________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
* : સોમવાર તા૦ ૧૨પ-૩૦
દ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
હા 27 SS SEMESTER = = = = = TET ભરેલા શાસ્ત્રનું ચિંતન-મનન કરનાર અને પાંચ મહાવ્રત
જેવી ઉત્તમ પ્રતિજ્ઞાના પાલનમાં જીવન વ્યતિત કરવા સારૂ
સંસારની વિષજવાળાથી પરમુખ બનનાર જરા સમભાવ ક મારાજગર કામ કરવા માગસર વાયાવર સેવી સ્વકરણીનું ઉંડુ અવલોકન કરે તે આજે તેઓ કેવા પક્ષvraો રમે ઘરે જ ઃ વિજાgિ.'
વિષમ માર્ગે પડી રહ્યા છે તેને અવશ્ય ભાસ થાય. પિતાના • સુમિન્ નં ચહ્ય તત્ત્વ ાઃ ઉરિત્ર: 1
અનુયાયીઓને ધર્મના ખેટા ઝનુનના પાઠ પઢાવી કયાં લઈ શ્રીમદ્દ હરિભદ્રસૂરિ.. જઈ રહ્યા છે તેનું સાચું ભાન આવે. '
- શું ધર્મ માત્ર બેલવામાં સમાઈ જાય છે ? પિતાની
“હા” ને સ્વીકારનાર બધા અધમ કહી નાંખવાથી અગર તેમની સામે સ્વેચ્છા મુજબ બકવાદ કર્યાથી શાસન પ્રત્યેનો
અનુપમ પ્રેમ પુરવાર થઈ શકે છે? અગર તે હજી પણ આ પ્રયાણુના પ્રારંભકાળથી જેની આગાહી થઈ રહી હતી હાસભાગના માર્ગો ચાલુ રાખી સાધુ જીવનના સુંદર વ્રતોને એ આખરે સત્ય રૂપમાં પરિણમી. સત્યના એ મહાન પૂજા- દુષણ લગાડવામાં આજ્ઞાધારક પણું મનાવવાનો ફાં કે રખાય છે? રીનું, અહિંસાના સાચા ઉપાસકનું અને જગત ભરની સર્વ સાચો ધર્મ બજાવે હોય તે વિશ્વના ચોકમાં ઉભા શ્રેષ્ટ વિભૂતિનું તેજ ખમાઈ ન શકવાથી મહાત્મા ગાંધીજીને રહો. લાખો કીડાના ભાગે તૈયાર થતા રેશમનું એક ચીંડુ યડાની ચાર દિવાલો વચ્ચે રાખવાને પુન: પ્રસંગે સરકારને જૈન નામધારીના અંગ પર ન રહે એ સારૂ સતત ઉપદેશ નશિએ આવ્યું. આમ કરવાથી નોકરશાહીની ધારણા કેટલા આરંભી દે. માન્ચેસ્ટરની ચિંતા વિસારી દઈ તમારી આસઅંશે ફળિભુત થાય છે, અગર સત્ય અને અહિંસાના પાયાપર પાસનું જ વાતાવરણ શુદ્ધ કરે. વિલાયતી કાપડ કે સરબતી ચણતર મંડાયેલા સંગ્રામને કેવી રીતે ક્ષતિ પહોંચે છે એને મલમલને મેહ ઉતારી ખાદીના વસ્ત્ર ગ્રહણ કરે તમારી સમક્ષ નિર્ણય કરવાનું ભવિષ્ય કાળના હાથમાં સોંપી આપણે વર્ત. ધર્મ શ્રવણ અર્થે આવતા પ્રત્યેક નરનારીને નિર્દોષ ખાદીના માનના અલેકનમાં ઊંડા ઉતરીએ.
વસ્ત્ર પરિધાન કરવાના સપથ આપે. જેમ અલક્ષ્ય અનંત: જેલ પ્રાપ્ત કરનાર સંતને જેલનું દુઃખ હોયજ ક્યાંથી?
કાયને પચ્ચખાણ આપવામાં ધર્મ છે, તેમ ચરબીવાળા વસ્ત્રોને આ વેળા એમણે તે ગળીના ઘા ખમવાને નિરધાર કરેલ,
ત્યાગ કરાવવામાં કે રેશમી વસ્ત્રોનો બહિષ્કાર કરાવવામાં આમ છતાં જનતાને માટે તેઓ શું કહી ગયા? તેઓ ધારત,
અવશ્ય ધર્મ છે. પૂજ્ય મહારાજાઓ, આજે જેને પરસ્પર તે ભારતવર્ષમાં એવી હવા ફેલાવી શકત કે એમને પકડવા
શુક કલેશમાં ભટકાવી મારવાના રહેવા દઈ સારાયે હિંદમાંથી
શુ કરીમાં ટ એ ભભકતી જવાળામાં ભુસકે મારવા જેવું વિકટ કા દારૂને વિદાય કરી મૂકવાના કાર્યમાં મંડી પડે. તમારા જેવા થઈ પડત, પણ પ્રેમના કાર્યક્રમ રચનાર અને આ મક
પવિત્ર વેશવાળાની અસર પીઠાના માલિક પર તેમજ પીવા બળથી વિજય વરવાના અભિલાષીને એ ગમેજ શાનું?
આવનાર વ્યસનીઓ પર જરૂર પડશે. કદાચ અપમાન જેવું
બનશે તે પણ આપ સરખા પરિષહ નેતાઓને તેથી શું એમને મન જનેતા શાંતિ જાળવે એ મોટામાં મોટી
વાપણું છે ? , * * છત છે. તે સારૂ જતાં જતાં સંદેશે પણ એજ પાઠવી
ચર્ચાથી શ્રેષ્ટા પૂર્વાર કરવાને યુગ કયારનોયે અસ્ત ગયા છે કે “સંપૂર્ણ શાંતિ જાળવી, સુચવેલા માર્ગે દ્રઢતાથી
પામી ગયો છે. આ આચરણથી સત્વ સાબિત કરવાને કાળ પ્રયાણ ચાલુ રાખો. તેમની લડતનું રહસ્ય પ્રજાને ઉશ્કેરવામાં
આરંભાય છે. ભલે મુઠીભર ગાડરીયો ભકતો આપ સાહેબને કે બળ પેદા કરી સલતનતને ઘડીભર કામ કરતી થંભાવી
કંકોત્રીઓમાં “વાદીમદ ભંજક કે કવિકુલ કિરિટ કિવ પ્રખર દેવામાં નથી પણ આત્મબળનાં દર્શન કરાવી, જાતે કોની
વિકતાના સંબંધને આલેખે સમજી જનતા તે ઉંધાડ હારમાળા સહન કરી, અરે હસ્તા મુખડે મૃત્યુને ભેટવું પડે
આંખે જોઈ રહી છે કે આપ જેવા શ્રી વીરના અમુલ્ય વારસાને તે ભેટી, કેવળ પ્રેમ માગે ભલભલા જાલિમનું હૃદય પલ
વરેલા આજે કેવળ એને વિતંડાવાદમાં ખરચી રહ્યા છે અને ટાવી વિજયની વરમાળા વરવામાં છે. દુનિયા જેને
એ કિંમતી શાસ્ત્રોને શસ્ત્ર રૂપે પ્રયોગ કરી રહ્યા છે. એને ‘પોલીટીકલ મેટર’ કહે છે તે ગાંધીજીની દ્રષ્ટિમાં શુદ્ધ
વિના વિલંબે કબુલવું પડે છે કે શ્રી શત્રુંજ્યના કેસમાં જે અને ઉંચા પ્રકારની અપૂર્વ ધાર્મિક લડત છે, એટલે જ એને
પરિણામ આવ્યું છે એ ઉપરથી નથી રહ્યું ચમત્કારિત્વ કે પરથી માત્ર હિંદભરના નહિં પણ સકળ વિશ્વના મનુષ્યને
કે નથી સમજાયું આત્મત્વ. આમ સાચી દિશાના અભાવે ઉદાર ઘણું ઘણું શીખવાનું છે. એનું સ્વરૂપ કેવળ સંસારીઓને
તોની પ્રાપ્તિ છતાં એનાથી જાતનો કે જગતને રંચ માત્ર સમજવા જેવું છે એમ નથી પણ ત્યાગના પંથે વિચરી રહે
3 ઉપકાર સધાયો નથી. મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માદયસ્થ જેવી લાને પણ અતિ ઉપયોગનું તેમાંથી સુપ્રમાણમાં મળે તેમ છે.
ઉમદા ભાવનાઓના પ્રણેતા શ્રી મહાવીર દેવના સિદ્ધાંતોમાંથી આપણે જરા સુરત-મુંબાઈમાં વિરાજતા સાધુ મહા
વાનકી રૂ૫ ઘેડુંક ગ્રહણ કરનાર મહાત્મા શ્રી ગાંધીજીના રાજા તરફ, તેમના તરફથી ધર્મના નામે, ત્યાગના નામે લખાણ પર આજે આખુ જગત મુગ્ધ બની રહ્યું છે, એમના નિરંતર થતા ઉપદેશ સામે, અને સદૈવ તેનું પાન કરી રહેલ
આચરણ પ્રતિ મીટ માંડી રહ્યું છે અને એમને સ દેશો જીવઅને સ્વયં “શાસનપ્રેમીને બિલ્લે ધારણ કરી રહેલ સમુદાય નમાં ઉતારવા જે આતુરતાના વેગ ફરી વળ્યા છે અને એ પ્રતિ નજર કરીશું તે સહજ માલમ પડશે કે ડગલે ને દ્વારા જે પરિવર્તન થઈ રહ્યું છે એ સર્વનો અભ્યાસ કરતાં પગલે શાંતિના સ્થાને માત્ર ઝનુન અને ધમધતાના સંભાર સહજ કહેવાઈ જાય છે કે અહિંસાના ઈજારદાર એવા આપણે ભરાઈ રહ્યા છે. દિન ઉગે સ્યાદવાદરૂપી પીયુષથી આકંઠ કયાં ઉભા છીએ !