________________
મુંબઇ જૈન યુવક સદ્ય પત્રિકા.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ 7 શ્રીમદ્ હરિભદ્રસૂરિ. વ્યાપારી આલમ સત્યાગ્રહના માર્ગે
મુંબઈમાં તા. ૨૩-૫-૭૦ ના રાજ વ્યાપારી આલમે ચેગ્ય અવસર ઉપસ્થિત થયે ક્રમ સત્યાગ્રહ કરી શકાય છે અને તેમાં કેવી રીતે સફળતા મળે છે તેનું અપૂત્ર દૃષ્ટાન્ત પુરૂ' પાડયું છે, તે દિવસે 'નિકળેલા વેપારી જનતાના પ્રચડ સરધસને ખરીદર પાસે શી રીતે રોકવામાં આવ્યું–લાકા ધ્રુવી રીતે દ્રઢ આગ્રહ પકડી ત્રણ કલાક સુધી રસ્તા વચ્ચે પુરી ધીરજ અને શાંન્તિપૂર્વક બેસી રહ્યા અને છેવટે પેલીસ કમીશનરે આવી વિષમ પરિસ્થિતિને વિચાર કરીને પાતા દુરાગ્રહ છે।ડયા અને આખુ સરધસ ધારેલા માર્ગે જઈ શકયું' એની વિગત છાપા વાંચનારા સા કાઈ જાતુ હશે આ આખા પ્રસંગ ઉપરથી આપણુને ધ્યાનમાં લેવા જેવા કેટલાક અગત્યના મુદ્દાઓ મળે છે.
ખરી રીતે જે મ`ડળ તરફથી આ સરધસની ચેાજના થઇ હતી તેમણે પોલીસ કમીશ્નરને હુકમ મળ્યા બાદ વિધ દર્શાવવા ખાતર આ સરઘસ મુલતવી રાખવાનો ઠરાવ કર્યાં હતા. પોલીસના હુકમના વ્યાપારીઓનું સરધસ અનાદર કરવા જેટલી હિંંમત તથા તાકાત બતાવશે તે તેમની કલ્પનામાં પણ ન હતુ. સરધસ નહિ કાઢવાની સૂચનાના સાકાઇએ ઇનકાર કર્યાં અને ‘આપણુંને કાટના જાહેર રસ્તા ઉપર ક્રમ જવા- નહિ દે” એવા મર્કેક્રમ વિચારપૂર્વક સા કાઇ સરધસનાં આકારમાં આગળ ચાલ્યો અને પેાલીસની દીવાલ સ્વતઃ તુટી ગઇ. આ. શું સુચવે છે? જે હિંમત આગેવાનામાં નથી તે અનુયાયીઓમાં આવી ગઇ છે. જે પ્રશ્ન નેતાઓને મુંઝવે છે તેને જવાબ 'આમ પ્રા આગળ સ્પષ્ટજ હોય છે અને તે પ્રમાણે વર્તવામાં આગેવાનના સાગળ ચાલવાની તે ઘડીભર રાહુ જોવા તૈયાર નથી. અત્યારની આખી લડત પ્રજા કરતાં પણ નાના મેાટા આગેવનેની ભારે કસેપ્ટિકરનાર છે, જેનામાં નિડરતા ન હોય, હિ ંમત ન હાય, લેકશક્તિને પારખવાની શક્તિ ન હોય તેણે આગેવાનીની જવાબદારીમાંથી ખસી જવુ. આજે લેકામાં અપૂ સાહસ અને શાનો જન્મ થઈ ગયા છે, તેને ઝીલનારી અને યાગ્ય માર્ગ ારનાર સાચા નેતાએ કાણુ અને કેટલા છે તેજ ખરી ચિન્તાના વિષય છે.
સેામવાર તા૦ ૨૬-૫-૩૦
સિવાય પુરી શાન્તિથી સહેવું—એ પાઠ આપણી પ્રજાના માનસમાં જેટલા જલ્દિથી જંડાઇ જાય તેટલી આપણા રાજપ્રીય યુધ્ધની સફળતા નિશ્ચિત અને સમીપ છે એ વિષે આટલા અનુભવ બાદ હવે એ મત હોવાને સભવ નથી.
ઉપરી અધિકારી પણ જ્યારે કરેલી ભૂલનું ભાન થયે સુધારી લેવાની હીંમત દાખવે છે ત્યારે મોટી આફતમાંથી રાજ્ય તેમજ પ્રજા ઉગરી જાય છે. પોલીસ કમીશ્નર પાસે આવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન કર્યાં બાદ મેજ વિકલ્પ રહ્યા
હતા. કાંતે એકઠી થયેલી જનતાના સાગર ઉપર પાશવી આક્રમણ
કરી બધાંને વિખેરી નાંખવા અથવા તે અન્યાયી અને અપમાનભર્યાં હુકમને સુગે મેઢે પાછે ખેંચી લેવા. જો પહેલા વિકલ્પ સ્વીકાર્યો હત તો કયા કયા ભયંકર પરિણામા નિપજત તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એ હુકમ પાહે ખેંચીને ખરી રીતે સરકાર પાતેજ મેટી આમાંથી બચી છે. આવું ડહાપણ જો બધે દર્શાવવામાં આવ્યું હોત તેા કાયદા અને વ્યવસ્થાના નામે આજે સત્ર અત્યાચારનું જે સામ્રાજ્ય જામ્યું છે અને સરકાર કેવળ અપ્રિતિ અને તિરસ્કારને વિષય બની રહેલ છે તેમ બનવા ન પામત અને સરકાર ગૈરત્રપૂ ક પ્રજાને સ્વાતંત્ર્યના માર્ગે દોરી શકત.
વ્યાપારીઓના અપૂર્વ ઉત્સાહ અત્યારની આખી લડતને વિશેષ ર્ગ છે. જે વ્યાપારીએતે આ અશાન્તિ ફેલાવનારી રાજકીય લડતના પરિણામે તાત્કાલિક ખુબ ખમવાનું છે. તેએ આજ આવા અણુધાર્યાં અણુકલ્પ્યા સહુકાર કેમ આપી રહ્યા છે? કારણ કે તેમાં પાકી સમજણ ઉગી છે કે સ્વરાજ્ય સાધનામાં હિંદી વ્યાપારનું ખરૂં અન્તિમ હિત રહેલુ છે. અ'ગ્રેજ સરકારને પણ આ વ્યાપારી આલમના સહકાર મોટામાં માટી શુળરૂપ છે. અંગ્રેજોતે હિન્દુસ્થાનમાં ખરી રીતે કેવળ વ્યાપારનોજ સ્વાર્થ છે. આ સ્વાર્થ માત્ર આપણા વ્યાપારીજ નિમૂ ળ કરી શકે તેમ છે, વ્યાપારીએ આજના સ્વાતંત્ર્ય યુધ્ધમાં પોતાને ભાગે આવતું કામ કરવાને ઉદ્યકત પોતા તરફથી બની શકે તેટલે કાળા ભરવા નિહ ચુકે એવી થયા છે. જેના માટા ભગે વ્યાપાર પરાયજ છે, તે આજે સખ્યાબંધ જાતે આ લડતમાં અપૂર્વ ઉત્સહુથી ભાગ લેતાં જોઇને પાર્કપાકી આશા બંધાય છે.
ખીજો મુદ્દો લેાકચિત્તમાં અધીરાઇ—ઉચ્છ્વ ખલતા-મારા મારીની વૃત્તિની જગ્યાએ ધીરજ–સંયમ-સહિષ્ણુતા અને અહિંસાની ત્તિએ જે સ્થાન લીધુ છે, લેાકામાં જે સાચી સમજણુ આવી ગઈ છે તેને લગતા છે. જે શાન્તિ અને સમતાનું પ્રસ્તુત પ્રસંગે આપણને દર્શન થયું છે તે સત્ર ફેલાવી દેવી અને ગમે તેવા ઉશ્કેરણી કે ત્રાસના પ્રસંગે ટેક જાળવવી અને તે જાળવતાં માથે આવી પડે તેની સામે થયા
વડાદરામાં ભાગવતી દીક્ષા.
પરમ પુજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના સંઘડામાં મહુ†મ વિજય કમળસૂરીશ્વરજીના શિષ્ય રત્ન મુનીમહારાજશ્રી ઉત્તમ વિજયજી, શ્રાવીકા સા. અેન પ્રભાવતીને જેઠ સુદ ૪ ને શનીવારે ભાગવતી દીક્ષા આપેવાના છે.
તે
સા. ડૈન પ્રભાવતી જે-- વીસ વર્ષની ઉંમરના છે. સરળ, શાંત, સ્વભાવના હે.ઇ ગુજરાતીને અભ્યાસ તેમજ ધાર્મીક અભ્યાસ સારા કરેલા છે. તે જાણીતા મહુમ ઝવેરી હીરાચંદ ઇશ્વરદાસના કુટુંબમાં મહુમ ભાઈ સર્પ દ હીરાચંદના પુત્રી હોઇ તેમનુ લગ્ન ભાઈ સુંદરલાલ સાથે થયેલું હતું. ભાઈ સુંદરલાલે બે વષ ઉપરજ કપડવજમાં દીક્ષા લીધી છે. તેઓશ્રી વિજયકમળસુરીશ્વરજીના શીષ્ય રત્ન પન્યાસશ્રી નેવિજયજી મહારાજના શીષ્ય છે. તેમનાજ પગલે તેમના ધમ પત્નિ પાતાનાં સગાં સ્નેહીની સમ્મેતીથી ચારિત્ર ગ્રહણ કરી આત્મ કલ્યાણ સાધે છે. જે પ્રસ’શનીય આદશમય છે.