________________
આવ્યા હતા તે માત્ર ચડસ અને હુંસાતુંસીને લીધે અને પોતાના પક્ષને મજબુત દેખાડવાના કારણેજ આવેલા. એ આવનારાઓને કેટલેાક ભાગ તે રામસાગરનાં તાકાના પહેલાં પેાતાનાં ગામમાં અપાતી દીક્ષામાં ભાગ લેતા હશે કે કેમ એ શ’કાસ્પદ છે, છતાં હું તે તેવા માણસને પણ નિર્દેષ માનું છું, કારણ તેવા ભાળા અને અજ્ઞાન માણસો કાઇ ખટપટીએના હાથમાં રમતા રમકડા હોય છે, તેથી ધર્મના એઠા નીચે તે બિચારા આડા રસ્તે તૈરવાય છે. આવા માણસા ખરેજ યાને પાત્ર છે.. હુ તે ચાક્કસ માનું છું કે ધર્માંતે અને દીક્ષાને આ સ્થિતીમાં લાવનાર જે કાઇ પણ
પક્ષ હાય તો તે ધમ્ ડસ્ કરી ધર્મોની ગેરસેવા કરનાર કહેવાતા શાસનપ્રેમો પક્ષ છે. પરમાત્મા તેને સત્બુદ્ધિ બક્ષે 1 મહાસુખ હુરંગેાવન દોશી.
વઢવાણનુ કહેવાતુ આમત્રણ. વઢવાણ શહેર જૈનસેવાસમાજ લખી જણાવે છે કે —— સુરતની સમાજને વઢવાણ તરફથી મળેલુ કહેવાતુ આમત્રણ એકજ વ્યક્તિ તરફથી ખાનગી રીતે અપાયેલ છે. વઢવાણ શહેરને અપાયેલ આમંત્રણ સાથે કાંઇ પણુ સ ંબંધ નથી.
""
, અનુભાઇ અમૃતલાલ
કકલભાઇ ગાફળભાઈ
કૃતેચંદ ભાયચંદ ગાંધી
એમ. બી. 'ગુજર
''
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા,
કાનજી કરમશી માસ્તર ૫૦ રતનશી પાસવીર
૫૧
ત્રીકમદાસ કાર્લીદાસ
પર
અમરચંદ ચુનીલાલ
૧૩
,,
૫
,, મણીલાલ મનસુખલાલ ઇ, ચંદુલાલ લાલચંદ્
૧૫
૫૬
>>
૫૭
૧૮
35
દેશની આઝાદીના ધર્મયુદ્ધમાં સત્યાગ્રહી જૈન વીરા.
જૈન સત્યાગ્રહીઓના વધુ નામેા.
શ્રી. સારાભાઈ નગીનદાસ
શ્રી. માણેકલાલ ચુનીલાલ પટેલ ૪૧ જેલમાં
મણીલાલ સામજી
શાન્તીલાલ નાથાલાલ
૪૨
લીલાચંદ મગનલાલ
と
હરીલાલ લક્ષ્મીચંદ માદી
માણેકલાલ મગનલાલ મહેતા ૬૭
ઇન્દુલાલ કાલીદાસ જવેરી
te ૬૯
ચંદુલાલ મુલચંદ જવેરી
દલપતભાઉ લક્ષ્મીચંદ કાહારી છ૦
રમણીકલાલ શાન્તીલાલ
૭૧
७२
૪૪
૪૫
૪
४७
. જે. શાહ અમૃતલાલ જેસી ગલાલ શાક ૪૮ ચીમનલાલ પ્રાકર એડવેટ ૪૯
..
કસ્તુરચંદ હીરાચંદ
રાયચંદ હીરાચંદ
ચીમનલાલ દલસુખભાઈ
',
,, રતીલાલ કુંવરજી ડાકટર
અમૃતલાલ ચતુરભાઇ
કાન્તીલાલ વાડીલાલ
કાન્તીલાલ અમૃનલાલ
૫૯
o
૧
૬૨
જેલમાં
:: લવાજમ ::
વાર્ષિક (ટ. ખ સાથે) રૂા. ૨-૭-૦ સઘના (સ્થાનિક) લ્યેા માટે રૂા. ૧-૦-૦
વડાદરા જૈન યુવક સંધના હરાવા.
(૧) હિન્દની રાષ્ટ્રીય મહાસભાએ સંપૂર્ણ સ્વત ંત્રતાના કરેલા નિયની સફળતા માટે મહાત્મા ગાંધીજીએ આદરેલા સત્યાગ્રહમાં વીરતાપૂર્વક ભાગ લઈને તેમજ મીઠાના અન્યયી કાયદાને ભગ કરીને જે જે દેશભકતોએ દેશની સ્વતંત્રતા માટે પેાતાને ભેગ આપી અહિંસક હોવા છતાં સરકારી દમનનીતિના ભાગે જેલ નિવાસ કરી રહ્યા છે, તેમની પ્રશંસનીય દેશભક્તિ માટે શ્રી જૈન યુવક સ' તેમને અ ંત:કરણપુર્વક અભિનંદન આપે છે.
સુરીજીને ધન્યવાદ સધીના ઠરાવ પસાર કર્યો હતે. (૨) પુના સંધમાં શાન્તિ ફેલાવવા માટે વિજયવલ્લભ
(૩) શ્રીમદ્ વિજયલસુિરીજીએ પાટઝુના શ્રીસ ધના રાવે વિરૂદ્ધ પાટણમાં દીક્ષા આપી કલેશ ઉભા કર્યાં છે તેને શ્રી જૈન યુવક સંધ સખ્ત રીતે તિરસ્કારી કાઢે છે.
પાટણના યાત્રીકાને સગવડ,
સ્વસ્થ રોઠ ખીમચંદ નાગરદાસના સ્મરણાર્થે તેમની વિધવા સ્ત્રી મણીભાઇઍ, શહેર પાટણમાં અષ્ટાપદજી પાસે મેાટા ખર્ચે. જૈન શ્વેતાંબર ધમ શાળા' યાત્રીકાને ઉતરવા માટે બનાવરાવી છે તે દરેક જન ભાઈ તેમાં લાભ લેશેા.
31
25
""
35
23
י
''
+, પ્રાણલાલ વનેચંદ પરમાર
ચીમનલાલ પ્રેમચંદ
23
,, વાડીલાલ શીવલાલ
, પનાલાલ બાલાભાઇ જવેરી
વાલચંદ ગે.વીંદજી દેશાઈ
23
33
સામવાર તા૦ ૫-૫-૩૦
23
33
33
23
રતીલાલ માણેકલાલ તેલી
ખી. એન. મહીશેરી
23
ભીમજીભાઇ (સુશીલ)
જવેરચંદ મેઘાણી
વિનયચંદ મુલચ' વૈરાટી
પેોપટલાલ રામચંદ શાહ
33
,, રમણલાલ જેઠાલાલ
,, દલસુખલાલ અમથાલાલ સામચંદ કસ્તુરમ્ય દ
૭
૬૪
પ
૧
૮૨
૮૩
૮૪ ૫
[વધુ નામે આવતા અંકમાં હું
૫૩
૭૪
છપ
19
७७
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીંલ્ડીંગ, મસ્જીદ બુંદર રેડ, છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨
92
192
જે જૈન ભાઈ સત્યાગ્રહના ધર્મયુદ્ધમાં દાખલ થયા હોય તેઓએ તેમના મુબારક નામે અમને મેાકલી આપવા મહેરબાની કરવી.
માંડવી, મુંબઇ નાં ૩ મધે મધેથી પ્રસિદ્ધ કરી છે.