SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ *$$++++++ + + સામવાર તા૦ ૧૨-૫-૩૦ મુખઈ જૈન યુવક સંઘ પત્રિકા, પ્રતિષ્ઠા વખતેનારમાં થયેલા ખળભળાટ, કર્યાં એટલે યુવા ઉછળ્યા અને કડીયા પાસે ખુલાસા માગવાની શરૂઆત થઇ અને હાહાકાર થયા અને મારામારી ઉપર વાત આવી, નારવાળા ભાઇએ વચ્ચે પડયા અને અહિં શું મેહુ લઈને અમદાવાદથી સભા ભરવા આવ્યા છે એમ માલવાનું શરૂ કર્યુ. અંતે અરધા કલાકની રસાકસી. પછી નારવાળા ભાઈઓની અપૂર્વ મહેનતને લઇ ધમાલ શાંત પડી પણ પેલા ખંભાતની સાઃસાયટીવાળા પાઘડીધરાયાંયે સંતાયા તે જણાયા નહિ. તાક઼ાન થયા પછી વાતાવરણુ શાંત બન્યુ મી॰ કડીયાએ ભાષણમાં જણાવ્યું હતું કે હમણું. અહિંયા સોસાયટીમાં દાખલ થનારા મેમ્બરેના નામે નાંધાશે. તમે તમારૂ નામ નોંધાવશે. પણ કાણુ જાણે એ નામે લખાવાનું કહેનાર મી॰ કડીયા કાંધે ભરાયા કે જેનેા પત્તાજ ન લાગ્યા પણ શું કષ્ટ કડીયા પાછા પડે તેમ હતા? તેમણે અમદાવાદથી લાવેલ હૅન્ડખીલે વહેંચવા ઉપર ત્રીજી ખાજી ગઢવી ત્યાં તો નારવાળા ભાઇઓએ રે।કડું પરખાવ્યું કે આને અહિં ક્રાને ખેલાવ્યા છે અને જણાવ્યું કે તમારે અહિં કાંઇ પણ વહેંચવું કરવુ નહિ, સાસાયટીની વાત સંભારવી નહિ, સીધા સીધા અમદાવાદ - ચાલ્યા જાવ. નહિ તો આતા પટેલા છે. મી॰ કડીયા તે આભાજ બન્યા. ગેહવેલી બધી ખાજી ઉંધી વળી ગઇ. તે સોસાયટીના ગાંસડા પોટલા બાંધી વીલે મેઢે લીલા તેરણે મી કડીયા અમદાવાદ સીધાવ્યા. સાંજના અમદાવાદવાળા શેઠ સરાભાઈ લલ્લુભાઇ તરફથી નાકારશી હતી. સર્વે મેમાનેા જમી પરવારી શાંતિથી વીદાય થયા છે. મી કડીયાને આટલેથીજ નારમાં સાચી શીખામણુ મળી હોય તે દાંભિક પ્રવૃત્તિ છેાડી હ્રદય પલટા કરશે ને ? ખંભાતી, અમદાવાદી મી૰ ચીમનલાલ કડીયાએ નારમાં મચાવેલુ તેાફાન. પાટીદારાની પવિત્ર ભૂમિનારમાં વૈશાખ સુદ ૬ ના દિવસે પ્રતિષ્ઠા હતી. નારથી તેની કાત્રી અત્રેના ખંભાતના સંધ ઉપર આવી, રીવાજ મુજબ તે કાત્રી. દેરાસરે ચાડવી જોઇએ, પણ શેઠ કસ્તુરભાઈ અમરચંદે ચેાડી નહીં અને દુખાવી દીધી કારણ કે તેમને તે સોસાયટીવાળાનેજ નાર મેાકલવા હતા. વળી સુખલાલ ખુબચંદ પ્રતિષ્ઠા અગાઉ ત્રણું દિવસ પહેલાં નાર ગયા અને સેાસાયટી સિવાયના કાઇને તમારે ખેલાવવા. નહીં એમ સમજાવવા પ્રયત્ન કર્યાં, પણ ત્યાં એમને કાએ ભાવ પુછ્યા નહીં અને જણાવ્યું કે અહીં તાફાન કરાવ્યું તે સમજો કે આતે પટેલે છે વાણીયા ન હૈાય. સુખલાલ કાકા ા બિચારા વીલે માઢે વગર નાળીયેરે ખભાત પાછા આવ્યા. નારવાળાએ મેધસૂરિ અને તેમના શિષ્યાતે પણ નારમાં ધમાલ થાય તેવુ વ્યાખ્યાન નહીં કરવા જણાવી દીધું. હવે પ્રતિષ્ઠાના દિવસ નજીક આવ્ય પણ ખંભાતથી કાઇ ગયુ નહી હોવાથી નારમાં ખબર પડી કે ખંભાતમાં કે કાત્રી ચેાડી નથી પણ શેઠે દબાવી દીધી છે. એટલે નારથી ખંભાત જૈન યુવક સધ અને ખીજા ત્રીસ આગેવાના (પાંચે ન્યાતના શેઠા) ઉપર જુદી જુદી કકાત્રી છુટી; એટલે ખ'ભાતથી પાંચે ન્યાત મળી હજાર ઉપરની સંખ્યામાં માણસે નાર ઉતર્યાં. ત્યાં પહોંચતાં તે ખબર પડી કે પેલા તાકાની બાર*સામાં અગ્ર ભાગ " લેનાર અમદાવાદની સૈાસાયટીના મંત્રી મી॰ ચીમનલાલ કડીયા નારમાં સોસાયટી સ્થાપવા આવ્યા છે, પણ નારવાળાએ આ પ્રસંગે સેસાયટી કે યુવક સધ કઇયે સ્થાપવા અમે ઈચ્છતા નથી એમ રોકડું પરખાવ્યું. મી કડીયાની બાજી આમ ધૂળમાં મળવા લાગી અને પારકે પૈસે સેાસાયટીના ગાંસડા પોટલા આંધી નાર આવનાર મી॰ કડીયાને વીલે મોઢે પાછા જવાનેા પ્રસંગ આવ્યો એટલે તેમણે ખીજી બાજુ ગાઠવી. સુદ ૬ ને રવિવારે પ્રતિષ્ઠાના દિવસે બપોરે સડાબાર વાગે મેઘસૂરિને કહ્યું કે આપ ત્યાંખ્યાન આપે। અને અમે વ્યાખ્યાનમાં ભાષણ કરી સાસાયટીની સ્થાપના કરીએ; એટલે મેધસર પણ સમજ્યા કે અહિં ધમાલ થશે જેથી પોતે ન જતાં પેતાના શિષ્ય મનેાહવિજયતે વ્યાખ્યાન આપવા સભા મંડપમાં મેકલ્યા. આમ અચાનક બપોરે એક વાગે વ્યાખ્યાન આપવાનું સાંભળી લેકામાં નવી હેહા થઇ. એક બાજુ શાન્તિ માત્ર અને બીજી ખાજા આ નામાંકિતાનું વ્યાખ્યાન ચાલ્યું. અડધા કલાક વ્યાખ્યાન ચાલ્યું ત્યાં તે ની કડીયા ઉભા થયા અને સેાસાયટીની સ્થાપના કરવા માટે ભાષણ કર્યું', બંધારણ વાંચ્યું અને દરેકને ચાર આના ભરી દાખલ થવાનું જણાવ્યું; અને જે સાધુ અને જે જૈનેતા આ સોસાયટીમાં સહકાર નથી તે સાચા સાધુ અને જૈને નજ કહેવાય, તે જીવવા કરતાં મરેલાજ છે, એમ સમજવું, તેમજ વિજયનેમીસુરીશ્વરજી તેમજ શ્રીમદ્ વિજય્વલ્લભસુરીશ્વરજી તેમજ ઉત્તમવિજયજી ઉપર ટીકાથી આક્ષેપ 4 દેશવિરતિના આમ ત્રણના સજ્જડ જવાબ ——(0)—— શ્રી દેશિવરતિ ધર્માંરાધક સમાજના સ્વાગત્ સભ્યો જોગ, મુ. સુરત. જોગ શ્રી અમદાવાદથી લી શકરાભાઈ લલ્લુભાઇના જયતેન્દ્ર વાંચો. આપે મેકલેલા આમત્રણ માટે આભારી છું.. આપની આમંત્રણ પત્રિકા સાથે સંસ્થા સ્થાપન, ઉદ્દેશ નિવેદન વિગેરે મળ્યાં. વાંચી જોતા સદરહુ સંસ્થાએ ક્રિયાને અગ્ર પદ આપેલુ અને જ્ઞાનને ગૌણ પદ આપ્યાનું લાગ્યું. શ્રી જીતેશ્વર ભગવાનના પ્રવચનેા જ્ઞાનને મુખ્યપદ આપે છે, અને તેથીજ જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષઃ એમ શાસ્ત્રકાર પાકાર કરી કરીને જણાવે છે, છતાં તમેએ માકલેલ ઉદેશનું રહસ્ય ક્રિયાનેજ શ્રેષ્ટ ગણવાનું સમજાવતુ હોય તેમ લાગે છે. જે સસ્થા ક્રિયાનેજ વળગી તેને અગ્રપદ આપવા માગતી હોય સેવા કરી શકે એમ હું માની શકતા નથી. ચાલુ જમા અને જ્ઞાનને ગૈાણુ ગણતી કે ધારતી હોય તે ધર્મની કે કામની જાદુજ જોવા અને જાણવા માંગતા નજરે પડે છે. તે જ્ઞાન અને જ્ઞાનીનેજ નમન કરે છે અને તમારી સંસ્થાનું ધ્યેય તેથી વિરૂદ્ધ લાગે છે. તેથી દીલગીર છું કે આપની આમતે લખ્યું છે, તેથી માઠુ લગાડો નહી. આ સાથે આપની ત્રણ પત્રિકાને માન આપી શકતા નથી. મને જે સાચું લાગ્યુ મેકલાવેલી આમત્રણ પત્રિકા પાછી મેાકલું છું, લી॰ સધતા દાસાનુદાસ શકરાભાઇ લલ્લુભાઇ ના જયજીતેન્દ્ર વાંચશે.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy