________________
સમવાર તા. ૨૦-૧-૩૦.
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
નીરગ્રંથ પ્રવચનેપાસકને જવાબ.
નાનીદીક્ષામાં જ્ઞાનની જરૂર નથી એ વાત ઉપરની હકીકતથી . ખેતી કરે છે. દર્શન અને જ્ઞાન પ્રથમ આવશ્યક છે અને
પછીજ ચારિત્ર સંભવે એ વાત પણ ઉપરની હકીકતથી મુંબઈ સમાચાર” પેપરમાં ઘણા સમય થયાં નીર
સિદ્ધ થાય છે. કેમકે સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતસામાયિક એ ગ્રંથ પ્રવચનપાસક દીક્ષાની બ્રીફ લઈ નાની ઉમરનાં મનુ
બે બોલ્યા પછી જ સર્વ વિરતિ સામાયિકને આલવ બેલાય બ્દોને પણ દીક્ષા આપવી એમાં શાસ્ત્ર સંમત છે એવા લખા છે, તથા સભ્ય વન રાજ રાત્રિાનિ મોજ મા ! એ ણમાં નાની-વડી દીક્ષાના ભેદ પાડી જુદા જુદા શાસ્ત્રોનાં
તત્વાર્થના પહેલા સૂત્રમાં જે કહેલ છે તે વાત સિદ્ધ થાય નામ લખી “ક્ષયે પશમ” શબ્દ વાપરી ભાંગરો વાટી રહેલ છે
તેલ - છે, એટલે “સમ્યફ” શબ્દ સમજીત વિના વપરાય નહિ. છે, તે તેથી જનતા આવા દાંભિક લખાણથી ન છેતરાય
- સભ્યત્વ હોય તેજ સમ્યક જ્ઞાન અને ચારિત્ર હોઈ શકે.
** તેને માટે સ્પષ્ટ શબ્દોમાં ટૂંકામાં તેને ઉત્તર લખવાની વળી લખે છે કે એને છ કાયના જીવની દયા પળે કે ન પળે ફરજ પડે છે.
પણું સામાયિક ચારિત્ર આપી શકાય; આથી તે મૂર્ખાઈની : નાની દીક્ષામાં જ્ઞાનની જરૂર નથી. ફક્ત પાપ-પુન્ય
હદ ઓળંગી જવાય છે. પાપનું જ્ઞાન હોવું જોઈએ તેમ સમજવાની જ જરૂર છે અને નાની દીક્ષાને અને જ્ઞાનને કંઈ
લખી અને તેનું જ્ઞાન ન હોય તે ચાલે આ વધતે વ્યાઘાત સંબંધ નથી કેમકે દીક્ષા એ ચારિત્ર મેહનીય કર્મના ક્ષ
એક સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેમ છે. પશમથી પ્રાપ્ત થાય છે અને જ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મના .
પઢમં નાળું તો યા! પ્રથમ જ્ઞાન અને પછી દયા. પાપનું ક્ષપશમથી થાય છે; તેમ ભેદ પાડી મુને દીક્ષા આપવામાં જ્ઞાન પ્રથમ હાવું જ જોઈએ અને તેજ તે પાપથી બચી શકે. વાંધો નથી તેમ દીક્ષાની લાગેલી તાલાવેલીવાળાઓનો બચાવ સંસારની અસારતા સમજવી અને મોક્ષની ઇચ્છાથી સંસાર નીરગ્રંથ પ્રવચનોપાસક કરે છે. તેના ઉત્તરમાં માત્ર નીચેની ત્યાગ કરવો એમાં શું એાછા જ્ઞાનની જરૂર છે ? સંસારની; , વાતને જ જનતાએ વિચાર કરવો ઘટે.
અનિત્યતા, આત્મસ્વરૂપનું જ્ઞાન, મોક્ષસ્વરૂપનું જ્ઞાન અને
તેની કિંમત એ બધું જ્ઞાન વિના સંભવે ખરૂં? અને જ્યાંપ્રથમ વાત એ છે કે લેખક ચારિત્રમેહનીયના ૫.
સુધી કોઈ પણ વ્યક્તિને કઈ પણ વસ્તુનું જ્ઞાન હેતું નથી શમને પ્રધાન પદ આપે છે ત્યારે તેણે સમજવું જોઈએ કે
ત્યાંસુધી તે વ્યક્તિ તે વસ્તુને સ્વિકાર કે ત્યાગ કદી નજ. સમ્યકત્વ વિના ચારિત્ર કદી હોઈ શકે જ નહિ; તો સભ્ય
કરી શકે. નાનું બાળક સર્પના જ્ઞાનના અભાવથી સર્ષને ફત્વ મેહનીય કર્મને ક્ષયપશમ પહેલાં થવો જોઈએ અને તે
પકડવા રહે છે. ખાવાની ચીજનું જ્ઞાન હોવાથી તે મેળવવા પછી અનંતાનુબંધ ક્રોધ, માન, માયા, લેભને નાશ થવો જોઈએ તે જે અગ્ય દીક્ષા માટે તૈયાર થાય છે ને પિપ
આતુર બને છે, માટે જ્ઞાન વિના ત્યાગ કે સ્વિકાર કદિ બની ટની માફક “મને સંસાર ગમતું નથી, સંસારથી હું વિમુખ
ન શકે જ નહિ. જનમ વિના મંડપ કર્તા પ્રજન છું, સંસાર અસાર છે માટે દીક્ષા લેવી છે તેવા ખાનગી
નકકી કર્યા વિના મુખ મનુષ્ય પણ પ્રવૃતિ કરતો નથી--
તે પછી જે ડાહ્યા થઈ પાપને ત્યાગ કરવા, તેને શિક્ષણથી મળેલા શબ્દો બોલી જાય તેથી તેને ચારિત્ર મેહ
સમજ્યા પછી તૈયાર થાય છે અને માતા, પિતા, નીયને ક્ષય પશમ થયે છે તેમ માની લેવું એજ પ્રથમ શાસ્ત્ર વિરૂધ્ધ છે. કેમકે સમ્યકત્વ મેહનીય ક્ષપશમ જાણવા
ભગિની, સ્ત્રી વગેરે મેહ તજવા કટીબદ્ધ થઈ મોક્ષ માટે
દીક્ષા લેવી તેમ સમજે છે તે શું જ્ઞાન વિના હોઈ શકે? માટે છમસ્થજ્ઞાન બીલકુલ ઉપગી નથી. એ તે કેવલજ્ઞાની
કેટલું વિશેષ જ્ઞાન તે માટે તે જોઈએ. વાંચકે પોતેજ સમજી હોય તેજ જાણી શકે અને તેથી જ સુત્રોમાં ઘણા સ્થળોએ ૌતમ સ્વામી જેવા ચાર જ્ઞાનના ધણીએ પ્રભુને પ્રશ્ન કરેલ
શકશે કે અનેક વાતો વાંચી કે સાંભળી હોય. છતાં મોહ
મુકાતું નથી અને ફકત આઠજ વર્ષને બાળક નિર્મોહી બની છે કે અમુક જીવ સમકીત ધારી છે કે મિથ્યાદ્રષ્ટિ છે. તે . સમકતી અને મિથ્યાદ્રષ્ટિનું પૃથકરણ જ્યારે ગૌતમ સ્વામી
સંસાર ત્યાગ માટે તૈયાર થાય તે વાત માની, મનાવી મુંડી
નાખો અને તેમાં શા સંમત છે તેમ કહી વેત વસ્ત્ર જેવા નથી કરી શકયા તે પછી હાલના દીક્ષાના હીમાય
ઓઢી પિતાના કઢની ભયંકરતાને ઢાંકવાના વૃથા પ્રયત્નો તીઓ મૈતમ સ્વામી કરતાં ક્યા અપૂર્વ જ્ઞાનથી સમજી શકે છે કે બાલ દીક્ષીતને સમ્યકત્વ પ્રાપ્ત થયું
કરવા જેવું છે. છે. “સમ્યક્ત્વ વિણ ચારિત્ર નહિ” એ વાત તે સ્પષ્ટ છે. નાની દીક્ષાવાળાને “પાપના ત્યાગની સમજ”. બસ છે વળી નાનીદીક્ષા જે વખતે અપાય છે. તે વખતે “સમ્યક્ત્વ એમ શ્રી નીરગ્રંથ પ્રવચનોપાસક જણાવે છે. તેના ઉત્તરમાં સામાયિક, શ્રતસામાયિક, અને સર્વ વિરતિ સામાયિક” એ જણાવવાનું કે સમજણ એટલે જ્ઞાન એ તે સૈ કઈ કબુલ પાઠ ઉચ્ચારવામાં આવે છે. સમ્યકત્વ ક્ષયોપશમ વિના સ- કરે તેવી વાત છે. હવે પાપની સમજણ એટલે તેનું જ્ઞાન કુત્વ સામાયિક ન હોઈ શકે, અને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ક્યારે હોઈ શકે, પાપ કેને કહેવું, તે શું વસ્તુ છે વગેરે વિના શ્રુતસામયિક ન હોઈ શકે તે સમ્યકત્વ ક્ષયે પશમ સમજવા માટે આઠ કર્મોના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. વિના અને શ્રુતજ્ઞાનના ક્ષપશમ વિના એકલા ચારિત્રમેહ- અઘાતી ચાર કમેને અશુભ ઉદય તે પાપ અને ઘાતી ચારે નીયના ક્ષપશમને આગળ ધરે તે ભોળા લે ને છેતરવાની કર્મના આવરણને પાપ કહેવામાં આવે છે. તેવાં કમેને રમત રમી આંખે પાટા બાંધવાની જાદુઈ બાજી લેખ દ્વારા રમ- * ઉદય કયારે થાય, કઈ સ્થિતિમાં હોય ત્યારે પાપ કહેવાય, વામાં આવે છે; તે હવે આ જમાનામાં ચાલી શકે તેમ નથી. પાપને પ્રતિપક્ષી પુન્ય વગેરેનું જ્ઞાન તેને હોવું જ જોઈએ. આ બુદ્ધિવાદને જમાને છે અને નીરગ્રંથ પ્રવચનો પાસકે કારણ કે સુખ વિના દુઃખનું જ્ઞાન, દિવસ વિના રાત્રિનું સમજવું જોઈએ કે અંધશ્રદ્ધાને જમાને હવે ગમે છે. જ્ઞાન કદિ સંભવેજ નહિ તે પ્રમાણે પાપ પુન્યને ભોકતા પણ