________________
સામવાર તા૦ ૨૦–૧–૩૦.
મુખઇ જન ચુવક સંઘ પત્રિકા
આમવના નથી રહ્યા, ધનિકા દ્રવ્યના ખળથી એમને પોતાના બનાવી રહ્યા છે. ખેલી 'ના રિવાજે નિવૃત્તિના ધામમાં પ્રવૃત્તિ સિદ્ધશિક્ષાપર સાથે વિરાજતાં એવા શ્રી. આદિશ્વરજી ને શ્રી. વધારી મૂકી છે, સ્થિતિ એટલે સુધી આવી પહોંચી છે કે વીરપ્રભુ પાયની પર સાથે એસવાના હક્ક માટે માનવીકૃત હાય ! આપણા જેવા ઉપાસકાનું આ કરતાં અન્ય કયા પ્રકારની કાર્ટોમાં લૐ છે આના કરતાં હસવા લાયક બીજી કઈ ચીજ
મૂખાંÉનું પ્રદર્શન હે.ય ! દેવદ્રવ્યને હાથ પણ ન અડકાડી શકાય
એવું વદનારા આપણે દિન ઉગ્યે સાંભળીએ છીએ કે ‘આપણી ધર્માદા મિલ્કત ખવાતી ય છે, એના ટ્રસ્ટના ઠેકાણા નથી, હિસાબમાં પાલ' તેા પાર વિનાની છે. વ્યાખ્યાનકાળે માટેથી જી' પાકારનાર શેઠીઆઓને ત્યાં એ મુડી ચવા રહી છે એના સંરક્ષણમાં આમવર્ગના નથી તે। અવાજ કે નથી તે એવી સુંદર પ્રકારની વ્યવસ્થિત પદ્ધહિત, મુડીના માટે કાયલા હોય છે. કેટલાકને તે એવી લગની લાગી રહી ભાગ કર્યાં તો સરકારની લાનમાં, કે ભીંતચુનાની દિવાલામાં હોય છે કે ગાંઠના રોટલા ખાઇ, ટીપે કરી યેનકેન પ્રકારેણ વાિના ઘરમાંથી દ્રવ્ય એકઠુ કરી, વર્ષો સુધી ચાલે તેવા વીરશાશન ’નું
ટાણું.
શિને તેડી પાડી તેને સ્થાને નવેસરથી પત્થર ઉભા કરવામાં એને આત્મા મીંચીને વ્યય કરી દે છે. ચાંલ્લા કરનારા ભૂખે ભલે મરે પણ કડીયા—સુથારના ઘરમાં તે રાજી થવીજ જોઇએ, વળી નવી કૃતિમાં શિલ્પને આપણા અચલ અભરાઈએ ચઢાવી, ચાલુ જમાનાની કઢંગી રચનાના એવે તેા સભાર ભરવામાં આવે છે કે વિચારક તે આધુનિક નાનુ કળાવિહીન જીવન' આળેખવાની જરૂર પડે.
જાન્તર મુકામે મળનારા અધિવેશનના પ્રમુખ મહાશય રાવ સાહેબ શેઠ રવજી સેજપાલે અમુક શરતેાએ પ્રમુખપદ સ્વીકારવા કબુલ કર્યું છે એવી જે ખબર અમુક વ માનપત્ર મારફતે ફેલાવવામાં આવી છે તેમાં કષ્ટ સત્ય નથી.
આવી કબુલાત પ્રમુખશ્રી તરી માંગવામાં આવી નથી અને તે આપવામાં આવી નથી.
તાજા લે।હીને એ મુદ્રાલેખ હવા ધરે કે‘ખેલવું થાડું છતાં જેટલુ ખેલવુ તેટલુ' કરી બનાવવુ, --રા. રવજીભાઇ સોજપાળ આ સબધી કાંઈ ખુલાસા કરશે કે ? દેશમાં જે હિલચાલ ચાલી રહી છે, પરદેશમાં યુયકા જે કાય કરી રહ્યા છે અને છેલ્લા દશકામાં મહાત્મા ગાંધીજીની ચળવનથી જે જબરૂ પરિવર્તન થઇ રહ્યું છે એ સ` જેની નજર સામે પૂર્ણ સ્વરૂપમાં દેખા દે છે ત્યાં જૈન યુવક લમણે હાથ દઈ, અવનત મસ્તકે નજ એસી શકે. ગમે તેવી શુસુપ્ત દશામાંથી પણ એની ચેતનતાની જવાળા ભભુકી ઉઠેજ; એના અંતરમાં સુધારણાના પ્રબળ મેળ ચડવાં માંડૅ કિવા વિપ્લ વના પ્રચંડ ફ્રાન ઉદ્ભવે, એમ થવુજ જોઇએ. એ નિશાતીજ ચેતનતાની પ્રતિતિ સુચવે છે, જડમાં એવુ લક્ષણ નજ હેય.
યુવા, ધાર્મિ ક વિભાગમાં દેવાલય ને દેવદ્રવ્ય સબંધી વાત વિચારી, એ સબંધમાં આપણે ઉચિત નિશ્ચય કરવાના છે. એકત્રિત દેવદ્રવ્ય ધટતે સ્થળે છાઁદ્વારમાં વપરાય તે ખવાઇ ન જાય એવી વ્યવસ્થા ધડવાની છે. સમય જોતાં હવે એ ક્ષેત્રમાં ધનના ટેકરા ન થાય અને દ્રવ્યના અભાવે અન્ય ક્ષેત્રે સુકાઇ ન જાય એટલા સારૂં, તેમજ જ્યાં ત્યાં સાધારણુ ખાતામાં પડેલા ખાડા પુરવા સારૂ પણ વિચારવાનુ છે. દેવભંડારને સ્થાને સાધારણ ભંડાર રાખવાની યેાજના પર વિચાર કરવાના છે. અત્યારના સાધને અને પ્રાપ્ત થયેલ સામગ્રીના લાભ લઇ, આખાયે હિન્દુસ્થાનમાં એકાદી મધ્ય
જેમ ભૂખ્યાને ખારાકની તમન્ના જાગે તેમ જેમના આંતરવિત સંસ્થા કે સમિતિ નિયત કરવાની છે કે જેના કુશહેઠળ ગામેગામનુ દ્રવ્ય સરક્ષિત રહે. જૈન બેંકની સ્થાપના દ્વારા એને લાભ જૈનને મળે અને વેરલાન જેવામાં રોકાઇ એ પૈસાદ્રારા જે આરભ સમાર ંભના અધમ કાર્યો થાય છે એ અટક. તેવીજ રીતે દેખરેખનું કાર્ય નિયમપુર:સર ચાલુ થાય કે જેથી વહીવટ ચોખા રહે અને વારે કવારે થતા ઝગડા અટકી જાય. આપણાજ સંધના યંત્ર મારફતે વાંધા પડતી બાબતે; ને તાડ લાવી શકાય એટલે પ્રભુના નામે તેમના ટ્રસ્ટીઓને કેસ લડવા ન પડે તે દ્રવ્ય બરબાદ કરવાની જંજાળમાંથી તેઓ છુટે. (અપૂર્ણ) લં. સુમ
અર્જુન શ વલેવાઇ રહ્યા છે તેમતે કને કંઇ કારૂપ ખારાક જોઇએ. યુવક સમેલન એવાઓને ખારાક પુરો પાડવાનું સાધન બની શકે, પણ એને એવે ખારાક તૈયાર કરવા જોઇએ કે જે ન તો અજીણુ પેદા કરે અને ન તો ઉન્માદ પ્રગટાવે. દેવાલયેાની રચના અને વ્યવસ્થાને લગતા પુજનની રીતિએ અને વર્તમાન ચિત્રકળાની ત્રુટિયાને લગતા ઘણા પ્રશ્નના ચક્ષુ સામે ડાકિયા કરી રહ્યાં છે. દેવદ્રશ્યની વિપુળતાથી આજે ચિંતામણીજીની ભીંતાએ ચાંદી ચડે છે જ્યારે એના અભાવે મેવાડના ભૂમિમાં કેટલુયે ઐતિહાસિક પુરાવામાં કામ આવે તેવુ શિલ્પકામ શાણુ વિશીષ્ણુ થઇ રહ્યું છે! પ્રભુ આજે
આગામી સ ંમેલન,
યુવકનુ સંમેલન એટલે જેના રૂંવાડે રૂંવાડે નવી નવી ઉમિ', ભાવનાઓ, સંકલ્પનાઓ, વિચારણાઓ અને કાવાહીના અવ ભાવે રમી રહ્યાં હેાય, અગમ્ય ઉત્સાહ તરવરી રહ્યા હેય, એવા નવલેાહીઆ, આશાભર્યાં યુવાનને
મેળે. કંઇ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે,' એ
સદ્ગત મણીભાઈના વાકયની જ્યાં સદૈવ ઝંખી થતીજ હોય, No word like impossible' અર્થાત્ સમ્રાટ નેલીયનના વચનમાં જેમ ‘ અસવિત' જેવા શબ્દજ ન હતા તેમ યુવક હૃદયમાં - અશકયતાને દુઃશકયતા 'ના ખ્યાલેનું સ્વપ્નુંં સરખું પણ ન હેાય. આમ છતાં આ વેગને નિરક જતાં અટકાવવા રૂપ ‘બ્રેક' તેા અવશ્ય હેવી જોઇએ. ધિરજની કિંમત વિષે તેને સમાવવાપણું. ન હોય. slow but steady wins the race એને તે પોતાનુ ધ્યેય રાખી લ્યે. ઝાઝું કરવાના સ્વપ્ના સેવવા કરતાં ઘેાડુ પણ મુદ્દાસરનું તે જરૂર કરી દેખાડવાના “ ગ્રામ ' ઘડૅ અને એના અમલ કરી જનતાનુ લક્ષ્ય આકર્ષે. દરાવાની હારમાળા કરતાં એની નકરતામાં જરૂર તે રાચે. આડંબરની માહિનીમાં યુવાન નજ સાય. શબ્દ લાલિત્ય તેને પસંદ હુંય છતાં એથી જો મુળ ઠરાવનું સત્ય ચુસાઈ જંતુ હોય તે કવળ શાભાના પુતળાપણું પ્રાપ્ત થતું હોય તે કદિ પણ એ એની પડખે ન ચઢે.
6
પ્રમુખપદના શરતી સ્વીકાર સ ંબંધી સત્તાવાર અહાર પડેલ ખુલાસા.
-(0)
જીત્તેર જૈન શ્વે. કાર'સ.
1