________________
મુખઈ જૈન ચુવક સંઘ પત્રિકા
પુરૂષના નામપર ચઢવા સામે સુધારક પક્ષને સખત અને મજમ્મુત સામને છે અને રહેશે. આજના કેટલાક ઝગડાખોર ધમ ગુરૂનુ નિબંધ સાહિત્ય સદિ પછી શાસ્ત્ર તરીકે મનાવવાને યત્ન થશે તેના સામને શુ અનિવાય નથી ? એક દાખલા લઇએ, ઉપાધ્યાય શ્રી ધસાગરજી અને વિનયવિજયજી. મહારાજનો વિરોધ જાણીતે છે. આમન સામન ધાર’એ ચર્ચાના લેખકના છુપો છતાં ઝેરી સુર છે, ભાંડનકળા,
ગાળાગાળી, અમે સારા બાકી બધા ખરાબ. અને અકૃિત, આમાં પ્રગતિ થયાનું કાન્ફરન્સ નથી માનતી એ સમાજનુ સદ્ભાગ્ય છે. સુરતમાં પ્રગતિ થઇ છે, એમ હું એક અમાં માનુ છું અને તે પ્રગતિ કરવાનુ કરનારાઓના અંત તરફ
કાન્ફરન્સે પોતાના હરાવાનેા ભગ કર્યાં છે?
જૈન ચર્ચાના લેખકની ઝેરી કલમમાંથી એ વાત રી છે કે કાન્ફરન્સે પોતાના ઠરાવને ભગ કર્યાં છે. આના સમ
હલકા કવીએ તપ્પાને તરકડા અને તપ્પાના કાઇ બનજવાબદાર
એક
માણસે સ્થાનીકવાસીઓને ઢુંઢીયા ઢેઢથકી ભુંડા ' કહેવાનું' અને ગવાતુ વષૅ પહેલાં સંભળાતું. આ બધી ફટાણા ખાતે કાઇ મુખ` ધ`ગુરૂ પરમ પુરૂષ મહાવીર દેવના નામે ચઢાવે કે નિભાવે તે સામે શું સુધારકે સામને ન કરવે ? સાચેજ જૈન ચર્ચાના લેખકભાઇ, શાસ્ત્ર સમજવા બહુજ નાના છે, બાળક છે, અને તેથીજ તેણે નવાપક્ષની મનઃ કલ્પીત માન્યતા પ્રકટ કરી; પોતાની જાતને વધુ જાહેર કરી છે, પણ આ ભયંકર જાઠાણાયી ભરપૂર એવા દંભ છે. તેથી તેમાજ સાવધાન અને. આ લેખકે સફાઇથી તેમાં જૈન શ્વેતાંબર મહાસભા (કાન્ફરન્સ)ને સડાવી છે. એ સસ્થા ત્રણે ફીરકાની છે એમ સમજાવવાના અસત્ય પ્રલાપ કર્યો છે અને ઐકયતાના ઠરાવના એના સમ નમાં આશ્રય લીધો છે, ઘણા કહે છે તે સાચુ હોય તે જાનેરના અધીવેશનમાં ચર્ચાના લેખક હાજર હતા. આ અધીવેશનમાં એ સાફ્ અને સ્પષ્ટ ચેખવટ થઇ છે કે કાન્દ્ રન્સ એ મૂર્તિપૂજકાનીજ સંસ્થા છે અને મૂર્તિ પૂજકાજ એના પ્રતિનિધિ બની શકે. મારવાડ અને કચ્છ વિગે રૈના કેટલાક સંધા, મહાજના અને પું'ચાયત, સ્થાનકવાસી અને મૂર્તિપૂજકા મળી સયુક્ત કાર્યવાહી ચલાવે છે તેવા સંધા વીગેરે પણ જે પ્રતિનિધીઓ ચુટી મેાકલાવે તે પૂજકજ હાવા જોઇએ. આટલી ચેાખવટ શ્રી ઢઢાજી અને ભાઈ પરમાણું કુંવરજીના વિવાદ પછી થએલ છે છતાં જૈન ચર્ચાના લેખક ઇરાદાપૂર્વક ઉધા કકકા ઘુંટાવે છે એ દુ:ખ અને શરમને વિષય છે. ઐકય સુચક હરાવને અર્થે તે ખુલ્લા છે કે જો ત્રણે ફીરકાની એક સંયુક્ત કાન્સ મળે તે અને ત્યારે આપણે આપણા પચાસ પ્રતિનિધિઓ તેમાં મોકલવા અને આ સયુક્ત કાન્ફરન્સ અવિરોધી બધાને સ ંમત હાય જેવુ કે ‘ જૈન તત્વજ્ઞાન' તેવા વિષયોની ચર્ચા કરશે અને તેમ બનશે ત્યારે પણુ માંતપૂજક, સ્થાનકવાસી અને દીગમ્બર, એ ફીરકાઓની પોતપોતાની કારન્સ | પેતાના બંધારણ પ્રમાણે પોતાનુ નિરાળું કામ કર્યે જશે. આ ચેખવટ પણ જાનૈર અધિવેશનમાંજ થએલ છે, તે ચર્ચાના લેખકથી અજ્ઞાન હાવાનુ બનવા યગ્ય નથી છતાં કાન્ફરન્સને ઉતારી પાડવા માટે થતા મલીન પ્રયત્ના પૈકીના લેખકના આ
અને ‘વિનયભ્રંન્ટંગ મયૂરી ' જેવુ સાહિત્ય પ્રકટ થયુ છે. આ ગ્રંથાના નામમાંજ ભારેાભાર દ્વેષ ભર્યા છે. જીર્યાવહીને લાગતાં જે પુસ્તક સામે ખડતર ગચ્છના મદ્યુત વાંધે છે અને ખાતર ગચ્છના પણ કેટલાક પુસ્તકા સામે ખીજેએની ફરીયાદ છે. અચલ ગચ્છની સતપદી શ્રી પાર્શ્વચંદ્ર સુરીની માન્યતા સામે પણ એક વર્ગીના મજમુત વિરોધ છે. જ્યારે એક વ અચલ ગચ્છના આય રક્ષિતસૂરી અને પાશ્ચ ચદ્રગચ્છના પાસ ચંદ્રસુરીને ઢુંઢીયાની માશી કહે છે અને સ્થાનકવાસીના ક્રેઇનમાં લેખકે જે અસગત વાહીયાત અને ખીનપાયાદાર વાતે લખી છે તે જોઇ લેખકની મને દશા પર અને પક્ષકારિત્વ પર કાઈપણ સમજીને દયા આવ્યા વગર નહિ રહે; તે શુદ્ધિ અને સંગક્રૃતના ઠરાવની વાત વચ્ચે લાવે છે છતાં એનું સમ ન થતું નથી એટલે પછી પાટણ વિગેરેના સંધે કરેલ બહિષ્કારની વાતને સ'ડાવે છે, એ લાંબા સમયથી જાણીતી વાત છે કે સ્થાનિક પંચાની, સંધની અને મહુાજનાની સ્થાનિક, અંગત તકરારા અને ખટપટા વચ્ચે કાન્ફરન્સ હુ' આવે તેવી ચર્ચા તેમાં નહિં થાય અને કેન્ફરન્સ નહિં કરે; આ કાન્ફરન્સનું બ ધારણ અને ધ્યેય છતાં તેની જવાબદારી સાથે કન્ફરન્સના સ ંબંધ હાય તેવા લેખકના યત્ન છે અને એમ આખાએ લેખમાં અસંગત હકીકતોને ઇરાદાપૂર્વક હસવામાં આવી છે. કાન્દ્રન્સના પ્રચારકાએ બીજાની માન્યતા સામે બળાત્કાર કરનાર વિરૂદ્ધ કંઇ કહ્યું નથી એવા લેખકના અસત્ય આક્ષેપ છે. કોઇ પણ સ્થાતીક ઝગડામાં કાન્ફરન્સની એથેરીટી ન પડે એમાંજ એની શેક્ષા અને સલામતી છે, છતાં કાન્ફરન્સના કાર્યકર્તાઓએ કોન્ફરન્સના હોદેદાર તરીકે નહિ પણ એક ગ્રહસ્થ તરીકે બનતું કર્યું છે. વડાદરામાં મંડાએલ વૈદ્ય બાપુલાલભાઇ તરફના કેસનુ સમાધાન કરવા પડીત લાલન, શેઠ રણછેાડભાઇ વિગેરે સર્જનાએ યત કર્યાં હતા પણ પરિણામ ન આવ્યું. મુંબઇ, સુરત, અને મૂર્તિ-વડેદરાની કાન્ફ્રન્સની પ્રચાર સભામાં મારી હાજરી હતી અને એ વખતે દરેક વક્તાઓએ ઐકય, સંપ, સગ‰ન અને વિચાર વિનિમયની છૂટ ઉપર અપાય તેટલા ભાર આપ્યા છે; બાકી જામનગર અને પાટણ જેવા સ્થાનીક બનાવામાં કેન્દ્ રન્સ નજ પડી શકે કાષ્ટ મુનિએ અને એના મુઠ્ઠીભર અનુયાસીએ સ્થાનીક સમસ્ત સોંધની અવમાનના કરે કે કરશે તેમાં સ્થાનીક સંધની મેજોરીટીને યોગ્ય લાગે તેવું પગલુ ભરાયુ હોય તે સાથે કાન્ફરન્સને જરાએ સબંધ નથી, ન હાઇ શકે. અંતમાં જૈન ચર્ચાના લેખકને નમ્ર છતાં અપીક્ષ છે કે આપ આ ઝેરી પ્રચારથી અટકી નવ એમાં સમાજની સેવા છે. તમારૂં અંગત શ્રેય છે, પછી તા આપની ઇચ્છા અને સયેગા. . શાન્તિ.
४
સામવાર તાઃ ૨૬-૫-૩૦
પણ એક તિરસ્કૃત અને પામર પ્રમાસ છે. કાન્ફરન્સ સામે કા'માં આર્થિક કારણે જવાના વિચાર ચાલી રહ્યાની વાયડી વાતને જવાબ તે। કૉન્ફરન્સના મહામંત્રીએ સમય આવે આપી દેશે. જાન્ડેરમાં કેન્ફરન્સે પીછે હઠ કરી અને સુરતમાં દેશવીરતીએએ અને સાસાયટીવાળાએએ પ્રગતિ કરી;
:: લવાજમ ::
વાર્ષિક (ટ. ખ સાથે) શ. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્યો માટે રૂા. ૧-૦-૦
આ પત્રિકા અબાલાલ આર. પટેલે “સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, માંડવી, મુંબઇ નાં ૩ મધે છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નાં॰ ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે.