________________
અહિંસાના ઉપાસકોને યુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
RegNo. P. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી.
છુટક નકલ:
વર્ષ ૧ લું. તે અંક ૨૦ મે.
સંવત ૧૯૮૬ ના વૈશાખ સુદી ૧૫
તા૦ ૧૨-૫-૩૦
ગાંધીજીની ગીરફતારી સામે
- હરાવના સમર્થનમાં બેસતા ભાઈ પરમાણુદે જૈનેની આ લડતમાં વિશિષ્ઠ ફરજ છે તેનું સુચન કરી જણાવ્યું કે, સત્ય અને અહિંસા આ લડતનું મૂળ છે. સત્યાગ્રહને અર્થ સત્ય પક્ષની સાથે સહકાર અને અસત પક્ષને ત્યાગ, તેમાં ભાગ
લેવો તે દરેક ધમિનું કર્તવ્ય છે આ લડતમાં ધર્મની પ્રગતિની , તા. ૧૧-૫-૭૦ ના રોજ રાત્રીના આઠ વાગે મહાવીર ખાતર સાધુઓ પણ સક્રિય ભાગ લઈ શકે છે. . જૈન વિદ્યાલયના હાલમાં મુંબઈના સમસ્ત જૈનેની જાહેર સભા ત્યારબાદ બહેન લીલાવતી મુનશી:-આ યુદ્ધમાં જૈને ' મળી હતી. હાલ ચીકાર ભરાઈ ગયું હતે. સ્ત્રીએ પણ સારી પણ સર્વ કરી છુટવા તૈયાર છે. આ વખતે જનની માન્યતાને સંખ્યામાં હાજર હતી, તેમજ ત્રણે ફીરકાના આગેવાનો હાજર
કે શ્રધ્ધાને વાંધો આવે તેમ નથી. વસ્તુપાળ, તેજપાળ પુરા
જેનો હતા છતાં દુશ્મન સાથે શસ્ત્રનું યુદ્ધ પણ કરતા. અંગ્રેજો હતા, મુંબઈ પ્રાંતિક કોંગ્રેસ કમીટીના ઉપપ્રમુખ ડો. ચેકસી
રાજ્ય કરે છે તે હિન્દુસ્તાનના બજાર ખાતર, જો આપણે વગેરે દેશનેતાઓ હાજર હતા. (વે.) શેઠ છોટાલાલ પ્રેમજીની એક પણ પૈસો વિલાયત ન જાય તે તે લોકે અવાજ પડયા છે. દરખાસ્તથી અને (દિગ.) શેઠ તારાચંદ નવલચંદના ટેકાથી ડો. ચેકસીઃ-હવે સરકારને આપણે હાથ જોડીને માંડવી જીલ્લા મહાસભા સમિતિના પ્રમુખ તથા શ્રી સ્થાનકવાસી કહેવાની જરૂર નથી, કેમકે આપણે જઈને આપણા હાથે જૈન આગેવાન શઠ વેલજી લખમશી નપુને પ્રમુખસ્થાન આપ. જેલના બારણા ખાલીને મહાત્મા ગાંધીજીને બહાર લાવવાના વામાં આવ્યું હતું. પ્રમુખ મહાશયે આ લડતની પરિસ્થીતિને
છે, તે સ્થિતિ કેન્ચેસના પ્રોગ્રામે આકરવાથી થઈ શકશે. સટ ખ્યાલ સાદી ભાષામાં આ
ગાંધીજીને પકડવાથી હીલચાલ બંધ થશે એમ સરકારે માન્યું હતે. લડતને પરીણામે
હશે પણ જયાં સુધી ૩૦ કરોડમાંથી નાનું બાળક રહેશે ત્યાં જે નિર્ભયતા જનસમુદાયમાં આવી છે તેને માટે માટુંગામાં બનેલે સુધી આ લડત ચાલુ રહેશે.' આ લડત જીતવાથી આખા પિલીસને કિસ્સે જણાવ્યું હતું. કિસ્સાને લીધે માટુંગાના સઘળા જગતનું ભલું થશે, કારણ કે અહિંસાથી મેળવેલ છત બીજી ભાઈઓએ કોઈ પણ સરકારી નોકર સાથે વહેવાર રાખ નહિ, પ્રજાને માર્ગ ગ્રહણ કરવા લાયક બની રહેશે. તે ઠરાવ કર્યો હતે. વેપારી એસોસીએશને મહાત્મા ગાંધીજીની પંડીત. સુખલાલજી:-ચાલુ લડતમાં તેને ન જોડાય ગીરફતારી સંબંધમાં સરકારને શું જવાબ વાળવે તેને વિચાર
તે તેમનું સ્થાન દેશમાં રહેશે નહિ. લડતમાં પહેલાં
સાધુ પછી જેનેનું સ્થાન છે સાધુએ જે સમાજના મુકુટ કરી રહી છે. ૩૭ જુદા જુદા મંડળના પ્રતિનિધીઓએ આજે
શીરોમણી મનાવું હોય તો પહેલી તકે તેમણે આ પ્રવૃત્તિમાં કેટલાક ઠરાવે તે બાબતમાં કયાં છે, વધારે પ્રયાસો ચાલુ છે. જેવું જોઈએ. સાધુઓને તકલી કાંતતા છકાયની વીરાધના ત્યાર બાદ ભાઈ પરમાણુ નિચેને ઠરાવ પસાર કરવા માટે થતી નથી. હવે ધર્મના નામે આળસુપણું ટાળી દેવાની જરૂર વાંચી સંભળાવ્યું હતે..
છે, અહિંસને તમામ સરવાળે ગાંધીજીએ પિતાના જીવનમાં
ઉતારેલ છે. સાધુઓએ વૃત્તિસંક્ષેપ નથી , ભેગ અને ભય અહિંસા ધર્મના પરમ ઉદ્ધારક સન્ત શિરોમણિ :
સાથે જૈન ધર્મને કશે સંબંધ નથી, પણ ત્યાગ અનેં નિર્ભયતામાં
1 જૈન ધર્મ છે. દેશસેવા માટે નૈવેદ્ય તરીકે જેને સુતર કાંતીને આપે. મહાત્મા ગાંધીજીને ૧૮૨૭ ના કાળજુના કાયદા નીચે કેદ કરીને અત્યારે તેમણે પ્રવર્તાવેલ મહાન અહિંસાત્મક ધમ
પંડીત વૃજલાલજીના પ્રવચન બાદ-પંડીત આણંદજી
બોલ્યા કે સને ૧૯૨૨ માં મહાત્માજીને છોડાવવામાં ફાળે, યુધને અંગ્રેજ સરકારે હિંસાના જોખમમાં ઉતાયુ* છે, તે આપણ નહોતે એ બાબતમાં શરમાવું જોઇએ માટે આ સામે મુંબઈમાં વસતા સમસ્ત જૈનોની આ સભા પિતાને વખતે જૈનોએ આ લડતમાં પુરતે ફાળે આપવો જોઈએ. સખ્ત વિરોધ ૨જુ કરે છે. ' '
- આપણા સુલેહના અમલદારો કયાં છે, હું પુછું છું કે દેશ સ્વાતંત્રયની પ્રાપ્તિ અર્થે જે કાર્યકમ મહામા જે તમે સાચાજ સુલેહને અમલદાર છે તે સ્વયંસેવકે વીગેરે ગાંધીજીએ દેશ સમક્ષ રજુ કર્યો છે તેને આ સભા માન્ય
ઉપર જે અનાચાર થાય છે તે માટે કેમ બોલતા નથી. હવે રાખે છે અને દેશની રાજકીય મૂકિત સિવાય ધાર્મિક અને
જો તેઓ પોતાના ખેતાબે ન છોડે તે સમાજે તેને બહિષ્કાર
કરવો જોઈએ ત્યાર બાદ મેતીચંદ ભાઈએ વેપારી તરીકે સામાજિક ઉદ્ધારની આશા નકામી છે, એમ સમજીને તથા જૈનેએ આ લડતમાં શું કરવું જોઈએ તે ઉપર ખાસ ભાર અત્યારની લડતને આ કાર્યક્રમ અહિંસા અને સત્ય ઉપર મુકી પ્રવચન કર્યું હતું. રચાય છે એ ધ્યાનમાં લઈને આ સભા જૈન સમાજને બાદ કમળા બહેને બૈરાંઓને પીકેટર તરીકે બહાર આ લડતમાં પિતાથી બની શકે તેટલો ફાળે આપવા ખાસ
આપવા પડવા માટે અરજ ગુજારી હતી. પંડીત લાલને જણાવ્યું કે આગ્રહ કરે છે..
બીજા દેશે લડ ઈમાં પિતાના જાને ને ભેગ આપે છે ત્યારે
તમે કપડાને મેહ પણ છોડી ૨કતા નથી. માટે આપ આ પ્રસંગે જે જે વજન બંધુઓ આ લડતમાં. લડતાં
બહિષ્કાર કરશે. પાદરાકરની કવિતા ગવાઈ રહ્યા બાદ કેદની શિક્ષા પામ્યા છે, તેમનું આ સભા અંતઃકરણપૂર્વક હરાવ સર્વાનુમતે પસાર થયા હતેા પ્રમુખ મહાશયને ઉપકાર અભિનંદન કરે છે.
માની વંદેમાતરમતા જયનાદે વચ્ચે સભા વિસર્જન થઈ હતી.