________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સોમવાર તા. ૨૮-૭-૩૦
જીતી : '2 ISBકી દોrch Search શ્રી સ્વદેશી પ્રચાર અને બ્રિટિશ બહિષ્કાર સમિતિ, છે મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. I –– – O:૦૦:--—
જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી નિમાબેલી શ્રી સ્વદેશી
પ્રચાર અને શ્રીટિશ બહિષ્કાર સમિતિના આશ્રય હેઠળ ગયા ચાલુ લડત. અઠવાડિઆમાં પણ જુદે જુદે સ્થળે જાહેર સભાઓ મળી
હતી. સ્ત્રીઓની એક સભા શ્રી આદેશ્વરછની ધર્મશાળામાં sy
તા. ૨૨–૭-૩૦ ના રોજ સા. મંજુલા બહેન અંજારીઆના અઠવાડીયાના બનાવે.
પ્રમુખપણ હેઠળ મળી હતી. સ્ત્રીઓ એ સારી સંખ્યામાં ગયા અઠવાડીયામાં ચાલુ રાજકીય લડતને અંગે કેટલાએક
હાજરી આપી હતી. પ્રમુખે તથા પંડિન આણંદજીએ સ્વદેશી
પ્રચાર માટે સમચિત અસરકારક ભાષણ કર્યા હતા. ખાસ બના બનેલા છે. બહિષ્કાર સમિતિએ જે કાર્યક્રમ
બીજી એક જાહેર સભા ખારેક બજારના મેદાનમાં અઠવાડીયા માટે ગોઠવ્યું હતું તે સફળતાપૂર્વક પાર ઉતાર્યો છે.
તા. ૨૩-૭-૭૦ ના રોજ વિલેપારલેની સત્યાગ્રહ છાવણીના સરદાર વલ્લભભાઈના ભાષણે જૈન પ્રજાને આ લડતમાં ફાળે
પ્રમુખ શેઠશ્રી અબદુલાભાઈના પ્રમુખપણું હેઠળ મળી હતી, આપે તે જૈન તરીકે સાચા જન તરીકેનું, ધર્મ ન તરીકેનું
જૈન તેમજ જૈનેતર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પ્રાથમીક કર્તવ્ય છે તે સ્પષ્ટ સમજાવેલું છે ખાદી પ્રચારને અંગે
પ્રમુખશ્રીએ બીટિશ રાજ્યની સ્થાપના કયા સંગે વચ્ચે વ્યવહારૂ કાર્યની પ્રેરણા જૈન સમાજમાં થાય તેને માટે
અને કેવી રીતે થઈ તે સંબધે લંબાણપૂર્વક વિવેચન કર્યું બહિષ્કાર સમિતિ તરફથી કેશવબાગમાં ખેલવામાં આવેલું રેટીયા
હતું અને બ્રિટિશ રાજ્યની સ્થાપના પછી હિંદના હુન્નર, પ્રદર્શન સારો ફાળો આપશે અને જેન બેને તેને સારી રીતે લાભ
ઉદ્યોગ, વ્યાપાર આદિપર થએલ માઠી અસરની સમજણ લેશે એવી અમે આશા રાખીએ છીએ. લડતને અ – દુઃખ આપી દેશી પ્રચાર કરવા ભલામણ કરી હતી. તે પ્રસંગે ભગવનારાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારે થતું જાય છે.
કોંગ્રેસની બહિષ્કાર સમિતિના મંત્રી શ્રી ગોરધનદાસભાઈએ - જેલમાં જનારાઓની સંખ્યા દરરોજ વધતી જાય છે. બીજા
પણ ખાદી અને સ્વદેશી વચ્ચે વાપરવા અપીલ કરી હતી. પ્રાંતમાં દમનનીતિ જોરશોરથી ચાલુ છે તેવા પ્રસંગમાં
શેઠ લલુભાઈ કરમચંદે પધારેલા ગૃહસ્થોનો આભાર માની સીન ચાલુ રાખવા અને જવા દયાળું કામ સહન કરી સભા વિસર્જન કરવામાં આવી હતી. શકે નહિ આમાં વ્યકિતના ખાવાપીવાને પ્રશ્ન આડે આવત
સ્ત્રીઓની એક જાહેર સભા તા. ૨૪-૭-૩૦ ના રોજ નવા દાઆના હુકક તથા ફરજના સવાલ પણ આડે આવતા શ્રી કરછી દશા ઓશવાળ વાડીમાં બેલાવવામાં આવી હતી. ના. જમનારાઓ ને જમવાની સમિતિ દશવ તાજ આ પ્રમુખપદ શ્રીમતી લીલાવતી બેંકરને આપવામાં આવ્યું હતું. જમણવાર રોકાઈ શકે તેવી દલીલ એ જમાનામાં સ્વીકારી પ્રમુખે સ્વતંત્રતાનું એક માત્ર સાધન સ્વદેશી છે એને ઉપર શકાય તેવી રહી નથી. અને જમણવારને ધાર્મિક વિશેષણ વિવેચન કરી તકલી, સુતર અને રેંટીયે કાંતવા અપીલ કરી વળગાડી જે કઈ બંધુઓ જમણવાર બંધ થાય તે ધમરના હતી. ઉક્ત પ્રસંગે પંડિત અણુ દજી તથા શેઠ લલુભાઈ
કરમચંદ દલાલે પરદેશી કાપડનો બહિષ્કાર કરવાની તથા કોઈ મહાન સિદ્ધાંતનું ન થઈ જશે એવું મનાવી જમણવાર સ્વદેશી કાપડજ વાપરવાની અરજી કરી હતી. ચાલુ રાખવા ઈચ્છતા હોય તો તેને સમાજ કે આપે તે બન-
રેંટીયા પ્રચારક પ્રદશન તા. ૨૫-૭-૩૦ ના રોજ
2 વાજોગ નથી. યુવક સંધૂ કે કોન્ફરન્સ આ ચળવળ ઉપાડે કેશવબાગ પ્રિન્સેસ સ્ટ્રીટમાં જાણીતા શહેરી અને કારપેરેટર એટલે આપણે તેને તેડી પાડવી એવી ભાવના રાખી કઈ જન શ્રી શેઠ વિઠ્ઠલદાસ દામોદર ગોવીંદજીના હસ્તે ખુલ્લું મુકવાની ભલે તે નવા વર્ગને હોય કે ના વર્ગને હાય. જમણવારને ક્રીયા કરવામાં આવી હતી. ગર ચાલુ રાખવાની તરફેણમાં પિતાને વિચાર શ્રી ગોડીજીના
નવજીવન સંઘે ઉપાડી લીધું છે. પ્રદર્શનમાં જુદા જુદા દશ
બ્લેક કપાસ અને રૂની સમજણથી સુતર અટેરણ ઉપર સંધની મિટિંગમાં દર્શાવશે , નહિ. બીજી બધી બાબતમાં
ઉતારવાની જુદી ૨ ક્રિયાઓની સમજણ આપવા, રાખવામાં ગમે તેટલો મતભેદ હોય છતાં રાષ્ટ્રિય લડતને અંગે બન્ને આવ્યા છે. પ્રદર્શનમાં ભાગ લેનારને “કાંતવા અને પીંજણની પક્ષ સરખાજ રસ લે છે. આવી જે ઉકિતઓ ઉચ્ચારાય છે માહિતી ” નામક પુસ્તક પણ ભેટ આપવામાં આવે છે. તેને અમલમાં મુકવાને પ્રસંગ આવ્યું છે માટે પક્ષાપક્ષીના આધારે જનતા સારી સંખ્યામાં ભાગ લઈ રહી છે. ચર્ચવામાં આવશે નહિ. આ સવાલને ગોડીજીના દેરાસરના
સમિતિ સમક્ષ છે. ભાકર એમ. ડી.એ ખાદી અને
રેટીઆ પ્રચારની યેજના સમજાવી હતી. ટ્રસ્ટીઓ તરફથી ગેડીજીના શ્રી સંધની મિટિંગ આ સવાલની - ચર્ચા કરવા બે ત્રણ દિવસમાં બે લાવવામાં આવનાર છે તેમાં દરેક દાખલા રૂપ થવું જોઈએ. સમગ્ર હિન્દી પ્રજા પાસે આપણી સમજી યુવાન સારી સંખ્યામાં ભાગ લેશે ને આવા સમયમાં કસેટી થતી આવી છે તે કસેટીમાં હાલની ચળવળમાં ભાગ જમણવારો નહિ કરવાને ઠરાવ પાસ કરશે. આથી આપણું લઈ આપણે પાર ઉતર્યા છીએ. હવે આ જમણવાત૫ વ્રત વગેરેને કોઈ અટકાવવાનું કહેતું નથી. પારણા હેય ના પ્રશ્નને અંગે અન્ય કે મને આપણા ત્યાગધર્મનું તેજ ઉપવાસ થઈ શકે એવી કઈ દલીલ કરશે નહિં. આ દૃષ્ટાંત પુરૂં પાડીશું. જે ધમના સિદ્ધાંતને ભંગ ન થે ઠરાવો આપણે એકજ કરીએ છીએ તેમ નથી. સ્થાનકવાસી હોય કે પછી કોઈ બંધુઓ જે પ્રમાણિકપણે આ બાબતમાં બધુઓએ કલકત્તા વગેરે સ્થળે ઠરાવો કરીને આપણને દષ્ટાંત અન્યથા મત ધરાવતા હોય તેમાં પણ સમગ્ર દેશના હિતની પુરૂં પાડયું છે. આ પy કેટલાક સાથવાળાઓએ પણ આ ખાતર, આપણું જેલમાં ગયેલા શહીદની ખાતર, પિતાના બાબતમાં ઠરાવ કરેલ છે, બીજા દેશાવરમાં પ્રયાસ ચાલુ છે. મતને આગ્રહ છોડી દેશે ને સર્વાનુમતે જમણવાર બંધ કરાશ્રી ગોડીજીના શ્રી સંઘે પિતે ઠરાવ કરી અન્ય દેશાવરના સંધને વવાને ઠરાવ પસાર કરાવવામાં સહાયતા કરશે.
-