SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા, રાષ્ટ્રિય ધર્માંમાં જેનાના ફાળા. રાષ્ટ્રિય મહાસભાએ આજના યુગાવતાર પુણ્યલાક મહાત્મા ગાંધીજીની સરમુખત્યારી નિચે શરૂ કરેલ ધ યુદ્ધને લગભગ આજે ચાર માસ થાય છે પ્રએ અને સરકારે પણ નહિ કલખ્યુ` હેાય તેટલી દે દેશની કુચ આગળ વધી છે. આજે સામાજીક આર્થિક રાજકિય અને ધા`િક, ઝધડાએ લગભગ શમી ગયા છે. આબાલ, વૃદ્ધ, સ્ત્રી, ખાળકા સહુ જ્યાં જુઓ ત્યાં આઝાદીના માર્ગે આગળ ધપે છે. ભગવાન શ્રો મહાવીર દેવ અને બુદ્ધના મહાબીનિષ્ક્રમણ પછી પચીસા વર્ષો વિત્યા બાદ કરી કત્તવ્યતા, આત્મશુદ્ધિ, યાંગ, સયમ, શાન્તિ, અહિંસા અને તપના યુગ કરી એકવાર બેઠા છે. સાચેજ આ યુગમાં જન્મ લેનાર મનુષ્ય બુડભાગી માણસ છે. શાસ્ત્રામાં અને ધર્મપ્રથામાં જે આદર્શોં સાંભળ્યાં હતાં, સેવ્યા હતાં, જે મનેરથા રચ્યાં હતાં. જે સ્વપ્નાએ કલ્યાં હતાં તેને સિદ્ધ કરવાના સુરમ્ય અને સુંદર સમય આવી લાગ્યા છે. અહિંસા અને શાંન્તિના અધિદેવ સત્ય અને નિતીના યુગા મહાત્મા ગાંધીજીએ આજે દિશાઓ ખુલ્લી કરી છે. આંખ ઉધાડી છે. આવા વિકાસના અનુપમ યુગમાં પાછળ રહી જાય તે દયા, શાન્તિ, સત્ય અને જૈનત્વ લાજે, અમને આશા અને શ્રદ્ધા છે કે આઝાદીના આ ધર્મયુદ્ધમાં જૈને હિન્દુસ્થાનની સત્ર પ્રજાની અડે।અડ ઊભા રહી પોતાના ફાળા નોંધાવશે. આજે સે કડી સેવાભાવી જેત નવ યુવાનેા જેલના સળીયા પાછળ પુરાયા છે. જૈન શ્વેતાંબર મહાસભા (કાન્ફરન્સ) એ પણ વિદેશી વસ્ત્ર બંદુિષ્કાર અને સ્વદેશી પ્રચાતું સ્તુત્ય કામ ઉપાડી લીધું છે. એણે મુબઇ મુકામે યેાજેલી ગઇ તા॰ ૨૬-૬-૩૦ અને ૪-૭-૩૦ ની સભામાં અને તા॰ ૪–૭–૩૦ ની સ્રીઓની સભામાં જે સુંદર જવાબ મળ્યા છે; જે હજારોની હાજરી જોવાઇ છે તે જોયા પછી કાઇ પણ જન મગરૂર થયા વિના નહિં રહે. જૈન શ્વેતાંબર મહાસભાની અખીલ ભારતવ માં તમામ શ્વેતાંબર જને પર જે લાગવગ, પ્રભાવ, કાછુ અને અસર છે તેનું પરિણામ સ્વદેશી પ્રચારમાં સુંદર આવશે એમાં શક નથી. કલકત્તાના ભાજીશ્રી પદ્મરાજ જનીના સેાળ વર્ષની કન્યા કુમારી ઇંદુમતિ જેલના સળીયા પાછળ પુરાયા પછી જૈનત્વ આર ઉજજવળ બન્યુ છે. સા, ગુલાબહેન મકનજી મહેતા, સા. મેાંઘી મ્હેન સા. મીઠીબહેન જીવરાજ,માતા, કુમારી મૃદુલાબહેન અંબાલાલ વિગેરે મુંબઇ, અમદાવાદ અને ખીન્ન સ્થળેાની સન્નારીચાને પણુ રાષ્ટ્ર સેવામાં જે સુદર ફાળા નાંધાયે છે તે જૈનત્વને દીપાવનાર છે; પણ જૈનત્વના ભૂતકાળ તે એથીએ અનુપમ અને ઉજ્જવળ છે એમાંથી એને પ્રણ અને પ્રેરણા મળે છે. જેનાને સામાજીક, રાજકીય અને ધાર્મિક પ્રભાવ અભિન્ન છે. પરસ્પર અવિજ્ઞકર છે; અને તેથીજ તૈનાના ઝળકાટ ઇતિહાસમાં અાખે છે. શસ્ત્રો સજતા જૈન યુદ્ધમાં હુકારતા ગાજતા અને ગર્વથી ઉજળતે જૈન બીજી ડીએ સામાયિક અને પૌષધમાં પરમઃ સમતા અને શાન્તિને સાધક સામવાર તા૦ ૭-૭-૩૦ જોવાય છે; અને એજ જૈન ત્રીજી ઘડીએ વ્યાયામ અને મલ્લાના અખાડામાં, ધરણી ધ્રુજાવતા જોવાય છે અને એમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કાર્યોંમાં પ્રવૃત્તિમાં મેખરે ઉભા જોવાય છે એ જતાના પૂર્વજોને પ્રભાવક અને પ્રેત્સાહક ઇતિહાસ છે. એ અદ્ભૂતપૂર્વ ઇતિહાસના વારસદાર આજને જૈન જગતે ન અનુભવેલ, ન જોએલ, ન કપેલ ધમ યુદ્ધમાં પળતાએ વિલંબ કર્યાં ત્રના ઝુકાવી દે એમાં અા શું છે? પણુ આજે તે ભૂતકાળના ગારવ, ખ્યાતિ અને નામનાતે એવડાવવાના સમય આવી પહોંચ્યો છે. જેને જીવનના દરેક ક્ષેત્રમાં પહેલાંની જેમ આજે પણ આગેવાન છે, ધ યુદ્ધને ખાવી દેવાં આઝાદીના અભીલાષને કચડી નાંખવા હિંદની તાકરશાહીએ શરૂ કરેલ દમનનિતીના વિરોધમાં આજના જેનુ પેાતાને સર્વ સરકારી સહકાર ખેંચી લેવા સ્વત ંત્ર છે, આજે એ તત્રને મદદ કરતી એક એક ખા૪ પળને પણ વિલબ કર્યા વિના અટકાવવાની અધિનતા ધરાવે છે. વ્યાપારી જૈન ખાદીને તે સ્વદેશીને વ્યાપાર કરે એન્કા, વિમા, વડાણવટા અને એમ દરેક વ્યાપારી ક્ષેત્રમાં સરકારને મળતી સ્હાય અટકાવે, ખિતાબધારી- જૈન ખિતાબને પાપ છેડે, ખેડૂત જૈન, પાશેર માલ પણ ઇંગ્લંડ ન મોકલાવે, ન એને ખરીદે. કાલેયન જૈન કમતાકાતના એ કારખાના ત્યાગ કરે અને દરેકે દરેક જૈન પુરૂષ સ્ત્રી કે બાળક પર દેશી વસ્ત્રને પાપ માને, હરામ · સમજે." અને ઝેરી સાપ સમજી છેડે. બ્રિટિશ માલને સડેલે કેહવાયો મેલ માની ત્યજે આટલુ જે ન કરે તે જૈતતા નથીજ પણ આય હિંદી પણ નથી. અમારી ઉમેદ અને વિશ્વામ છે કે કુમારી ઈંદુમતિ અને સેંકડા નો નવયુવાનને સાચે ત્યાગ દેશની આઝાદીને અપનાવ્યા વિના નહિં રહે મહાત્માજીના જોયા પછી એની કુરબાની નિરખ્યા પછી કા પણ જન આજે પ્રકાશથી અંજાતા, અકળાતા, મુંઝાતા અને ભાન ભુલતા કાઇ શાસ્ત્રપુર ધરા ધર્મ ધુરંધરા” અને કહેવાતા શાસનના સડેલા થાંભલાઓના વાણીછળ ભ્રામક ખ્યાલ અને એના પ્રચાને નવ ગજના નમસ્કાર કરે અને એના પાપનુ પરીણામ વિશ્વાસ મુકે તે જંગે આઝાદીમાં ઝુકાવે. ભાગવવા માટે એને છુટા છેડે ઇતિહાસના નિણ્ય પર માતી શ્રી મુંબઇ જૈન સ્વયં સેવક મંડળ ઉપર આવેલ પત્ર. -:::S જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના ચાલુ લડતના અંગે ઉદ્ગારા “ જે જે ભાગ્યવાને પાતાને ધમ સમજીને અહિંસા મય શ્રી મહાવીર દેવના ધર્મની જાહોજલાલી કરવા ચાલુ લડતમાં ગયા છે, અને પ્રેમથી, શાન્તિથી, ધીરજથી કા સહન કરી મારની પ્રસાદી ચાખી દેશની આઝાદીને વસ્ત જેલમાં ગયા છે તેઓએ આ અસાર સંસારમાં પોતનુ નામ અમર કરી દીધુ' છે. જેલમાં ગમ્મેલ ભાગ્યવાનને, વીર યુવકાને અને દેશની ઉન્નતીમાં જોડાનાર પુણ્યવાને ભરીભરી ધન્યવાદ સાથે ધમ લાભાશીર્વાદ છે. “ જૈન સ્વયં સેવક મંડળ મુંબઇ, આ લડતમાં જે કાળા આપી રહ્યું છે. દેશ અને ધર્મની જે સેવા બજાવી રહ્યું છે એ. જોઇને કહેવુ પડે છે કે માળે, સમય, ધમ બરાબર આળખ્યા છે. એટલું જ નાહ, પરંતુ જીવનની નસેનસમાં ઉતાર્યો છે. મગજને કાબુ ન ગુમાવતાં. સંયમ ન છેડતા નીરપણે પરમાત્માનું પવિત્ર નામ સ્મરણ કરતાં દેશની સેવામાં પ્રત્યેક સમયે તૈયાર રહેજો. પતિત થયા તે દુનીયામાં ઉભા રહેવાનુ સ્થાન નહિ મળે. . વલ્લભવિય ".. પુના
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy