________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સેમવાર તા. ૧૪-૭-૩૦
અધિકાર પત્ર આ અહિંસા
- શેઠશ્રી પિતાની ઍલ્ડમેન જન સેસાયટીને રાજકારણ પ્રખરવકતા મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી, સાથે છુટા છેડા હોવાની વાત કરે છે પણ આણંદ લગી દેડી જઈ અપાએલ જામ સાહેબને માનપત્રો અને મુંબઈમાં
દેશને ગુલામીની સાંકળમાંથી છોડાવવા માટે જે ધર્મયુદ્ધ ધ્રાંગધ્રા નરેશના કરેલ સકારે જોયા પછી એના છુટા છેડા
થઈ રહ્યું છે એમાં તમારી જાતને ભેગ આપવાને તૈયાર કેવા છે તે સમાજ સમજી ગયો છે પિતાનું જરા ફાવતું કરી
થયા છે, એ બદલ અંતઃકરણથી તમને ધર્મ લાભ આશીવાઁદ છે. લેવા ખાતર માનવતાના શેષક નરેશને આ વર્ગનું ધર્મ,
જે માણસના પેટમાં અને ભારતનું છે. શરીરમાં કારણ પંપાળે છે અને રાજકારણથી છુટી જવા તરફડીયા
વહેતું હી ભારતનું છે હાથ, પગની શકિતઓ ભારતની છે
એ માણસ આ ધર્મયુદ્ધમાં ચુપચાપ બેસી રહે એના જેવા મારે છે સાચી વાત તો એ છે આ છુટા છેડાની વાત ને દેશદ્રોહી કે કર્તવ્યદ્રોહી બીજે કઈ ન ગણાય કરે તે કંઈ કરવું પડે અને ધાંધલ સીવાય કંઈજ ન કરવું આજે દેશના માટે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી એ એને નિર્ણય છે.
છે કે પ્રત્યેક વ્યકિતએ પિતાને ફાળો આપવો જ રહ્યા. હું એ પિતાના પક્ષના સેહ પ્રતિનીધીઓની સંખ્યામાં શેઠથી
જાણીને એટલે દૂર બેઠે પણ હર્ષિત થાઉં છું કે ખરેખર ફુલાતા જણાય છે. સુરત સમેલનમાં હજારે માણસ મળ્યાની
ગુજરાતે ભારતવર્ષમાં સૌથી અગ્ર સ્થાન આ યુદ્ધમાં પ્રાપ્ત વાત થઈ હતી છતાં પ્રતિનીધી છસહજ છે અને એમાં દિક્ષા
કર્યું છે. તેમાં પણ એ જાણીને વધુ આનંદ થાય છે કે ફડે ઉપર જીવનારાઓ, અડદીયા, મેતીચુર અને શીરા માટે
આ પણ જૈન ભાઈઓ કે જેઓ હંમેશા રષ્ટ્રીય પ્રવૃત્તિથી શ્રાવક થએલાઓની સંખ્યા બાદબાકીમાં જાય તે બાકી કેટલા રહે તે વાત અંધારામાં છે શ્રી રામવિજયજીને આધુનિક
તેમજ રાજ પ્રકરણીય પ્રવૃત્તિથી દુર રહ્યા છે માત્ર પિતાનો
સ્વાર્થ સાધવામાં જ મશગુલતા બતાવી છે તેઓ પણ આ પશ્ચાત્ય કેળવણી ઝેર જેવી લાગે છે તેથી એ સામે વિરોધ છે
પ્રસંગે આગળ આવ્યા છે. આ પ્રવૃત્તિમાં જન સ્વયંસેવક એ આ ઇન્ટરવ્યુને શરમી સૂર છે પણ એને બદલે અમૃત
મંડળે જે કાર્ય કર્યું છે તે જાણી બહુ આનંદ થાય છે. સમાન રાષ્ટ્ર હિતકારી કેળવણીની કઈ અને કયારે પેજના
યારા દેશના માટે જે ભોગ આપે છે તે બદલ અનેક થઈ છે તે વાત ઇરાદાપૂર્વક છુપાવાય છેમાત્ર અધિકાર કે લાયકાતના વિચાર વગર વેષધારીઓના વાડામાં ભરી દેવા
ધન્યવાદ છે હું દરેક ભાઈઓને સ્વાર્થને કેરે મુકી થામ માટે ઉઠાવગીરી કરવી એજ જે રાષ્ટ્રિય કેળવણી હોય તે
કરીને આ અહિંસાત્મક પવિત્ર લડતમાં ઉતરી પડવાને ભારે
મુકીને અનુરોધ કરૂં છું. સમાજના એને નવ ગજના નમસ્કાર છે.
શીવપુરી (વાલી બર)
વિદ્યાવિજય. - મુનિઓ માટે નિકળતા વધેડા ત્યાગ અને ત્યાગીઓની પુજા ખાતર નિકળે છે એ આ ઇન્ટરવ્યુની તતુડીને બે ઇતિહાસ તત્વ મહોદધિ જૈનાચાર્ય અવાજ છે પણ ભરૂચમાં આવનાર મુનિઓને સુરત કે ખંભાતીઓ સામૈયું કરે, ધરોલ, મેરબી, રાજકેટ કે વઢ
( શ્રી વિજયેન્દ્ર સુરીશ્વરજી, વાણુમાં પધારનાર સોસાયટીના “ અધિ દેવ ”ને જામનગરી
સી. એમ. . આઈ, પી. સ્વાગત થાય એમાં સ્થાનિક સંધ કહેવાતા ત્યાગ અને ઠગારા
આજના દેશના કાર્યમાં જે સહાનુભૂતિ નહીં બતાવે ત્યાગી ઓ તરફ કેટલે સદભાવ ધરાવે છે તે ની પ્રતિતિ તેણે સમજી લેવાનું છે કે તે દેશને કલંકરૂપ છે અને તેમને મળી આવે છે.
જન્મ વ્યર્થ છે. મને જણાવતાં સંતોષ થાય છે કે મુંબઈના સુધારકે, વિચાર અને બુદ્ધિ પ્રધાન વર્ગ દેવદ્રવ્યને વેપારીઓએ ચાલુ લડતમાં રંગ રાખે છે. સ્વયંસેવક મંડળ પચાવી પાડવા ધમપછાડા કરે છે એ પણ ઇન્ટરવ્યુને એક જે આત્મભેગ આપી રહ્યું છે તે ઘણી આનંદની વાત છે. એક અળખામણો સૂર છે. નેર, કેન્સરન્સ વખતે અગાસીના બધા લોકો એક થઈ ઐકય સાચવશે તે દેશની મુકિત જલદી
થરી. કુદરતની દ્રષ્ટિ પ્રભુજીના મુકટની છેલ્લી બેલી સીવાય પ્રથમના ચઢાવાન
આ પણ ઉપ૨ છે. સેવા કરે. કુલ
જરૂર મળશેજ. દવ્ય કોન્ફરન્સને તેડી નાંખવામાં વાપરી નાંખવાના ઉપદેશની
ઇન્દ્રવિજય, તાજી જ વાત શેઠશ્રીની નબળી સ્મરણ શકિતમાંથી સરી ગઈ જણાય છે અને આ સોસાયટીના ધુરંધરોની દેખરેખ નિચે ચઢેલ આ ઇન્ટરવ્યુમાં ઈરાદાપૂર્વકનું અસત્ય છે, પ્રલા૫ છે. ચાલતા મંદીરે એની માલીકીનું દ્રવ્ય આજે જે વ્યવરથી માણસે પોતે જે માનવું તે કહેતાં ડરવું ન જોઈએ, યુવાનધરાવે છે તે સંબંધી વઢવાણુ વગેરેથી બહાર પડેલ પેકાર મતને, સુધારાને, સુધારકોને, વિવેકી વિચારને, સત શાસ્ત્રોનો, જોયા પછી આ વર્ગ દેવદ્રવ્ય કે સંરક્ષક છે તે વાત હવે રાષ્ટ્રને અને છેવટે ધર્મને આ વર્ગ વિરોધી છે અને તે પડદા પાછળ રહી નથી એટલે સમાજને છેતરવાને સમય કબુલવામાંજ એમની શોભા છે. જીજ્ઞા બચાવનામામાં ધર્મ, જતો રહ્યો છે. શેઠશ્રીએ ઇન્ટરવ્યુમાં એક વાત પ્રકટ કરી શાસન, સત શા, પૂર્વાચા, રાષ્ટ્રિય પવિત્ર પ્રવૃત્તિ કે છે કે અમારે વર્ગ ધર્મ માટે પ્રાણુ પટકવા તૈયાર છે. આ મહાત્માજીને હથિયાર તરીકે વાપરવામાં કે તે તરફ સદ્દભાવ સાંભળી પેટ પકડી હસવું આવ્યા વગર રહેતું નથી જુનેરમાં છે તે ઢોંગ કરવામાં કશેયે સાર નથી ધૂર્તતા, પ્રપંચ કરયુગ અને છત્તયુગના યુગAષ્ઠાઓએ જે કર્યું* હાથ અને પગ અને ઢાંગને ન સમજવાના દિવસે જ્યારનાએ વહી ગયા છે. સુધ્ધાં બતાવ્યાં અને પછી મહિનાઓ લગી અસત્ય પ્રચારમાં જે સાચેજ હદય પલટો કરે હેાય તે પ્રપંચ અને પાખંડ જીભ અને કલમને ચલાવી અને જેને બચાવવા જીત્તેરથી તછ અહિંસા, સત્ય, ન્યાય અને ધર્મને પવિત્ર પંથે ૫ડવું. મુંબઈ આવ્યા એવાં જુઠ્ઠાણું ચલાવ્યાં. આ બહાદુરી પ્રાણુ આમ થશે તે પ્રપંચની, ગ્લીસહસ્તપત્રોની, પામરપત્ર તે નહિ જ પટકે, બાંકી ગુસ્સામાં માથાં પટકે તે રામ ચલાવવાની અને ઈન્ટરવ્યુ આપવાની કે એવા કષાયની જાણે.” હકીકતમાં શેઠશ્રી નેમચંદભાઈ નાથાલાલને નામે જરાએ જરૂર નહિં પડે. મહાવીર દેવ સહુને બુદ્ધિ આપે.
બેંગલર.