SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Reg No. B. 2616. વ્યાપારી આલમ સત્યાગ્રહને માર્ગે યુવાન નવનિા સરજનહાર છે. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રીઃ જમનાદાસ અમરચંદ ગાંધી. વર્ષ ૧ લું, [ અંક ૨૨ મ. ( સંવત ૧૯૮૬ ના વૈશાખ વદી ૧૩, તા. ૨૬-૫-૩૦ છુટક નકલ . આને. પાટણ જૈન યુવક સંઘ સમાજ જે સેડ તાણીને સુતોજ રહેશે, તે પૂર્વના ચેટેલા કલાકે સજજડ થશે, અને એ કલંક ધેવાની અણમલ તક વાર્ષિક મહોત્સવ. ફરી પ્રાપ્ત નહિ થાય. પૂર્વે દેશની આઝાદી માટે અનેક જેનોએ પિતાના આત્મભોગ આપ્યાની કથાઓ ઇતિહાસમાં મેજુદ છે. અને આજને ઈતિહાસ પણ તમારી પાસે આત્મઆ છે , શ્રી પાટણ જન યુવક સંધનો વાર્ષિક મેળાવડે (વૈશાક ભેગની, દેશસેવાની અને માનવકલ્યાણની ભીખ માગે છે. ત્યારે વદી ૮) ના રોજ બાબુસાહેબ દાલતચંદજી અમીચંદજીના તમે શું જવાબ આપશે? રાષ્ટ્રના પ્રશ્નનને જ કરશે તે | પ્રમુખપણ નીચે રાતના આઠ વાગે શ્રી પંચાસરાજીના ભવ્ય યુવાને તકે રહેવાનો અધિકાર તમારા માટે નહીં રહે. મેદાનમાં ઉજવાયા હતા. ભાઈઓ અને બહેને મળી લગભગ વિશેષ મારે શું કહેવાનું હતું ? તમે હવે જડ પ્રકમાં ૧૫૦૦ની હાજરી હતી. પ્રમુખશ્રી બાબુ કાહેબ શેઠ દોલતચંદજી ને ગુંગળાતા ચેતનવંત પ્રતેને હાથમાં લો. સમાજ, દેશ અમીચંદજીએ નીચે મુજબ ભાવ કર્યું હતું.. અને ધર્મના ઉદ્ધાર માટે સહુ કટીબદ્ધ થાઓ, શુદ્ધિ, જ્ઞાતિસુજ્ઞ બંધુઓ અને બહેનો! સંગઠ્ઠન, ધર્મ પ્રભાવના અને ઐક્યના પ્રચાર માટે તનતોડ આજે જગતના ઇતિહાસમાં યુવાને મોખરે ઉભેલા છે. પ્રયત્ન કરો. સામાજીક સુધારણા માં બળવો તે યુવાનોને. દેશની આઝાદ છેવટે પરમકૃપાળુ શાસન દેવ સમસ્ત વિશ્વનું કલ્યાણ લડતમાં ભેરૂબંધી. તે યુવાનની. બલિદાન-યજ્ઞમાં લોહીનાં કરે અને યુવાનોના હૃદયમાં ધર્મ-સમાજ રાષ્ટ્રના ઉત્થાનની અર્પણ –યુવાનના. ટુંકામાં આજે સમસ્ત વિશ્વમાં ધગશ એર એજ શુભેછી, ” શાન્તિ. યુવાને, રાષ્ટ્ર, સમાજ અને બીજી સંસ્થાઓના પ્રાણ પ્રેરક બાદ મેળાવડામાં ભાઈ' ફુલચંદ મહુવાકર, જેસીંગલાલ આત્માઓ બનેલા છે. પુનમચંદ, ભાઈ ચીમનલાલ સંઘવી, કેવલાલ મંગળચંદ, આજનો યુવાન એકસંપી, એકદીલી અને વિશ્વકલ્યાણની તારાચંદ ભીખાચંદ મણીલાલ ગભરૂ, અને અમીચંદ ખેમચંદે ભાવના પર પહેલાં દૃષ્ટિ દેડાવશે. આજના યુવાનને સડેલા રાષ્ટ્ર હીલચાલ અને આપણું મંતવ્ય રાષ્ટ્ર હીલચાલ અને આપણું કર્તવ્ય તથા જૈન સમાજની રાજય વહીવટ નહીં ગમે. આજના યુવાન જીણું થઈ ગયેલા સ્થિતિ તેમાં શુદ્ધિ, સંગઠ્ઠન, આર્થિક સિદ્ધાંત ઉપર વિવેચને સામાજીક વહેવારે નિભાવી લેવા તૈયાર નહીં થાય. આજનો થયાં હતાં. બાદ લગભગ અગીઆર વાગે મેળાવડ વિસંજન યુવાન આપખુદી અને અંધસરમુખત્યારીને લેશ પણ નહીં થયેલ હતું. તા૨૦-૫-૩૦ નમે. ધાર્મિકતાના દંભ પાછળ ખેલાતા તમાસાઓ ખુલ્લા કરવામાં આજનો યુવાન પિતાનું કર્તવ્ય માનશે. યુવાનોની દેશની આઝાદીના ધર્મયુદ્ધમાં સત્યાગ્રહી જૈન વીર. આ સક્રિય ક્રાંતિને દાબી દેવા માટે રૂઢીપૂજ કે ગમે તેવા જન સત્યાગ્રહીઓના વધુ નામે. • નાટક ભજવે, ગમે તેટલી બુમો પાડે અને ગમે તેટલો ડર ૧૧૦ શ્રી. ગાંગજી વેલજી જોધા બતાવે, પણ આજના યુવાનને એવી ઘેલછાઓ પર પરવા ૧૧૧ , હીરજી કેશવજી મહેશરી રાખવી પોષાય તેમ નથી. ૧૧૨ , ચાંપશી લધા લેડાયા આ યુવક સંધ તે યુવાનના સહકારથી તૈયાર થયેલું ૧૧૩ , ડુંગરશી ડુમરા એક કાર્યક્ષેત્ર છે. એ કાર્યક્ષેત્રતા કાર્યવાહકે, યુવાનની સક્રિય , નાનજી પ્રેમજી દેવજી ક્રાંતિને પ્રત્યક્ષ પુરાવો જનતાને બતાવે. આંતકથી અળગા ૧૧૫ , દેવજી લખમશી ગોગરી રહી, સામાજીક ઉત્થાનને નાદ ઝીલે. સમાજમાં ઘુસેલા ૧૧૬ , હંસરાજ દેવરાજ શાહ વહેમી અને ખર્ચાળ રિવાજે, ડાળભય રૂઢીબંધ, લગ્ન ૧૧૭ , લાલજી હરસીંહ લાલન પ્રસંગની કેટલીક સિથિલતાઓ અને પુરાણપ્રેમીઓએ ઠસાવેલી ૧૧૮ , કાકુભાઈ જીવરાજ અંધશ્રદ્ધાઓ વિગેરે વિનાશક તને વંસ કરી સમાજમાં ૧૧૯ , જે નાગજી શાહ સુંદર અને બળવાન તને પ્રચાર કરવા માટે સંસ્થાને , મેઘજી હંસરાજ તૈયાર કરે. , માવજી ભવાનજી શાહ આજે ભારતવર્ષમાં મુક્તિસંગ્રામની રણહાક વાગી રહી ' ખીમજી મેનજી સંધવી છે. સારાયે દેશમાં સ્વાતંત્ર્ય મેળવવાની તમન્ના પ્રગટી છે. ૧૨૩ કીરચંદભાઈ શીવલાલ કોઠારી આઝાદી માટે અનેક દેશવીરે પિતાના જીવન–બળિદાન અર્પણ ૧૨૬ , મણીલાલ ત્રીભોવનદાસ શાહ કરી રહ્યા છે. આવા જાગૃતિના ઉદયકાળમાં આપણે જેન [વધુ નામો આવતા અંકમાં ૧૧૪ =
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy