________________
*
મુખઇ જૈન યુવક સદ્ઘપત્રિકા,
પ્રયોગ શકય માનતા નથી તેમને કહેવાતા આધ્યામિક જીવનને અથવા પશુજીવનને ધારણ કરવુ જોઇએ. આ • દલીલના મૂળ રૂપે છેલ્લા પ્રશ્ન એ છે કે આ સમયે આ એ તત્ત્વાના ઉપયેાગ વ્યાવહારિક જીવનમાં કેમ કરી શકાય ? તેના ઉત્તરમાં જ અનેકાંતવાદની મર્યાદા છે.
જૈન સમાજના વ્યવહારિક જીવનની કેટલીક સમસ્યા આ છેઃ—
૧ આખા વિશ્વની સાથે જૈનધમ ના અમલી મેળ કેટલે અને કેવા પ્રકારે થઇ શકે છે?
૨ રાષ્ટ્રીય અનિત કે ઉન્નતિના સમયે જૈનધમ વા વહેવાર રાખવાની છુટ આપે છે?
૩ સામાજિક સાંપ્રદાયિક ભેદ તથા ફાટપુટને મટાડવાની જૈનધમ માં કેટલી શકિત છે ?
સેામવાર તા૦ ૮-૬-૩૦
ધર્મસેવક પેાત પ્રકાશે છે.
કાણુ છે એ ધ
સેવક ?
-:::S:
કહેવાતા સાશનપક્ષના કાષ્ટ ગુપ્ત લેખા. અને એના પ્રેરકા પોતાના નિંદ્ય, અક્કલહીન, અને ખાલીશ વિચારેને જાહેર કરવા લેખકાના પ્રતિદિન નવા નવા શ્વાંગે સર્જે છે, અને ભવાઇના સ્ટેજપર જેમ એકને એક માણુસ અવનવી ભૂતાવળના વેષ ધરી જાહેરમાં આવે છે, તેવી આ કહેવાતા શાસન રસનાાની મલીન મને દશા પ્રકટ થાય છે. પ્રથમ મધુકર, શાસનભક્ત, શાશનપ્રેમી, અને શાશનરસીક વિગેરે થતા કાને ભામાશા, કાઇને પ્રતાપ, તે કાઇને કળિકાળના ધર્માંદ્ધારક તરીકે નિવાજતા, અને પેનાને અનુકુળ ન હોય તેવાઓને નિંદતા, પણ આની સામે શ્રી મહાસુખભાઇ, શ્રી. મેતીચદભાખું, શ્રી. પરમાણુંદભાઇ, અને શ્રો. ધામી વિગેરે લેખકાએ દલીલ, બુધ્ધિ, તર્ક, અને સત્યના તિક્ષણ તિરેથી સખ્ત અને મજપુત મારો ચલાવ્યા એટલે એ નામધારી લેખકે બધા એક પછી એક
જો આ સમસ્યાના ઉકેલ કરવા માટે અનેકાંતષ્ટિતખ્લ્લુસથી એના લેખકૈા પ્રકટ તથા અહિં સાને ઉપયોગ થઇ શકે તે તે ઉપયેગ જ એ એ તત્ત્વાની પ્રાણપૂજા છે અને જો એવા ઉપયેગ ન થઈ શકે તે એ બે તત્ત્વાની પૂર્જા એ માત્ર મૂર્તિપૂજા અથવા તો માત્ર શબ્દપુજાજ હોઇ શકે, પરંતુ જ્યાં સુધી મેં “ડા વિચાર કર્યાં છે ત્યાં સુધી મને સ્પષ્ટ માલુમ પડયુ છે કે ઉપરના ત્રણજ નહિં પણ ખીજા એવા અનેક પ્રશ્નનેાના વ્યવહારીક ખુલાસા, જો બુદ્ધિ હોય તો, અનેકાંતષ્ટિ અને અહિંસાના સિદ્ધાંતદ્વારા શોધી શકાય તેમ છે. દા॰ ત॰ જૈનધમ પ્રવૃત્તિ માર્ગ છે કે નિવૃત્તિમાર્ગ છે ? આ પ્રશ્નના ઉત્તર અનેકાંત દૃષ્ટિની મેજના દ્વારા રાષ્ટ્રીય કાય તે અપેક્ષાએ એમ આપી શકાય કે જૈનધમ પ્રવૃત્તિ નિવૃત્તિ એ અને માર્ગોવલખી છે. દરેક ક્ષેત્રમાં જ્યાં સેવાના પ્રસંગ હોય ત્યાં અણુની પ્રવૃત્તિના આદેશ કરવાને કારણે જૈનધમ' પ્રવૃતિગામી છે અને જયાં ભોગવૃત્તિને પ્રસંગ હોય ત્યાં નિવૃત્તિના આદેશ કરવાને કારણે તે નિવૃત્તિગામી પણ છે, પરંતુ જેમ આજ દેખાય છે તેમ ભાગમાં અર્થાત્ ખીજાની પાસેથી સગવડ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી અને યાગમાં અર્થાત્ ખીજાઓને આપણી સગવડ આપવા નિવૃત્તિ ધારણ કરવી તે અનેકાંત તથા અહિંસાનું વિકૃતરૂપ અથવા તેને સ્પષ્ટ ભંગ છે. શ્વેતાંબરીય અને દિગબરીય ઝધડામાંથી ક્રાઇ ક્રાઇ લઇ એ ઉપર અનેકાંતદષ્ટિ
લાગુ પાડવી જોઇએ, નગ્નત્વ અને વસ્ત્રધારણના વિષયમાં તથા સ્ત્રીના મેાક્ષના સંભવ અસભવના વિષયમાં દ્રર્યાયક અને પાર્થિ ક એ બે નયાને બરાબર સમન્વય થઇ શકે છે. જૈનત્વ. અર્થાત્ વીતરાગવ એ તા દ્રશ્ય-સામાન્ય છે અને નવ તથા વસ્ત્રધારણ .તેમજ નગ્નલ તથા વસ્ત્રધારણનું વિવિધ સ્વરૂપ એ સ પર્યાય-વિશેષ છે, ઉકત દ્રવ્ય શાશ્વત છે, પરંતુ તેના ઉકત પર્યાય. સ અશાશ્વત તથા અવ્યાપક છે. પ્રત્યેક પર્યાય જે દ્રવ્યસ બ હું દ્રવ્યબાધક ન હોય તો તે સત્ય છે; અન્યથા સર્વ અસત્ય છે. તેવીજ રીતે જીવનશુદ્ધ એ દ્રવ્ય છે અને સ્ત્રીત્વ તેમજ પુરૂષત્વ એ મે પર્યાય છે. આજ વાત તીના તેમજ મંદિરના કકાના વિષયમાં ઘટાવવી જોઇએ. ન્યાત, જાત અને ફ્િરકાના વિષેયંમાં ભેદાભેદભ ગીને ઉપયોગ કરવાથી ઝધડા મટવા જોઇએ. ઉત્કર્ષના સર્વ પ્રસંગામાં એકત્ર થવુ અને અપકર્ષના પ્રસં ગામાં સહકાર ન આપવેા; એજ પ્રકારે વૃધ્ધલગ્ન, અનેક પત્નિગ્રહણુ, પુનઃવિવાહ જેવા વિવાદવાળા વિષયેામાં પણ કચિત્ર વિધેય અવિધેયની ભ’ગીને ઉપયેાગ કર્યાં વિના સમાજ એક રૂપે વિત ન રહી શકે.
ગમે તે પ્રકારે વિચાર કરીએ તે આજની પરિસ્થિતિમાં પૂર્વાચાર્યાંએ પોતાના સમયના વિવાદાસ્પદ પક્ષ, પ્રતિપક્ષ ઉપર એ તે નક્કી છે કે જેમ સિધ્ધસેન, સમંતભદ્ર આદિ અનેાંત તથા તેમાંથી પરિણમેલ નય આદિ વાદાના પ્રયાગ કર્યું તેમ આજે પણ ઉપસ્થિત પ્રશ્નને ઉપર તેનાજ પ્રાગ કરવા જોઇએ; જો આપણે તેમ કરવા તૈયાર ન થએ તે ઉત્કર્ષની અભિલાષા રાખવાના આપણુને કાંઇ હક્ક નથી
અનેકાંતની મર્યાદા એટલી વિસ્તૃત અને વ્યાપક છે કે તે દ્વારા સર્વ વિષયેા પર પ્રકાશ પાડી શકાય છે; તેથી એમ ભય રાખવાનું કારણ નથી કે પૂર્વાચાર્યોએ પ્રસ્તુત વ્યાવહારિક વિયે.પર ચર્ચા કરી નથી તે પછી તે કેમ કરી શકાય? શું એ ઊંચત સમજાશે કે જ્યારે એક તરફ સમાજમાં ઐકયની જરૂર હોવા છતાં પણ તે નાની નાની જ્ઞાતિ અતે તડામાં વ્હેંચાઈ બરબાદ થાય છે; બીજી બાજુ વિદ્યા અને ઉદ્યણની જીવનપ્રદ સસ્થામાં ખળ દેવાન બદલે ધન, બુધ્ધિ અને સમયા સધળા ઉપયેગ તીથેના ઝઘડાઓમાં સમાજ કરી રહ્યા છે, ત્રીજી બાજી જે વિધવાઓમાં સયમ પાળવાની શક્તિ નથી તેમનાપર બળદકારથી સંયમના ખેજો સમાજ લાદી રહ્યા છે અને જેએનામાં સંયમ પાળવાની અને વિદ્ય!ગ્રહણ કરવાની શકિત છે તે વિધવાઓને માટે કોઇ જાતના પ્રબંધ પણ નથી ? આ પરિસ્થિતિમાં સમાજના કલ્યાણુની અભિલાષા કેમ રાખી શકાય? અને જયારે અમારા જેવા 'ડિતે સન્મતિતક, રાપ્તમીમાંસા, અનેકાંત અને નથવાદના વિષયના શાખ કરવામાં દિવસ રાત માથાફેડ કર્યાં કરે ત્યારે જેમનામાં વ્યવહારશુધ્ધિ હશે અને જેની પ્રજ્ઞા-જ્ઞાન અને વિવેક જાગૃત હશે તે તે એમજ કહેશે કે અનેકાંતની મર્યાદામાંથી એક સમયે આપ્તમીમાંસા અને સન્મતિ આદિના જન્મ થયેા હતેા તેમજ તેની મર્યાદામાંથી આજે સમાજમીમાંસા' અને ‘સમાજ તર્કના જન્મ થવે જોઇએ અને તેના દ્વારા અનેકાંતના ઈતિહાસનું એક ઉપયેગી પાનું લખાવુ જોઇએ.