________________
સેમવાર તા. ૨૧-૭-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
--
---
કરનાર મહાસભા કે કોન્ફરન્સ નથી એ પણ જાહેર થયું છે;
અમૃત-સરિતા. ત્યારે એ શાસનપક્ષ વિરૂદ્ધ બેટી ઈરાદાપૂર્વક ચળવળ થાય છે એમ બતાવવા માટે એજ પક્ષની આ રમત હોય તે આપણે આશ્ચર્ય નહિં પામીએ આ બનાવ બની ગયા પછી તા. ૧૨-૭-૩૦ ને મુંબઈ સમાચાર'માં શ્રી રામવિજયજીને વીરશાસન પત્રના બખાળા. ઇન્ટરવ્યુ અને તેના ત્રીજા જ દિવસે શ્રી રામવિજયજીને સુધારો પ્રકટ થાય છે. આજકાલ પ્રકટ થતાં ઈન્ટરવ્યુની રચના, યોજના અને પ્રથમથી થયેલ ગોઠવણોથી તે સમાજ પરિચીત જ “જમાનાવાદી રોટલાના પુજારી બનાવટી આચાર્ય.” છે, આ ઈન્ટરવ્યુમાં પણ જે જાતની શબ્દરચના અને ભાષા
- aagan aa— — જોવાય છે તે કે તટસ્થ પત્રકારની ભાષા હોવા કરતાં તે
પગ તળે રેલે અને પારકી વાત કરવાની ઉપાશ્રયમાંજ લખાઈ ઈન્ટરવ્યુના નામે પ્રકટ કરવામાં આવી હોય એવી એમાં ભાષા છે. શ્રી રામવિજયજીને હું જાણું છું
પત્રકારની લેખન પદ્ધધતિ : ત્યાં લગી નિર્ભય, સફ, સ્પષ્ટ અને ખુલ્લું કહી દેવાને દાવો
(લેખક :-રો. મહાસુખભાઈ ચુનીલાલ.) છે. પણ જાણીને નવાઈ પામું છું કે આ ઇન્ટરવ્યુમાં એ બધા તત્વેને સદંતર અભાવ છે એમાં તે ભારોભાર પ્રપંચ, મુંબઈના લાલબાગની પાટ ઉપરથી મુનિશ્રી રામવિજયપાખંડ દંભ અને સત્યને અપલાપ તરવરે છે એના બીજા જીએ મને કેલી ચેલેજને જવાબ મેં સાંજ વર્તમાન અને સવાલમાં તે કહે છે કે –
જન પત્રમાં આપે કે “ આવી ચેલેન્જ મને ફેંકયા કરતાં સવાલ :-ખાદીના સંબંધમાં આપ શું ધારો છે?
આપના પક્ષની સુરત મુકામે ગયાં ચૈત્ર વદ ૧ ના રોજ આપ એ વન્નેને (ખાદીને) ત્યાજ્ય ગણે છે કે ગ્રાહ્ય ગણે છે.”
મળેલી એલ ઈ-ડી આ યંગમેન્સ જેન સોસાઈટીની પહેલી
પરીષદુના પ્રમુખે પાતાના ભાષણમાં મુકત કઠે શાસનપ્રેમી જવાબ :-રાજકારણની કે એવી બીજી ચચાંઓ કરવાનું ધર્મ પ આગળ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે “ પુજય ' કામ મારૂં નથી” એમ કહી આખા જવાબમાં યંત્રકર્મની
સાધુ સંસ્થામાં કુસંપ ઘર ઘાલ્યું છે. એકલ વીહારી સ્વછંદી ભાંજગડમાં શબછળ રચે છે. સવાલ કરનારે રાજકારણ કે બીજી રીતે ચર્ચામાં ઉતરવાને આમંત્રણ આપ્યું ન હતું
* સાધુઓની સંખ્યા વધતી જાય છે. કેટલાક પતિત સાધુઓ
ધર્મના નામે અધર્મ ઉપદેશી રહ્યા છે. આ પ્રમાણે આપના છતાં તે રાજકારણની ચર્ચા ન કરી શકે, બીજી કોઈ ચર્ચામાં
પક્ષના પ્રમુખ કહે છે તે કૃપા કરી તેમને પુછે કે તેવા ન ઉતરી શકે એ શબ્દછળ રચી યંત્રકમ સંબંધમાં જન
પતિત સાધુઓ કયા છે. તેમને ખુલાસે મળેથી મને પુછવાની
પણ શાસ્ત્રની માન્યતાને લાંબાલચ હવાલે આપી ખાદી એ ગ્રાહ્ય જરૂર નહીં રહે.” છે કે કેમ? એને જવાબજ ઉડાવી દે છે. સાચી વાત એ છે કે ખાદી પહેરવી એ પોતાને પ્રિય મથી, પસંદ નથી; માસમાં એક ભયંકર જીણું પ્રકટ કરેલ કે ““જાના ઘરમાં મહાત્માજીની સુચવેલ છે તેથી પણ એને એ તરફ વિરોધ પણ દારૂ અને ઈડ ચટણીની જેમ ખવાય છે. આ શ્રા છે. આ વાત છુપાવવા માટે આટલી બધી વાકાળ ગોઠવવી રામવિજયજીની ફળદ્ર ૫ ભેજાંની કાયર અને અસત્ય ક૯પના પડી છે. એ પછીના સવાલ જવાબ શ્રી રામવિજયજીની હતી પણ ધડીભરની દલીલની ખાતર માનીએ કે કોઈ અધર્મ મને દશા પર અા પ્રકાશ પાડે છે તેથી તે જેમને તેમ ગૃહસ્થ તેમ કરે છે અને તે લેવા શ્રી રામવિજયજીને ભાવપૂર્વક ઉતારું છું.
એ ગૃહસ્થ આમંત્રણ કરે છે એમાં શ્રી રાજવિજયજીને સવાલ:-“આપે પહેરેલું વસ્ત્ર કેવું છે? સ્વદેશી કે
પસંદગી કરવાની રહે છે કે કેમ ? સાચેજ શ્રી રામવિજયજીએ વિદેશી ?”
ખાદી ન પહેરવાની કંગાલ કાયરતા છુપાવવા જતાં જે , જવાબ:- અમારા સંબંધમાં તે એવું છે કે જે વચ્ચે
નિર્બળ, કાયર અને ઉડાઉ જવાબ આપે એ જવાબમાં ગૃહસ્થ પિતાને માટે લાવેલા હોય છે એ વમાંથી તેઓ
મુનિએ પરે રહેલી આહાર, વસ્ત્ર, પાત્ર નિરિક્ષાની જોખમદારી અમને જે કંઈ ભક્તિપૂર્વક આપે છે તેજ અમારે તે પહે
અને જવાબદારી ઇનકાર કર્યો છે અને તેમ કરી જન ૨વાનું હોય છે, અમારા વોની પસંદગી અમારે એ બીજ
સિદ્ધાંતે નકકી કરેલ સાધુ સમાજ માટે ધોરી માર્ગનું એણે કરવાની હોય છે. આ આખાએ જવાબમાં શ્રી રામવિજય
ઉલંધન કર્યું . છે. આથી એક વાત સાફ, ચાખી છએ જે દંભ, પ્રપંચ અને પાખંડ આચર્યું છે તે સામાન્ય
અને સુસ્પષ્ટ થાય છે કે કહેવાતે શાસન પક્ષ સુધારક, વિચારક અક્કલથી પણ છવું રહી શકે તેમ નથી. પ્રશ્રકારે તમારા
કે પ્રગતીકારક તે નથીજ પણ એ પક્ષ સ્થિતિચુસ્ત પણ નથી. શરીર પરનું વસ્ત્ર કેવું છે એમ પુછયું તેને જવાબજ
સ્થિતિચુસ્ત પક્ષમાં ચાલતી પ્રણાલિકા, રૂઢી અને પ્રથાઓ પર અધર ઉડાવી દેવામાં આવ્યું છે અને પિતાને
અટળ શ્રદ્ધા હોય છે. આમાં તે પણ નથી. પોતાના પક્ષને ગ્રહસ્થો જેવા વન્ને ભાવપૂર્વક આપે. જેવાં એ લેકે
હવે રામપક્ષ કે એવું જ કાઈ નામ આપી દેવું જોઈએ કે જેથી પહેરે તેવાંજ વન્ને વાપરવાને શ્રી રામવિજયજીનો ધર્મ છે
શાસનનું થતું ઘોર અપમાન બંધ પડે શ્રી રામવિજયજીએ દશ
વર્ષ પર કઈ મુસ્લીમ મિલાવીના સહકારથી મહાત્માજીના એમાં એ સાહેબને પસંદગી કરવા જેવું કંઈ છે જ નહિં.
બનું પસદગા કરવા જેવું કઈ છેજ નહિ. નામ અને લાગવગને ઉપયોગ કરી અમદાવાદની કઈ દવી પર પરિધાય કે અપરિધારી, ગાહ્ય કે અગાહ્ય ક૯ય કે અક૯ય, ચઢતા બકરાને બળાત્કારે અટકાવેલ ત્યારે મહાત્માજીએ એ નિર્દોષ કે સદોષ એની તપાસ ગણા કે અવકન કરવાની
કાર્યમુનિને ન શોભે તેવું હોવાનું જણાવી વેષ છોડવા જવાબદારીથી શ્રી રામવિજયજી સફાળા છુટી જવાને જોર- ભલામણ કરેલ ત્યારથી શ્રી રામવિજયજી મહાત્મા ગાંધીજીના દાર યત્ન કરે છે પણ તેમ કરીને મુનિઓ પ્રત્યે જે મહાન ' આ જન્મ વિરોધી બન્યા છે. એના વીરશાસન પત્રમાં, એણે શાસ્ત્રીય જવાબદારી રહી છે તેનું ગુન્હાપાત્ર અને ભયંકર
* જેલ દેશ સમેલનના ઘડી આપેલ શ્રી પોપટલાલભાઈ અપમાન કર્યું છે મુનિએ આહાર, વસ્ત્ર, પાત્ર અને એમ વિગેરેના ભાષણમાં, હસ્તપત્રમાં અને પિતાના વ્યાખ્યાનમાં એમના ઉપયોગમાં આવતી એકે એક ચીજની નિર્દોષતાની : પ૩ષવર મહાત્માજીને શ્રી રામવિજયજીએ પેટ ભરી ગાળ પ્રાથમીક નજરે પૂરી ખાત્રી કરે અને ત્યાર પછી જ તે લે. આપી છે અને આજ લગી એના વાજીંત્રમાં એ ગટર મુકાઆહારમાં આ શ્રી રામવિજયજીને જંગલી જવાબ ઘટાવીએ દમાં જેમની તેમ શરૂ છે એ ખુલી વાત છે કે શ્રી રામવિતે મહાન અનર્થ જ ઉભે થાય કોઇ ગૃહસ્થ અભક્ષ ખાતે જયજી મહાત્મા ગાંધીજીનાં રાષ્ટ્રહિતના અને એક કે એક હેયઅપય પીતા હોય અને તે આ સાહેબને ભાવપૂર્વક લઈ રાષ્ટ્રિય પુનિત પ્રવૃત્તિઓના વિરોધી છે. લોકમત તવ જાણી લેવાનું આમંત્રણ કરે તે હું પુછું છું કે તે લઈ લેવા શ્રી એ ખરું કહેવાનાં અખાડા કરે છે પણ તે છુપાતું નથી, રામવિજયજી તૈયાર છે? શ્રી રામવિજયજીએ ગત્ ચતુર સમાજ આ સમજી યોગ્ય કરે એજ અભ્યર્થના.