________________
લાલ બેંકોની કમ
મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા,
સામવાર તા૦ ૨૩-૬-૩૦
શાસન પક્ષના સી. આઈ. ડી. કાન્ફરન્સપ્રેમીનાં બુમાં આવે છે. કહેવાતા ધર્મીપક્ષની આંધળી વકીલાત
વીરશાસન વેવલાં વધારે છે.
અથાવી પાડેલી સત્તા જ્યારે સરી જવાના સમય આવે
પ્રેમીના નામે પોષાતા આ પાખંડને ન સમજી લે તેટલે ગમાર હૈાવાની સમાજે કયારની ના સુણાવી છે. કહેવાતા, શાસન અને ધ પક્ષે હિંદના રાજકારણની એના, સરમુખત્યાર મહાનુ હ્માજીની પેટ ભરીને નિદા કર્યાં પછી આજે હવે એ વ પેાતાની લીલેમાં ધને, શાસનને અને શાસ્ત્રાને સડાવી
કરે છે. થાક જણાય છે. તે સમજી ગયા લાગે છે કે આ અને
આવા પરમ પુનિત નામે અમારાથી લાજે છે અથવા તી સાથે અમારે મેળ થવાથી તેને કાઇ સાંભળવા માનવા તૈયાર નથી. તેથી પોતાની અનુની ઉશ્કેરણીમાં પણ રાજકારણને દેશની પ્રતિને, મહાત્માજીની 'સા, સત્ય, તપ અને ત્યાગને દલીલ તરીકે કે પછી પોતાના પક્ષ પ્રચારના હથીયાર તરીકે વાપરે છે. જૈન જીવનની ચેલેન્જમાંથી હડી જતાં કાઈ ધમ સેવકે પણ એવાજ ઢાંગ કર્યો છે તે કહે છે કે ચેલેન્જ કરનાર એક અજ્ઞાન ગ્રહસ્થ કયાં ? અને ત્યાગી મુની કાં ? ચેલેન્જ આપનાર સમાન કોટીના ન હોય તે મોટાએ નાનાની ચેલેન્જ ઉપાડવી નાંદુ આની દલીલના ટેકામાં પણ તે મહાત્માજીના
ચરણ સ્પષ્ટ ોધે છે. શ્રી મેાતીચંદભાઇ સોલીસીટર કાપડીયા જેવા કેળવાએલ સુશીક્ષીત અને પ્રાઢ લેખક સામે ગત ચાતુમાંસમાં અજ્ઞાન, ગભરૂ, નાદાન અને પ્રક્ષાલનપણ ન આવડે તેવા બાળકા મારફતે ચેલેન્જો ફૂંકાવ્યા પછી આજે એ પક્ષની આ દલીલ સાંભળા પેટ પકડી હસવુ આવે છે. આ તે સમાચારના એ લેખ ઉપરથેાડી વીચારણા કરી. ગઇ તા ૧૩-૬-૩૦ ના વીરશાસનમાં મુંબઈનું વાતાવરણ એ મથાળા નીચે મને ઉદ્દેશીને જે વેવલાં વધાર્યાં. છે તેની જરા જડતી લઉં છેલ્લા છ એક અઠવાડીયાથી હું' પત્રીકામાં લખું સ્ક્રુ તેથી વૈષધારીઓની ગુલામી ભડકે બળે છે અને એને ધુમાડા મુંબઇના વાતાવરણમાંથી અમદાવાદ જઈ અડે છે. મેં ગયા સામવારના પત્રિકાના અંક શીવાય કોઇપણ લેખ શ્રી. રામવિજયજીને ઉદ્દેશીને લખ્યું નથી છતાં સમવાર પહેલાં બહાર પડેલ વીરશાસનમાં લખાય છે કે મારે યત્ન શ્રી. રામવિજયના યશ પ્રકાશને ઉતારી પાડવાના છે. આને અથ તે એ થયે કે તખુલ્લુંસધારી, ધમ સેવક વીગેરે જે જે લેખાને મેં જવાબ આપ્યા છે એ જવાબ આપવાના યત્ન શ્રી. રામવીજયજીને ઉતારી પાડવાનેા છે એમ વીરશાસન
કહે છે તે આડકતરી રીતે તક" એ વાત સીદ્દ કરે છે કે મે' આપેલા જવાબ આપવામાં બધા તખુલ્લુસથી લખાયેલાં લેખાના લેખક, જવાબદાર, પ્રેરક, પોષક અને જોખમદાર શ્રી. રામવિજયજી છે, જો તેમ ન હોય તે એમનુજ વાજીંત્ર અને શક તો એ હતેાજ કે આ બધા પ્રચારના પ્રેરક કદાચ વીરશાસન આવું વિધાન કેમ કરે? જનતાને કલ્પના, તર્ક શ્રી. રામવિજયજી હશે તેને આજે વીરશાસન સાચા ઠરાવે છે. મહાવીર જૈન વિદ્યાલયવાળી સમસ્ત જતાની સભા મેલાવનાર વીશ આગેવાને, આગેવાનેા નથી એની પુષ્ટિમાં વીરશાસન સમાધાનમાં ન હતા, એને આગેવાને કાણે બનાવ્યા, સુરત આ દલીલ કરે છે તે સુરત સમ્મેલનેામાં ન હતા, શત્રુંજયના સમ્મેલનમાં હોય તેજ આગેવાન એ વીરશાસનની નવી શેાધ જાણી લઇ સમાજ એના માટે રીઝવડ રહેવા દે. શત્રુંજયની સમાધાની વખતે મે આખાએ કચ્છમાં પ્રવાસ કર્યાં હતે. ના. વાઈસરેય પરના મોકલાવેલ પ્રોટેસ્ટપત્ર અને મેમેરીયલ પર સ્થાનકવાસી કૈં મૂર્ત્તિપૂજકના ભેદ વગર સમસ્ત કચ્છી જૈન સમાજે તે પર સહી કરી હતી. રાવસાહેબ રવજીભાઇ
2
અને
છે ત્યારે સત્તાપર ખેઠેલા સમાજ ન્યાય, નીતિ, ધર્મ, વિવેક અને માણસાઇ એમ બધાંયે સદ્ગુણોને સલામ કરે છે અના પ્રતિપક્ષી દૂગુણેને સદ્ગુણ તરીકે સ્વીકારવા માટે હવાતીયાં મારે છે; તે કાયદા, ધમ, શાસ્ત્ર અને એવા અનેક અળખામણાં એઠાં નીચે શબ્દ જાળ રચે છે, પાખડ પેષે છે. છતાં એનુ` કાઇ. માનતું નથી, સ્વીકારતું નથી, ત્યારે એ સમજી જાય છે કે આપણા નામથી હવે પ્રજા કે સમાજ
ભડકે છે માટે ક્રાઇ સી આઈ ડીને પ્રજા કે સમાજના મુખે
પક્ષ સમજી
પહેરાવી આપણા પ્રચાર કરીએ પણ જાગૃત થયેલ પ્રશ્ન કે સમાજ એવા સી. આઇ. ડી.એની સેતાનીઅત પળમાં પકડી પાડે છે ગઇ તા૦ ૧૮-૬-૩૦ સુધવારના રાજે મુઇનાં કાટના લત્તામાં એવાજ એક સી આઈ ડીને કાઇ પારસી ભાઇએ પકડી પાડી તેને પટ્ટો સર બહેરામજી જીજીભાઇ મારતે કમિશ્નર પાસે પહોંચાડયાની વાત જાણીતી છે. અમારા ઘેાડા વૈષધારીઓની ગુલામી કરતા એક વર્ગ શાસન રસીક, ધર્મી પક્ષ એ નામે બહાર આવ્યો અને ધમ સેવક વાગેરે અનેક તખુલ્લુંસાથી એના લેખા વર્તમાન પત્રાની કટારામાં અકયાં. અને સમાઇ ગયાં. પણુ આ ગયા લાગે છે કે અમારી રીત, કારવાહી, પદ્ધતિ, વલણુ એ બધાં એટલાં મેલાં છે. બદતર છે, ગ્લીચ અને હુલકાં છે કે તેની સાથે ધમ, શાસન અને એવાં પવિત્ર નામેાને જોડીએ છીએ તો પણ કાઈ અમારૂ સાંભળવા તૈયાર નથી તે। પછી માનવા તે તૈયાર હોયજ શાના ! અખીલ ભારત વર્ષના જૈન કૃત્તિપૂજક સમાજપર કાથુ, અસર અને પ્રભાવ ધરાવતી ક્રાઇ સસ્થા હોય તો તે જૈન વે. મહાસભા (કાન્ફરન્સ) છે. એટલે ગઇ તા॰ ૧૨-૬-૩૦ ના મુંબઇ સમાચારમાં કહેવાતા શાસન પક્ષને ક્રાઇ સી આઇ ડી કાન્ફરન્સ પ્રેમીને છુખે ઓઢી બહાર આવ્યા છે તે પોતે પોતાને ક્રન્સ પ્રેમી કહેતા હૈાવા છતાં લેખની શરૂઆતજ ત્યાંથી કરે છે કે કન્ફરન્સ દેશદ્રોહ કરે છે, એના ટેકામાં તે નીચેની વાતો કરે છે. કાન્ફરન્સના કાર્યકર્તાઓ મુંબઈ સુરત અને વડાદરા વીગેરે જઇ આવ્યા ત્યાં આંતર કલેશ વધારી આવ્યા, લેખકની આ બધાં સ્થળે હાજરી હતી તેથી હુ' પૂરી જવાબદારીના ભાન સાથે એ સી. આઇ. ડી.ને પડકાર આપું છું કે એની કાર્યવાહીની સમાલોચના માટે કાઇ જાહેર પ્રસંગ ચાજો. એ ત્રણે સભાએમાં અકય, વિદ્યા, વિકાસ અને
એવાં સમાજોપયેગી કાયની જોરશેારથી હીમાયત થઇ છે. એની મીજી દલીલ એ છે કે કાન્ફરન્સવાળા ધર્મી પક્ષને ઉતારી પાડવા પાછળ પડયા છે. સુરત સાસાયટી અને ‘દેશ ’ સમ્મેલામાં શ્રી તેમચંદ નાથાભાઇના મુખ્ય ભાષણે અને બીજા પેટા ભાષણેાની ગ્લીચતા, અપશબ્દો અને તુચ્છતર ભાષા અને વિચારાના થએલ ઉપયોગ જાણ્યા પછી કાન્ફરન્સ