________________
સોમવાર તા. ૧૪-૭-૩૦.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
જ ના જનજા વરતુઓની અણી હજુ
નામ આ
સિવિલ વત"માન
ઉપર જાવ અને પાવાથી આપણા માટે એ અને તેમાં
અહં નમ:
તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે હવે ભાષણ કરવાને વંદે શ્રી વીરમાનંદ. સમય ચાલ્યા ગયા છે. હવે તે કામ કરીને દેખાડનારની
કિમત છે પરદેશી રાજયતંત્રતા કારણથી હજી સુધી પણ
વિદેશી કાપડ તથા વસ્તુઓની આપણું મજાળ છુટતી નથી પુના શહેર વેતાળ પિંઠ નાં ૧૫૫ દશાશ્રીમાળી જૈન
આજના જમાનામાં પણ આપણે સભા બોલાવવી પડે એ ધર્મશાળાથી પ્રાતઃસ્મરણીય જૈનાચાર્ય ન્યાયાબેનિધિ ૧૦૦૮
એક શરમની વાત છે. પશ્ચિમમાં કઈ એ દેશ નથી કે શ્રીમવિજયાનંદસુરીશ્વરજી પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી
જેને સ્વદેશી વસ્તુ વાપરવાને બંધ કરાવવો પડે આપણું મહારાજના પટ્ટધર વર્તમાન આચાર્ય મહારાજ ૧૦૮ શ્રી
એશીયા ખંડને એક દેશને દાખલો લઈએ તે પણ એ દેશથી શ્રીમવિજયવલ્લભસુરી મહારાજજીની આજ્ઞાનુસાર સકળસંધ
આપણને ઘણું શીક્ષણ મળે તેમ છે. જાપાન કે જે આજથી પંજાબ ચોગ્ય ધર્મલાભ સાથે સુચના દેવામાં આવે છે કે –
પચાસ વર્ષ પહેલાં એક સામાન્ય દેશ હતું તે આજે સામ્રાઆજકાલ પ્રાય: કુલ હિન્દુસ્તાનમાં સ્વદેશીની લહેર ચાલી રહી છે તે આપનાથી અજાણી નથી. વર્તમાનપત્ર
જ્યની પંક્તિને એક મોટો દેશ થઈ ગયા છે જેનું ખાસ વિગેરેથી માલુમ થાય છે કે પંજાબ દેશમાં પણ આ લહેર
કારણ એ છે કે ત્યાંના રહેવાસીઓમાં સ્વદેશાભિમાન તથા
સ્વદેશપ્રેમની એટલી મજબુત જડ જામી ગઈ છે કે એક જેરપૂર્વક ચાલી રહી છે તે આશા છે કે આપ શ્રીસ છે અમારા પંજાબમાં આવવાના વખતમાં સં. ૧૯૭૮ માં જે
નાનામાં નાની ચીજથી માંડીને હજારો ટનની આગબોટ ધર્મપ્રેમ જાહેર કર્યો હતો, તેમજ શુધ્ધ પવિત્ર વસ્ત્રોનો
પિતાના દેશમાં તૈયાર કરીને તેને ઉપયોગ કરે છે ત્યાંના ઉપયોગ કર્યો હતો, જેમાં ખાસ કરીને દેવદર્શન, પુજા,
વેપારી પિતાને માલ પિતાની આગબોટ મારફત મંગાવે છે સામાયિક પ્રતિક્રમણ, ધર્મકથન-વ્યાખ્યાન આદિ ધાર્મિક
તેમજ મોકલે છે પિતાના વિમા જાપાનીસ કંપનીઓનેજ પ્રસંગે માં તે શુધ પવિત્ર વસ્ત્ર વગર બીજ એને બીલકુલ
આપે છે તેમજ જ્યાં સુધી જાપાનીસ ચીજ મળી શકે ત્યાં ઉપગ નહિં કરવાને સ્વીકાર કર્યો હતો. આ પ્રકારે બર
સુધી ત્યાંની પ્રજામાં કઈ પણ એ માણસ નથી કે વિદેશી બર પ્રનાલિ ચાલતી હશેજ.
વસ્તુ ખરીદ કરે આ સર્વ વાતે તેમને કેઈએ શીખવી નહોતી અથવા કેઈપણ કારણવશાત કોઈ પ્રકારની શીથીલતા અથવા સભામાં બોલાવીને ભાષણ સંભળાવીને પ્રચાર કાર્ય થઈ ગઈ હોય તે આ સમયે તે સાવધાન થઇ જવાની કરવાની જરૂરીઆત થઈ નહોતી માત્ર દેશાભીમાને અથવા આવશ્યકતા છે. આપ પિતે વસ્તુસ્થિતિને સમજે છે તેટલા સ્વદેશપ્રેમ એ બંને વસ્તુએ આ સર્વ બનાવી આપ્યું છે. માટે અધીક ખુલાસાની જરૂર નથી. જે વસ્તુથી આપણું
x x x વળી આ૫ કહે છે કે આપણા અહોભાગ્ય છે કે ધર્મની, દેશની અથવા સમાજની પાયમાલી હોય તે વસ્તુ
આજે આખા ભારનવર્ષમાં પુજય મહાત્મા ગાંધીજીએ સ્વદેશઉપર મહ કરો તે સંપૂર્ણ રીતે આપણી ભૂલ છે. પ્રેમ અથવા ભાવનાનું એવું તે વાતાવરણ ફેલાવ્યું છે કે
આપ શ્રીસંધને ખુશ થવાનો અવસર છે આપ શ્રીસંધ સ્વદેશીનો પ્રચાર સ્વાભાવિક રીતે થઈ ગયું છે. આવા વાતાપંજાબ નિવાસી અમારા પંજાબના વિહાર વખતે આપણા વરણમાં આપ આપની ફરજ ભુલશે નહિં અથવા એક ધર્મની રક્ષાની ખાતરી આપે સ્વર્ગવાસી ગુરૂદેવના નામનું સાચા હિંદી તરીકે બીજું કંઈ ન બને તે સ્વદેશી વસ્ત્રને
સ્મરણ કરીને આ પવિત્ર રેમશુદ્ધ વસ્ત્ર તેમજ કેસર આદીને તથા જેટલી સ્વદેશી વસ્તુઓ મળે તેટલી વાપરવાનો નિશ્ચય બહિષ્કાર કર્યો હતો, તે વખતે આ૫ શ્રીસંધ પંજાબની 3
કરશે. જૈન સમાજે ભૂતકાળમાં અનેક કાર્યો કરીને પોતાનું
આ નામ સુવિખ્યાત કરેલું છે તે જ વખતે આખો દેશ પરદેશી તેમજ અમારી કેટલાક સાધુ સાધવી યા શ્રાવક શ્રાવકા હાંસી તંત્રથી છુટકારો મેળવવાને માટે જબરજસ્ત જગ મચાવી કરતા હતા પરંતુ કુદરત આપ શ્રી સંધ પંજાબને અનુકૂળ રહ્યા છે એવે વખતે જન કેમે ઉજજવળ ભાગ નથી લીધા થવાથી તે તે પ્રતિકુળ વ્યકિતઓને આપને અનુકુળ હવાને એવું કહેવડાવવાનું ઉચિત નથી. જન કેમ એક વેપારી કેમ સમય આવી ગયે, કેટલાએ જન સાધુ સાનીઓએ વિલાયતી હોવાથી આ કામમાં માટે ભાગ લઈ શકે તેમ છે, અથવા અપવિત્ર અશુદ્ધ વસ્ત્રને ત્યાગ કરીને સ્વદેશી વસ્ત્ર ધારણ
મને વિશ્વાસ છે કે છ બાર મહિનામાં જનને એક બાળક
પણ એ ન હોય કે જેણે વિદેશી કાપડને હંમેશને માટે કરવાની શરૂઆત કરી દીધી છે. આશા છે કે ધીમે ધીમે
બહિષ્કાર ન કર્યો હોય. પુજ્ય મુનિ મહારાજાઓને સ્વદેશી બાકીનાઓ પણ કરવા માંડશે. કેમકે શ્રાવક શ્રાવિકાઓમાં વસ્ત્રો આપવા એ આપને ઉચિત છે તેમજ આપણુ જન આ લહેર ઘણુજ જોરથી ચારે તરફ ચાલી રહી છે, તેમજ મંદીરોમાં પણ સ્વદેશી વરમ વાપરવા ઉચિત છે. x x x x શહેર અમદાવાદ જયાં આપણા જન ભાદીઓની વસ્તી લગભગ હિન્દુસ્તાનમાં દર વર્ષ સીસર કરેડનું વિદેશી કાપડ આવે છે ૩૦ હજારની છે ત્યાં શ્રી જન સ્વદેશી પ્રચારક મંડળની તે દરેક હિન્દુસ્તાનાં ભાઈ સ્વદેશી વસ્ત્ર ધારણ કરવાની સ્થાપના થઈ છે. તા. ૧૧ જુન ૧૯૩૦ ના મુંબઈ સમાચારમાં પ્રતિજ્ઞા સ્વીકારી લે તે આ ૭૦ કરોડ રૂપીયા દેશમાં રહે એક લેખ પ્રકટ થઈ ચુકેલ છે જે તા. ૫-૬-૩૦ અમદાવાદથી તેમજ હજારો ભૂખે મરતાં ભાઈ બહેનની રેજી ચાલુ રહે. લખેલ છે તેમાં જાહેર કરેલું છે કે :“તા. ૨૯-૫-૩૦ અમદાવાદના સમસ્ત જનની એક
અમને આશા છે કે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ (x . c) જાહેર સભા શ્રી જૈન સ્વદેશી પ્રચારક મંડળની તરફથી વીશા
ના ઉદાર વિચારેની સાથે આ૫ શ્રીસંધ પંજાબ સહમત શ્રીમાળીની વાડી (બીલ્ડીંગમાં) જનોમાં સ્વદેશી વસ્ત્રોના પ્રચારના અને
થઈને પિતાની ફરજનું અવસ્ય પાલન કરશે. નિમીત્ત બેલાવાઈ હતી જેમાં આમંત્રણ પત્રિકાને માન દઈને . મોટા મોટા સાહુકારે પ્રતિષ્ઠિત આગેવાનો મશહુર વેપારીઓ
દઃ મુનિ ચરણવિજયને ધર્મલાભ પુજ્યવાદ આચાર્ય વિગેરે પાંચ હજાર જન ભાઈઓએ હાજરી આપી હતી. એની આજ્ઞાનુસાર આ સુચના આપવામાં આવી છે. સભાના પ્રમુખ અખીલ હિંદુસ્તાનના જનની શેઠ આણંદજી
વલભવિજયજીના ધમ લાભ ઉપરની સૂચના બરાબર કલ્યાણજીની સંસ્થાના પ્રમુખ જન સરદાર શેઠ લાલભાઈ ધ્યાનમાં લેવા ગ્ય છે. દલ' તભાઈના સુપુત્રરત્ન શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હતા.
સંવત ૧૯૮૬ ના અશાડ વદી ૫, તા. ૧૬-૬-૩૦.
અરણ કરીને અપાર આપે સ્વ ધાર વખતે આપણા