SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન યુવક સંધ પત્રિકા ના વધારા. જૈન સમાજમાં ખળભલાટ. લેખકઃ—ન્યા ન્યા૦ મુનિરાજ ન્યાયવિજયજી—વડોદરા. લાભ "૬ ગેરલાભ વસ્તુમાં નહિ, પણ વસ્તુના ઉપયેાગમાં સમાયા છે. વસ્તુના સદુપયોગ સુંપરિણામ લાવે છે, જયારે તેને દુરૂપયોગ દુષ્પરિણામ લાવે છે. જે ધાર્મિક સાધનો જગતના કલ્યાણુને સારૂ શાસ્ત્રકારાએ યાયાં છે તે સાધનાનો ઉપયોગ કરવાની જે આવડતા ૧ હાય તો તે સાધન પણ બાધકરૂપમાં પરિણમે. સાધનની સાધનતા તેના સપચાગમાં છે. જે મદિર-જયાં વીતરાગ પરમેશ્વરની પ્રતિમા બરાજમાન છે અને જેનુ દર્શન મહામંગળમય છે તેજ મન્દિર-તજ દેવાલય, તેજ જીનાલય, દુરૂપયોગ કરનારને નરકમાં લઇ જનારૂં બને છે. જે મન્દિર સ્વર્ગનું-સદગતિનું સાધન છે તેજ મન્દિર દુર્ગતિનું સાધનરૂપ બની જાય છે. શુધ્ધ ભાવનાથી ઉપાસના કરનારને સારૂ જે મન્દિર કલ્યાણકારક છે, તેજ મન્દિરે, જો તે સ્થળે વિકારવાસનાને પોષવાનુ અધમ કૃત્ય કરાય તો દુર્ગતિમાં લઇ જનાર નિવડે છે. આ પ્રમાણે જે એધા સુનિધર્મની આરાધનાના સાધન તરીકે પવિત્ર અને મ ગાય છે અને એ રીતે જેના આસરે સદગતિના લાભ મેળવાય છે તેજ આધા ધારણ કરવા છતાં “કરટ” અને ‘ધારક એ નાતના સાધુએ નરકે ચાલ્યા ગયા છે. મતલબ કે આધેના સદુપયોગ કલ્યાણકારી નિવડે તે તેને દુરૂપયોગ દુર્ગંતિ કારી નિવડે એ સમજી શકાય તેમ છે. એધ લેવામાત્રથી કલ્યાણુ નથી પણ મેધાની જવાબદારી કરવામાંજ પેતાતા આત્માનું હિત સમાયલું છે. ધા ધારક મુનિવરતું ચારિત્રમય જીવન લકાનાં હૃદયા પર કેટલી સુન્દ′ છાપ પાડી શકે એ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. એમનુ ક્ષમાશ્રમણ-જીવન કાયદાવાનળને શમન કરવામાં મેધનું કામ કરે. ઃ ન્હન અને ચંદ્ર કરતાંય એમની શીતળતા અધિક વર્ણેવી છે. બૃહાદ્ધિ એકન્દ્રય પાસે જતાં-તેની છાયામાં ખેશતાં ટાઢક વળે છે તે એ ક્ષમાત્રમણની ચરણે ની છાયામાં એસતાં કેટલી શીતળતા મળવી જોઇએ? મુનના મુનિવનું સર્વાંયિમ સારભ એજ છે કે તેની આસપસનું વાતાવરણ શાન્તિમય બનવું જોઇએ. તેનુ સયમ-તેજ આત્મબળના ભાસ કરાવે, તેની શાન્ત મુદ્રા આલ્હાદ આપે અને તેના વન મીઠા રસ પાય. આ મુનીજીવન છે અને તે પરમ દુર્લભ છે. આવા સફ્તા કરવાથી તે સસ્તુ ન થઈ શકે. ચરિત્રની જ્યાત વગરના આધે આજે સમાજમાં કેવા હડધુત થઈ રહ્યા છે એ કાનાથી અજાણ્યુ છે! કષાય-કલુષિત આધા જેટલા વધારે પ્રચારમાં આવે તેટલી ધર્મની હીલના વધારે થાઇ. જે એધાતે ઈન્દ્ર-ચન્દ્ર-નરેદરા નમન કરતા હતા તેજ એધાની સામે આજે ગ્રન્થામાં ધીંગામસ્તી ચાલી રહી છે! જે એધાના પ્રભાવે જનતામાં શાન્તિ પથરાવી જોઇએ, તેજ એધાના પ્રમુખપણ નીચે લેકામાં હુલ્લડ જાગે અને એક-ખીજાનાં માથાં છુટે એ કેવી વાત ? જે ચારિત્રન આગળ જન્મ-વેરી જાનવરો પણ પેાતાના વૈર વિસરી જાય અને પરસ્પર શાતભાવ ધારણ કરે, તે ચારિત્ર ભણી પગલા તા. ૭૯૨૯ માંડનાર આ જનતાને કલ્યાણના માર્ગે ચઢાવવામાં કેટલા પ્રભાવશાળી હાવા જોઇએ એ સાદી અકકલથી પણ સમજી શકાય તેવું છે. ત્યારે આજે ઉપાશ્રયાનાં આંગણે આટલા ખળભળાટ કેમ ચાલી રહ્યા છે!વમના વ્યાખ્યાના સાંભળવા એકત્ર થનારી સભાનાં અંતઃકરણો આટલાં ક્ષુબ્ધ અને ઉત્તપ્ત કેમ થઇ રહ્યાં છે? આટલુ' ગરમા ગરમ વાતાવરણ શાને ફેલાઇ રહયું છે ? કયા કિલ્લા સર કરવા સાર્ આટલા ધમપછાડા થઇ રહે છે? શા માટે અનેક નાત-જાતના ભાગલામાં ખેંચાઈ ગયેલી ન્હાનકડી સમાજમાં પણ ભંગાણુ પાડવાના નીચ પ્રયત્નો સેવાઇ રહયા છે? શા કારણે આવું ભીષણ વૈર ધમધમમી રહ્યું છે? ****]_ ના કા સાધુ ત પહ । દિસામાંથી આવે છે એજ તપાસવુ કારી છે. મારા નમ્ર મત પણ આ બધા પ્રશ્તે વિચારવા પહેલાં આ ગરમા ગરમ હવા પ્રમાણે હાલ ઝગડા અને રમખાણુ જે મચી રહ્યાં છે તેનું મૂળ કારણુ અમે-સાધુઓ છીએ. અમારા અમ સ અન્તકરણા વિવિધ ઝગડા ઉભા કરાવે છે. છીએ. શ્રાવકોના ભમાવ્યા અમે ભમી જઇએ છીએ, ઝગડા કરાવે છે; પણ હું કહુ છુ કે ઝગડાના ઉત્પાદ ખોટી નથી. પણ અમારી ડગળી ઠેકાણે હાય તેા કેણુ અમને ભમાવી જનારા હતા? અમારે કાચા કાનના શા માટે રહેવું જોઇએ? પણ પામર પ્રવૃતિને વિવશ થઇને અને બીજાના ભમાવ્યા ભગી જઇને એવા આકળા-બાકળા બની જઈએ છીએ કે અમારાં પુરાણાં વેર-ઝેરને પુષ્ટ કરવાના ઇરાદે અમે ક્ષમાશ્રમણના જીવનસિદ્ધાન્તને ખુટીએ લટકાવી દઇ ઉદ્દામ કલહની નીચ યેાજના કરવા મંડી પડીએ છીએ. આ અમારી મનેા છે. એવુજ એ પરિણામ છે કે આજે અમ સાધુઓનાં પગલાં ઠેકાણે ઠેકાણે શાન્તિ રેડવાને બદલે અશાન્તિવર્ધક થઈ પડયાં છે. મુનિએથી સમાજમાં કષાયની આગ ભભુકે, લેકમાં ચકચારભર્યાં ખળભળાટ જામે અને મારાં મારી શરૂ થાય એ કેટલી બધી કરૂણ ઘટના છે! અમારી એ સાધુત્વભાવસુલભ સમતા, સહિષ્ણુતા, ગંભીરતા અને ઉદારતા કર્યો ચાલી ગઇ! ત્યાગ-માર્ગ સર્વે ત્તમ છે, એમાં તે કોઇ અન્ય દર્શનીને પણ મતભેદ ન હાય, સન્યાસના માર્ગે એકી અવાજે દુનિયામાં ઉચ્ચ પરમાચ્ચ મનાય છે. પણ એ જેટલા મહાન છે, તેટલોજ દુષ્કર પણ છે; એ ભુલી જવા જેવુ નથી. એ એવુ કંઇ રમકડું' નથી કેજપ ને બાળકના હાથમાં કે જેના તેના હાથમાં આપી દેવાય. એ મહાન રસાયણુ છે નાલાયકના હાથમાં જાય તો તેના ડૂચા કાઢી નાંખે-તેને ધરતી ભેગા કરી નાખે. બહુ વિચાર કરીને તેને પ્રયાગ કરવાના છે. ભલે એના અધિકારી થે નિકળે, એની હરકત નહી; પણુ નાલાયક ૫ હાથમાં જઈને તેની કૃતી ન થાય એ ખાસ
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy