________________
મુંબઈ. જૈન યુવક સંઘ પત્રિકા
સમવાર તા. ૨૩-૬-૩૦
*
રામાયણ
Deesh : RESERVEDY ELSE BE આવે તે પ્રસંગે આ કાર્ય તેનાથી બનવા અસંભવિત થાય
તેવા પ્રસંગે આવી યોજના કાર્યને નીભાવી. રાખે. તે ઉપરાંત
બીજી પણ ભલામણુ આ ઠરાવમાં જૈન વ્યાપારીઓને ચિરપારાવાર મારામારી રાણા રતાશ ) કરવી જરૂરી હતી. સ્વયંસેવકે નોકરીમાં હેય તેઓ આ
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । । લડતમાં જોડાય તે દરમ્યાન તેને પગાર તથા નેકરી ચાલુ युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
રાખવાની વેપારીઓને ભલામણ કરવાની જરૂર હતી. ચોથે ઠરાવ શ્રીમદ્ હરિભદ્રસૂરિ,
ધરાસણ વગેરે જુદે જુદે સ્થળે થયેલા અત્યાચારો સંબંધ કોન્ફરન્સ અને હાલની લડત.
વિરોધ દર્શાવનારો હતા, હરાવ પાંચમો ખાદી તથા સ્વદેશી વાપરવાના આગ્રહ કરવા સંબંધીને પસાર કર્યો હતો. જાહેર
સભા આ બાબતમાં વધારે વ્યવહારૂ ઠરાવો વિસ્તારથી કરે સમગ્ર હિન્દુસ્તાનની જૈન પ્રજાની પ્રતિનિધિરૂપ ગણાતી, તેમ અમે ઈચ્છીએ છીએ કેગ્રેસ તરફથી બેયકેટ કમિટિ કેન્ફરન્સની વર્કીગ કમિટિએ ગયા રવિવારે મળેલી મિટિંગમાં કામકાજ કરે છે તેના કાર્યમાં મદદ થાય તેટલા માટે આપણે ચાલુ લડતને અંગે ઉચિત ઠરાવો કરી ને સમાજને માર્ગ બહિષ્કાર સમિતિ નીમવી જોઈએ. તે બહિષ્કાર સમિતિએ વોલંદર્શાવ્યું છે. અમને ખાત્રી છે કે તે ઠરાવે જૈન સમાજ ટીયર દ્વારા દરેક જન ભાઈઓ અને બહેનો પાસે સ્વદેશી સ્વીકારશે એટલું જ નહિ પણ સમાજને બહેળે ભાગ તે ચીજો વાપરવાના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ લેવાનું શરૂ કરવું ઠરાવને અમલ પણ કરશે ને તે રીતે કોન્ફરન્સ જેન જન- જોઈએ. રેંટીયા અને તકલી કાંતવાને જૈન કેમમાં તાની પ્રતિનિધીરૂપ છે તે આપોઆપ સાબીત થશે. હિંદને વધુ પ્રમાણમાં પ્રચાર થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. કાપડ વ્યાપાર ચેકસ પ્રમાણમાં જન ભાઈઓના હાથમાં છે તેઓ શિવાયની બીજી બ્રીટીશ વસ્તુઓના બહિષ્કારને માટે જુદા વ્યાપારની દિશામાં ફેરફાર કરે ને સ્વદેશી વસ્તુઓને વિકાસ જુદા પ્રકારની સુચનાઓ કરવી જોઈએ, જેન વ્યાપારીઓને તેવો કેમ થાય તેને ખપ કૅમ વધે સારા પ પ પપપપ થઇ માલ મંગાવતા અટકે તેવો - તેની પેદાશ જરૂર પુરતી કેમ
ભી.
પ્રયાસ કરવો જોઈએ. ઠરાવ થાય તેવા માગે છે તે તેમને
છ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના નુકશાન થવાને બદલે વ્યાપાર
બહિષ્કાર સંબંધીને છે. તે તેમના હાથમાં રહેશે ને દેશને કે પ્રમુખ : રા. ભુલાભાઈ જે. દેશાઈ,
૨ ઠરાવ યોગ્ય રીતે ઘડવામાં પણ લાભ થશે. ઠરાવ તપા
એડવોકેટ, , ,
આવ્યો છે. જૈન સમાજે તે સીએ. પહેલે ઠરાવ લડત ૨ સ્થળઃ શ્રી આદેશ્વરજીની ધર્મશાળા,
મહાત્માજીની હાજરી જે પ્રત્યે સહાનુભૂતિનો તથા બીજો
પાયધુની જંકશન, બીજે માળે, ર પરિષમાં ન હોય અગર ઠરાવ મહાત્મા ગાંધીજીને
તેઓ જેને સંમત ન હોય તેવી ટાઈમ : સ્ટા. તા. ૮ વાગતે રાતના, ' અભિનંદનને છે. આ ઠરાવો કરવા માટે કમિટિએ વહેલા છે
ગુરૂવાર તા ૨૬-૬-૩૦ જયેષ્ઠ વદ ૦)), 3 પરિષદમાં પ્રતિનિધિ મેકલવો
છે જોઈએ નહિ. જાહેર સભા આ જાગ્રત થવાની જરૂર હતી કે સવ જન ભાઈઓ જરૂર પધારેલા, ઉ રાવ પાસ કરશે એવી અમે. જન પ્રજા અહિંસાના સિદ્ધાં. કાપડિયા પાકથી થાય
આશા રાખીયે છીએ. આ ઠરાતમાં માનનારી છે. ધર્મગ્રંથ ને ચરિત્રગ્રંથે અહિંસાના સિદ્ધાં. વિને જૈન કેમમાં વધુ પ્રચાર થાય તેટલા ખાતર જૈનોની તેનાં દાખલાથી ભરપૂર છે પણ આ જમાનામાં મહાત્માજીએ જાહેર સભા બોલાવવા સંબંધીને ઠરાવ સાતમો કરવામાં વિકટ સંગોમાં અહિંસાના સિદ્ધાંતનું પાલન કરીને આવ્યા હતા તે મુજબ જાહેર સભા બેલાવવાનું તથા સમાજ પાસે આ લડતમાં પાલન કરાવીને અહિ સારા નક્કી થયું છે. અને દરેક જૈન ભાઈઓ તથા બહેનને સિદ્ધાંત તરફ સમગ્ર દુનિયાનું લક્ષ ખેંચ્યું છે. અમેરિકન સભામાં હાજરી આપવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ તથા અન્ય વિદ્વાને અહિંસાત્મક લડતની ફતેહ ઉપરથી ધણા છીએ. મિટિંગના પ્રમુખ તરીકે રા. રા. ભુલાભાઈ ઉપકારક પરિણામો નીવડવાની આશા રાખે છે તેથી મહાત્મા- દેશાઇની પસંદગી બહુ અર્થસૂચક છે. દેશ, સેવિકા સંઘની જીને અહિંસાના સિદ્ધાંતના આત્મા તરીકે આ ઠરાવમાં સાથે રહીને તેમણે વિદેશના બહિષ્કાર માટે મુંબઈ તથા. ઓળખાવેલા છે તે યથાર્થ છે. ત્રીજે ઠરાવ જે જૈન બંધુઓ અન્ય સ્થળેએ કરેલું પ્રશંસનીય કાર્ય સુવિદિત છે તેમને આ લડતમાં જોડાયેલા છે તેમને અને તેમાં જે સજા પામેલા અનુભવ પણ ઠરાવોની રચનાને અંગે ઉપકારક નીવડશે. છે તેને અભિનંદન આપવા સંબંધીને છે. આ ઠરાવ પણ કોન્ફરન્સની વરકીંગ કમીટીનું કામકાજ ચાલુ લડતને અંગે અધુરો છે. ખાલી હાર્દિક અભિનંદનથી સ્વયંસેવકોને રાહત ઠરાવો કર્યા ઉપરાંત કમિટિએ અન્ય કારોબારી કામકાજ કર્યું મળતી નથી તેમ બીજા સ્વયંસેવકે તરીકે જોડાવા ઇચ્છનારને હતું. “ન યુગ” માસિકને આવતા, ભાદ્રપદ માસથી પાક્ષિક * જે મુશ્કેલીને લીધે તેઓ જોડાઈ શકતા ન હોય તે દૂર થતી બનાવવું અને દર પખવાડીએ એકમને દિવસે પ્રકટ કરવું. નથી. કોંગ્રેસ કમિટિ સ્વયંસેવકોના કુટુંબની જરૂરીયાત માટે તંત્રી મંડળની નિમણુંક કરવામાં આવી, સભ્યનાં આવેલાં બનતા પ્રયાસ કરે છે. પણ દરેક કામ પતે પિતાના સ્વ. રાજીનામાં મંજૂર કરવામાં આવ્યાં. સુકૃત ભંડાર ફંડને ફાળો સેવક પુરતું તે કામ ઉપાડી લે તેને માટે ફંડ એકઠું કરી જેઓ તરફથી આવ્યું ન હોય તેમને ૧૫ દિવસમાં એકલી વાપરે તે કોંગ્રેસ કમિટિની એક જવાબદારી ઓછી થાય, વળી આપવા તથા તેમ નહિ થાય તે તે જગાએ બીજી. નિમણુંક હવે પછીના સમયમાં કોંગ્રેસ કમિટિઓને ગેરકાયદેસર ઠરાવવામાં થશે એમ જણાવવું એમ નકકી કરવામાં આવ્યું.