદાં સ્વયંસેવક મંડળા કામ કરતાં નજરે પડતા હતા. જ્યારે ખાસ કરીને યંગમેન્સ સેસાયટીની કાર ગેરહાજર હતી. તેમજ જૈન આગે. વાનાની હાજરી ઘણી સારી સંખ્યામાં હતી. પરંતુ રામભકતામાંના ગણ્યાગાંઠયા ગેરહાજર રહ્યા હતા. સ્ત્રી વષઁની સંખ્યા પણ ઘણી મેાટી હતી. . સરદાર સાહેબ આવ્યા પહેલાં સુંદર રાષ્ટ્રગીત ગવરાવવામાં આવ્યાં હતાં અને લૈ તે ઉત્સાહભેર ઝીલતાં હતાં ઇન્કલાબ—હિન્દુસ્તાન—નાવાન-કાન્ફરન્સ ઝીંદાબાદના ગગન ભેદી પોકારા થયા કરતા હતા સભા શરૂ થતાં સમિતિના માનદ્ મંત્રી શ્રીયુત્ ચીનુ ભાઇ લાલભાઈએ જણાવ્યું હતુ` કે આ સભા કાન્સ તરફથી નિમાયેલ સ્વદેશી પ્રચાર અને બ્રીટીશ હિષ્કાર સિમિત તથી ખેલાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈએ અમારી વિનંતિ માન્ય રાખી અમેને આભારી કર્યાં છે. હુવે હું તેઓશ્રીને મહાસભાના સંદેશા સંભળાવવા વિનતિ કરૂં છું. આ સરદાર વલ્લભભાઈએ ભાષણુ શરૂ કરતાં જણાવ્યું કે આટલા બધા જૈન ભાઈએ અને હુતાતે મળવાના પ્રસંગથી હુ રાજી થયે। છુ. મને ઘણા એછે. વખત મળી શકે તેમ હાવા છતાં, જૈના તરફના પ્રેમની વાત સાંભળીને અહિં આ રૅડી આવ્યો છુ. મારે જેતે સચે ઘણા નીકટને સબંધ છે, જતેનું મુખ્ય શહેર અમદાવાદ છે તે મારૂં ધર છે અને તે સાથેના મારા ગાઢ સંબંધને લીધે, વચ્ચે હાઉં છુ ત્યારે ધરમાં એઠા હાઉ” તેમજ લાગે છે. તેમની દેશની આઝાદીની લડતમાં તમે જે રસ લ્યેા છે. તે જાણી હું રાજી થાઅે . પરંતુ મુબઇ પ્રજાને હું સાક્ વાત કહું છું. કદાચ તેમાંથી કડવુ પણ લાગે છે. છતાં મારા સ્વભાવ તમે જાણા છે. વળી હુ' તા.ધરતેજ માસ છુ એટલે કડવી વસ્તુ કહેવા માટે ખોટું નહિ લગાડે. ગયા વખતે વેપારી વર્ગમાં મારા ભાષણ પરથી ગેરસમજ ફેલાવવા પ્રયત્ના થયા હતા. પરંતુ તુસ્ત સત્ર ભાઈએ ખરી ખીના સમજી ગયા હતા. અહિંસાના પ્રચારક વ્યક્તિ પાસે ગરદન ઝુક્રયા વિના નહિ રહે. ફકત વાણીમાં કિમ્મત નથી, આચરણમાં કિમ્મત છે. અહિંસા માટે વ્યાખ્યાના ઘાં થાય છે. તે માટે પડીતેના તટે નથી. અમારા હિન્દુએમાં કાશીના પંડીતા ધણા છે અને જીંદગી સુધી વ્યાખ્યાન આપે છે. એ પ્રોફેસરાના ધંધા થયેા. પરંતુ પાલન કરનારા કેટલા છે? ધર્મ કાં થેઢા સાધુ માટે કે મહાત્મા માટે નથી. ધમ તા છે. એટલે તેવા વ્યવહારૂ ધ હોવા જોઇએ. તેવા વ્યવહારૂ તે દરેક વ્યકિત માટે છે. આખા જગતને માટે તે સિદ્ધાન્ત. ન હોય તેટલે તે અપૂર્ણ છે. એક વ્યકિત તેનું પાલન કરે છે તે કરડા માણસે પર અસર થાય છે. પરંતુ તે તેમના વ્યાખ્યાનથી થતી નથી. પરંતુ તેના પાલનથી થાય છે. કારણ કે તે સિદ્ધાન્ત તેને રગેરગમાં ઉતારેલા છે. મહાત્માજીએ કહ્યું છે કે “ હું મહાત્મા નથી, માટે કે!ઇ મહાત્મા ન માનશે, મારામાં ધણી અપૂણ તા છે.” અને જો અપૂર્ણતા ન હેાય તો તિર્થં કરજ કહેવાયને—તેમનામાં એટલી અપૂર્ણતા છતાં, તેમનામાં જેટલી પૂર્ણતા છે તેટલી ખીજામાં નથી અને ખીજા કરતાં જરૂર તેમનામાં વિશેષ પૂર્ણતા છે. પરંતુ જ્યાં અભિમાન છે ત્યાં ધર્મ નથી પણ અભિમાન છે ત્યાં પાપ છે. ગાંધીજી કહે છે કે હું અપૂર્ણ
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy