________________
રાષ્ટ્રિય ધર્મોંમાં જૈનોના ફાળે યુવાન નવષ્ટિના સરજનહાર છે.
મુંબઈ જેન યુવક સંઘ
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ ૩. અફ ૨૮ મા.
સવત ૧૯૮૬ ના અષાડ સુદી ૧૨.
તા૦ ૭–૭–૩૦
મહાત્માજી “સત શિરામણી” કહી શકાય ખરા ! ?
વીરશાસન અંતરના ઉભરા ઠાલવી રાષ્ટ્ર-યજ્ઞમાં પેાતાના ફાળા [] આપે છે,
પૃથ્વીની સપાટી પર એવા અનેક મનુષ્યે વસતા હશે કે જેઓને કાઇ પણ મહાન વ્યક્તિને ઉતારી પાડવાનુ અને કાઇ પણ આદશ કા સામે ગંદુ પાણી ઉડાડવાની સ્વભાવિક રીતેજ બુરી આદત પડી હોય. પરંતુ તેમના એ ગદા પ્રચાર' કાર્યોથી દુનિયાના દેવાંશી પુરૂષોને કે તેમના કા'ને કંઇજ નુકશાન નથી પહોંચતું. ઊલટુ એથી તે પોતેજ સારીએ દુનિયાની દ્રષ્ટિએ હાંસીને પાત્ર બની બેસે છે,
જૈન સમાજમાં પણ આવા મુઠીભર (?) મહાશયે પોતાની હયાતી ભોગવી રહ્યા છે. અને કાઇ પણુ ઉચ્ચ ગણાતી વ્યક્તિને નીચે કેમ પાડવી એજ તેમના જીવનભરના અજબ સિદ્ધાંત હાય છે. વાંચક અમદાવાથી પ્રસિદ્ધ થતું. વીરશાસન ં પત્રતા તા ૨૧મી જુનને અંક જો ! અને લખનારની તુચ્છ મને દશા માપ !
Reg No. B. 2016.
પત્રિકા.
{
છુટક નકલ : ના આના.
લેખક મહાશય, એમ તેા માની લેવાની ભૂલ નજ કરે કે “સંત શિરેમણી ” શબ્દ પરમાત્માના ઘેરથી કાઇ પણ વ્યકતીએ રીઝવા કરાવ્યા હોય. મનુષ્ય જેમ જેમ ઉચ્ચ શ્રેણીએ ચડતા જાય, હૃદય શુધ્ધ અને પવિત્ર ખતે, નિસ્વા પ્રેમ આવી વસે, એકની નહિં પરંતુ અનેકની દાઝ જેના
દિલમાં ડ ંખે ત્યારે તેની એ ઉચ્ચ ભાવના અંધકારમાં નજ રહે! જગતના મહાન પુરૂષોને દુનીયા પિછાની શકે છે-જનતા તેના ઉચ્ચ કાર્યો નિહાળી શકે છે. જગતના મહાન પુરૂષોને માન-પાન આપોઆપ મળી આવે છે. પુજ્ય ગાંધીજીને પણ પેાતાની માન-પ્રતિષ્ઠા વધારવા માટે પોતાના અધ ભકતે તે ઉશ્કેરવા નથી પડતા. અને એવા અધ ભકતાને સ્થાન પણ નથીજ ! એ દાંબીકતાના ડેળ કે મુર્ખતા ત્યાં ન નભે, જ્યારે સારા દેશની સમક્ષ-દેશના યુવાનેાની સમક્ષ ભારતની આઝાદીને પ્રશ્ન આવી ઉભા છે. દેશભરના યુવાનાએ સળગતા પ્રશ્નાને ઉકેલ લાવવા ગાંધીજીની
સરદારી નીચે એકત્ર થાય છે, હુન્દરા ખો લાખા દેશ આ જેલમાં ભેગવવા પડતા અસહ્ય દુ:ખાતે સુખ માની જેલ મહેલની મઝા લુટી રહ્યા છે, કુલ શય્યામાં પોઢતા લક્ષ્મીપુત્રા જ્યારે બંદુકની ગોળી અને લાઠીપ્રહારને કુલ માની વધાવી ભારતની આઝાદીના ઇતિહાસમાં તાંત્રા નામ સુવર્ણાક્ષરે લખાવી રહ્યા છે, ત્યારે ભારતમાતાના એવા કયેા કપુત સંતાન હશે કે જે ભારતનાં ઉજવળ પતિહાસમાં પતાનું નામ કુલાંગાર તરીકે કાળી શાહીથી લખાવશે?
પૂજ્ય ગાંધીજીöાપુ કે જેમના દુબળા શરીરને નિરખવા દેશના એક છેડાથી બીજા છેડા લગી તેમના પગલે પગલે અસંખ્ય માનવ મેદની ઉભરાય છે, જેમના દૈવાંશી પ્રભાવને લઈને આજે એજ મહાત્માના નામપર. પરદેશમાં પણ અભિમાન લેવાય છે, તેત્રીસ કાટી દીનબંધુઓની દાઝ જેમના શરીરની નસેનસમાં વહી રહી છે, જેમણે પોતાનુ ધ યુધ્ધ કહેવામાં આવે તે પણ વીરશાસનના પક્ષપાતી આખુંમે જીવન રાષ્ટ્રને ચણે ધર્યું છે અને સાથે સાથે દેશ-વલણમાં ખેંચાયેલા લેખક મહાશયને ઠીક નથી લાગતું.
હિંસાત્મક પ્રવૃત્તિ સામે મડાએલ અહિંસાત્મક યુધ્ધને
જ્યારે આખાએ દેશના યુવાને ગુલામીરાજ્યતંત્રને નીચે
ભરના યુવાનામાં જાગૃતીના પુર આણી દેશદાઝ હૈડે વસાવી છે, સત્ય અને અહિંસા જેમણે પરમ ધમ તરીકે. સ્વીકાર્યાં છે.” મારવાના નહિં પરંતુ મરવાતા જેમણે દેશને અણુમુલે પાછુ દાતી-રીખાતી ગરીબ હિન્દી પ્રજાના છુટાપણાની ખાતર પઢાવ્યા છે. અને ભારતની આઝાદીની ખાતર જેમણે બળવાન પાતાના યકીંચીત ફાળા સમર્પણ કરી રહ્યા છે ત્યારે આવાં સરકાર સામે પણ અહિંસાત્મક રીતે, સામને કરવા પ્રજાને નિર્જીવ પ્રશ્નના ચર્ચવા તે કેટલું શાભાસ્પદ કે - બહાદુરીભયું" મયદાને જંગમાં ઉતારી છે, તેવા નરમણી, ભારત રત્ન, સ છે. તે તે લખનાર પોતેજ સમજી લે. શ્રેષ્ટ, વજંદનીય પુરૂષ મહાત્માજીને જૈન સમાજના અગ્રગણ્ય લેખક મીશ્રદ સેાલીસીટર “સંત શિરોમણી” લખે તે અમારા જૈન સમાજના જાણીતા પત્ર વીરશાસનને આંખમાં કણાની માફક ખુ'ચી રહ્યું છે. વાંચક જોઇ લે અમારા આ વીરશા સનના લેખકની હલકી મનેાદશા-અને તુચ્છ વેવલાપણું', અને આ તેમના રાયજ્ઞમાં કળા દેશદ્રોહીને આથી ખીજો કમે પુરાવા હોઇ શકે?
વમાન પરિસ્થીતીમાં પેાતાની ભાગીદારી નોંધાવી શકવા જેટલી ઉદારતા ન હોય તે ભલે એ (!) કૃપણતા તેમને મુબારક, હા । . પરંતુ આવા ખીનઉપયોગી પ્રશ્ને માટે કાલમા ભરી ઉહાપોહ કરી મુખાઇનુ પ્રદર્શન ગોઠવવુ તેના કરતાં તે ઘર ખુણે મુંગા બેસવું તેજ વધુ શ્રેયષ્કર છે.
રાષ્ટ્ર પ્રેમી જૈન યુવક