SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.. - 30-12-29 વિલેલી બ્રાહ્મણી તરકડી ટાઈટલનો વરસાદ વરસાવ્ય નથી એજ એની મહત્તા છે. આજે જે સમાજને મેટ. ભાગ યુવક સઘની તરફેણમાં . . . ! ' કરતાં પણ ભંડી. | હોય તો તેનું એક કારણ છે કે તેનું કાર્ય હંમેશા બંધા રણપુર્વકનું છે, તેની લડત ' વ્યકિતગત નથી પરંતુ સામાજીક છે, અને તેનો ઉદ્દેશ માત્ર એક જ છે કે સમાજની ઉન્નતિ . આ લેકિત આજે આપણે સમાજના કેટલાક કરવી એજ કારણથી યુવક સંઘની સ્થળે સ્થળે ફતેહ થતી - ભાગને અક્ષરે અક્ષર લાગુ પડતી હોય તેમ તેના અત્યારના ! જોવાય છે. આટલું પ્રાસંગિક વિવેચન કરી હું આશા રાખું વર્તનથી જણાય છે. બ્રાહ્મણ જ્યારે બ્રાહ્મણત્વ છોડે છે ત્યારે છું કે વ્યકિતરાગથી પક્ષાઘાતના રોગથી પીડાતા અને ગેર તે એક હલકટ તરકડી કરતાં પણ ભૂંડા કૃત્યો કરવાવાળી રસ્તે દેરવાએલા બંધુઓ કંઈક રાહ ઉપર આવશે, અને : : નિવડે છે. તેમ, આજે આપણા સમાજમાં જૈનત્વને એપ | પાશવિકતાનો ઉપગ ન કરતાં બંધારણપુર્વકનું કાર્યો કરશે. ચઢી ગયેલો જણાય છે, તેમજ ધર્માધતા અને ધર્મઝનૂન | - - તટસ્થ. સિવાય કશુંએ જણાતું નથી. આ બંને બાબતે આપણા જૈનત્વ માટે. કુઠારાઘાત છે, તે આપણું જૈનત્વને હણી નાંખે છે છે, આપણને ઇન્શાનમાંથી હેવાન બનાવે છે. વિચારભેદનું વર્તન સ્વાતંત્ર્ય અને યુવક સંઘ. . . સામ્રાજ૫ જુગ જુના કાળથી ચાલ્યું આવે છે પણ તેથી | આજે કેટલાક તરફથી યુવક સંધ ઉપર એવો આક્ષેપ અંગત હૈષ કે મારામારીનો પ્રશ્ન જ ન હોય. વલ્લભીપુર (વળા) કરવામાં આવે છે કે “યુવક સંઘ સંઘબહારનું જે અનુમોદન માં જ્યારે મહર્ષિ દેવર્ષિગણિ ક્ષમાશ્રમણે આગ લખાવવાનો | આપે છે તે તેના પ્રતિજ્ઞાપત્રથી વિરૂદ્ધ છે” આ આક્ષેપ તદ્દન વિચાર કર્યો ત્યારે કેટલા આચાર્યો તે સમયમાં જુદી જુદી | નિક્ળ છે કારણ કે વિચારભેદને અંગે કોઈને સંઘબહાર કરેલ વાંચનાઓ આપતા હતા. મતલબ કે તેમાં ઘણા માટે મતભેદ | હોય તે જ યુવક સંઘને માન્ય નથી. બાકી સમસ્ત સ્થાનિક હતાં છતાં કેઇએ એક બીજા સામે નાસ્તિક કે અંગારા, | સંઘે મળી પિતાના બંધારણ ઘડ્યાં હોય અને તેને તેડી - ધર્મદ્રોહી કે વિતંડાવાદી, કે પક્ષભેરની દિવાલ કદિએ ઉભી પાડવા માટે કોઈ વ્યકિત વિચાર ભેદને અંગે મળે તેવી કરી નહોતી, કારણ કે તેઓ એમ સમજતા હતા કે મહા- વ્યકિતને સ્થાનિક સંધ સંઘબહાર જાહેર કરે તો તેમાં વીરના શાસનમાં ભાગલા પડાવવા કે એકતાનો નાશ કરે યુવક સંઘને વાંધો ન હોઈ શકે. આમ જે વિચારભેદને અંગે એ શાસન દ્રોહીઓનું કામ છે. અને તેથીજ જૈન સમાજને વર્તનભેદ પણ કરવામાં આવે તે દુનીઆનું કોઈ પણ કાર્ય દિનપરદિન સામાજીક ઉન્નતિમાં આગળ વધતો હતે. આજે ન થઈ શકે, કાલે ઉઠીને આપણા સમાજમાં એક માણસ એ બોના તદ્દન ભૂલાઈ ગયેલી જણાય છે, અને વિચાર ભેદને સમાજના બંધારણની વિરૂદ્ધ જઈ ગેરવર્તણુક ચલાવે, અને અંગે કહેવાતો શાસન પક્ષ સુધારાના ટાટા પીસવાને પણ ! તેથી જો સમાજને નુકશાન થતું હોય તો તે માટે તે વ્યકિત તૈયાર થઈ ગયેલે જણાય છે, તેને માટે જામનગર, રાધનપુર, પાસેથી સમાજ જવાબ માંગી શકે છે, તેમાં યુવક સંધને , અને પાટણના દુષ્ટતા મોજુદ છે. જેનોમાં જરા પણ જૈનત્વ | કંઈ પણ હરકત નથી, કિંતું તેવું નૈતિક બળ જે સંધ ધરા હોય તો તે નિરપરાધ માણસને કદિ મારે નહિ, આજે તો | વતા હોય તેવાને અભિનંદન કે ટેકે પણ આપી શકે છે, તે યુવક * એકાદ વ્યકિતમાં રાગાંધ થઈ. ગમે તેના ઉપર છરી ફેરવતાં ! સંધના, બંધારણ વિરૂદ્ધ નથી. વિચારસ્વાતંત્ર્યમાં યુવક સંધ પણ આંચ આવતો નથી, આવા જૈનો (!) અને પેલી | જરૂર માને છે, પરંતુ વર્તન સ્વાતંત્ર્ય કદિ તે સાંખી શકે વટલેલી બ્રાહ્મણીમાં હું જરાએ ફેર જેત નથી, આવા બંધુઓ ! તેમ નથી. એક રાજ્યમાં આપણે રહેતા હોઈએ અને તેના તદન રસ્તો ભૂલેલા છે. જ્યારે કોંગ્રેસ જેવી રાજકીય આંદ- !. કાયદા આપણા વિચારોથી વિરૂદ્ધ હોય, ત્યાં આપણે વ્યકિતગત વાળી સંસ્થા, પણ હિંસામાં સિદ્ધિ માનતી નથી, ત્યારે કાયદાની વિરૂદ્ધ વર્તન ચલાવીએ અને કાયદે આપણને કેદમાં જૈન જેવી વ્યાપારિક કેમ વિચાર ભેદને અંગે હિંસક લાઈન | પૂરે પછી કહેવું કે, કેદમાં પૂરવું એ રાજ્યને હક્કજ નથી, એ તરફ વળે એ કોઈપણ રીતે ઈવી ચોગ્ય નથી, પરંતુ જે કઈ પણ શાણે માણસ કબૂલ કરી શકે તેમ નથી. . તેઓ પોતાના વિચારો પ્રમાણે વર્તન કરાવવા માંગતા હોય તે તેમને માટે એકજ માર્ગ રહે છે અને તે પ્રચાર કાર્યનો. | શ્રી તેરમી જૈન શ્વેતાંબર કેન્ફરંસ, જુનેર, પ્રચાર કાર્ય કરી બંધારણ પુર્વક કાર્ય કરે, અને પિતાની ! શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરંસનું તેરમું અધિવેશન બહુમતી મેળવે તેમાં જ તેમની ફત્તેહ છે. બાકી સમાજના | આવતાં ફેબ્રુઆરી માસમાં પુના નજીક જુનેર મુકામે ભરભાગલા પાડવા અથવા તે વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓને ! વામાં આવનાર છે. મજકુર અધિવેશનનું પ્રમુખસ્થાન સુંદર (!) ટાઈટલોની નવાજેશ કરવી કે પાવિકતાથી વિચાર સ્વીકારવા વિનંતિ કરવા માટે ત્યાંની સ્વાગત સમિતિ તરફથી ભેદને દાબી દેવાનો પ્રયત્ન કરે એ નિર્બળતા. છે, ખુલ્લી ! એક ડેપ્યુટેશન રાવસાહેબ શેક રવજી સેજપાળ પાસે મુંબઈ 'હારનો એકરાર છે એ ભૂલવું જોઈતું નથી. યુવક સંઘે પાશ મોકલવામાં આવ્યું હતું. રાવસાહેબ શેઠ રચંડ સેજપાળે વિકતામાં માનતા નથી અને તેમણે પિતાના વિચારોથી ઉકત વિનંતિને સ્વીકાર કરવા કૃપા કરી છે. વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ ઉપર કદિપણું વિચારભેદને અગે 'પાશવિકતાને ઉપયોગ કર્યો નથી, પરંતુ પોતાના વિચારે આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરોદય અનુસાર લોકમતને કેળવાનો પ્રયત્ન કરે છે, અને તેમ કરી] પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચંદ ગાંધી (તંત્રી) પિતાની બહુમતિ મેળવવા મથે છે, પરંતુ તેમણે કદિપણ | માટે છાપી, અને તેણે જૈન યુવક સંધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ વિરૂધ્ધ વિચાર ધરાવનારાઓ ઉપર ગલીચ અને અસભ્ય | મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુંબઈ, નં. 2 -
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy