________________
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા ના વધારા
ન
ધ્યાનમાં રાખવાનું છે. કેઇ ધર્મ ન પામે એની હરકત નહિ, પણ કહેવાની કઇ જરૂર રહેતી નથી. ધમ ના ભવાડા થઈને કાઈ અધમ ન પામ અને ધર્મની હાંસી ન કરી બેસાય એને ખ્યાલ અવશ્ય રાખવે જોઇએ છે.
તા. ૭-૯-૨૯
"
જે સ્વાષકારમાં સદા નિરત છે તે મતિાણુ પાપકાર જ કરી રહયા છે. સ્વોપકાર પરાયણ મુનિએને દીક્ષાના ઉમેદવાર શોધવા માટે કાંા મારવા પડતાં નથી. પરોપકાર સારૂ તમને ઝગડા જગવવા પડતા નથી. તેમના સાધુ જીવનથી આકંઇ જે તેમને પાસે દીક્ષા લેવા આવે તેને લાયક જોને, પાછળથી બખેડા ઉભા ન થાય અને ધર્મની અપભ્રાજન ન થાય તે રીતે દીક્ષા આપે, કદાચ કાઇ પણ દીક્ષા લેનાર ન નિકળે તે! એમાં આત્મસાધક મુનિનું શુ થયું ! કેમકે આત્મસાધન એજ રારિત્રનુ મુખ્ય ધ્યેયછે. સ્વેપકારમાં પરોપકાર પણ સમાયે છે. સ્વોપકરી અહિંસાદિ મહાવ્રતાના યોગે કોઇને ઇજા કરનાર ન થતા હોવાથી સ્વત: એને પાપપકારી થઇ પડે છે પશુ દીક્ષા જેવુ' મહાન પરાપકાર-કાય પણ ધાંધલ મચાવીને,-- શાશનની નિન્દા કરવાને વર્ષની હીલના કરાવીને કરવું એ તદન ગેરવ્યાજબી ગણાય અને રામે સાધુ એમ કરવાનું કદી પસંદ ન કરે. પૂર્વકાળમાં પણ ધાંધલ ઉભી થાય એવા અન્યાયના માર્ગે કાઇપણુ આચાર્ય કે મુનિવ કાષ્ઠત દીક્ષા
અ
સ
તાં ભ
આપી નથી. ‘ભવદેવનો’ દીક્ષા - જેમા હાયે થઈ તે વિશિષ્ટજ્ઞાની હતા.. એટલે એ દીક્ષા ધાંધલ ૯મી ચા એવા અન્યાયના માર્ગે ન હતી એ ચેોખ્ખી વાત છે. વજ્રસ્વામીની તેમના ગુરૂતુ ં જરાય અન્યાયભર્યું વર્તન શ્વેતું અને તે પ્રસગ દીક્ષા થવા આગાઉ રાજા સુ મામલે થયે હતો, અને એમાં અનેાખાજ ગણાય. વજવાન ની માતાએ પેતાના પુત્રને પોતાના સ્વામીના ચરણે સમર્પણ કરી દીધો હતો, પણ પાછળથી પોતાનું મન ક્રી ગયુ અને છોકરા પાછા લેવા તેણી કે તકરાર માંડી તેણીનું ચેન્ગ્યુ અન્યાયભર્યું જ વર્તન હતું એ આચાર્ય મહારાજ પણ વિશેષ જ્ઞાનિ હતા. બાળક તે પણ જ્ઞાની અદભુત વ્યક્તિ હતો જેણે ધેડીયા પાણામાં પડયાં અગ્યાર અંગેનું અધ્યયન કીધું તે મહાન આત્મા, અદ્ભુત શકિતશાલી બાળકો દાખલો આગલ ધરીતે આજના ન્હાના છે.કરાઓને એકદમ મુડી નાંખવા એ મહા મુર્ખતાભર્યું ગણાય, હેમચન્દ્રની દીક્ષા પાછા કંઈ પણ તાક્ાન થયું હતું કે ? અગર જન ચા કઈ ખાટા રૂપમાં ફેરવાઇ હતી કે ' ‘દેચન્દ્ર, એવા કાચા ગુરૂ
આ
હૃદય પણ
બીજાનાં કલ્યાણને સારૂ જેટલી વાતા કરાય છે તેટલુ પેતાના આત્મકલ્યાણ માટે વય તે પોતાની જાતને કેટલા લાભ થાય `માણે, અનુગ્રહ બુદ્ધિય, આગન્તુક વીક. તાં પણ કલહ—કાલાહળના ભવાડા તેઇએ ? દીક્ષા જેવી પવિત્ર વસ્તુ કયાં ! અને તે પ્રસ ંગે ક્રેન આગ ખાટી નિકળે એ દુષ્પ્રવૃત્તિ કયાં? આવી દીક્ષા હોય વર્જ્ય છે જે દીક્ષાના મડાણમાં વેર-ઝેને દાવાનળ ફાટી નિકળે, જે દીક્ષાના પાયામાંજ સાધુને પોતાના માહાત્રતાનાં હનન કરવાં પડે અને જે દીક્ષાની પ્રસ્તાવનામાં જ હલાહલ વિષ રેડવામાં આવે એને જૈન દીક્ષા કાણુ હે ચિત, વિન્ત અને પાત્ર એ ત્રણેના યોગ ખરેખરજ પવિત્ર હોય તેા દીક્ષાના ડંકા વાગે, લોકો પર વૈરાગ્યની અસર થાય અને નિષ્ઠુર હૃદય પણ નમી પડે. મે ત્રિપુર્વની યોગ્યતામાં જ આજે પ્રાય; મેટા વાંધા છે. એથીજ જ્યાં ત્યાં દીક્ષાના નામે તેનો મંડાય છે. દીક્ષા જેવું વિ-1 પ્રદાન કરનારનું ચિત કેટલું વિશાળ, ગંભીર અને સંસ્કારી હાવુ' જોઇએ જેને તે ‘ વિત ’ પ્રદાન કરવામાં આવે તે * પાત્ર’” પણ કેવુ નિર્ભીક, સુન્ન અને મુમુક્ષુ હેવુ' જેએ. આમ એ ત્રણેને યોગ્ય યોગ મળે તે। દીક્ષાના વરધોડા કેવા દીપી નિકળે? પણ ધાંધલીયા વરધોડા જગબત્રીળીએ ચડાવી દીક્ષા આષવામાં ટે શું એ તે ખર્’, પણ એમાં શાસન ઉપર કેવી છીણી મુકાય છે એને કંઈ વિચાર આવે છે. જરા દુનિયાની સામુ જો તે ખબર પડે જૈન સાધુઓ માટે કેવુ ખરાબ વાતાવરણ ફેલાઈ રહયુ છે. દાક્ષ ના ભવા એ આમ—પબ્લિકમાં જૈન સાધુ માટે કેવ ખરાબ અભિપ્રાય બાંધતા કરી મૂકયા છે, એ જયારે ઉયશ્રમાંથી મેહુ બહાર કઢાય ત્યારેજ માલુમ પડી શકે. પરિવાર વધારવ'ની ધૂનમાં શાસનની ઇજ્જત કેટલી લુંટા ...હી છે એવુ પણ જે અમને ભાન ન રહે તા અમે અમારા સ્થાનને માટે કેટલા લા ક છીએ એ
અને
વધે
ન્હોતા કે જન ચચા ની ઉપેક્ષા કરીને, શાસન હીıનાની ધાંધલને અવગણીને, આંખો મી ંચી કૈવલ જીદ ઉપર, એ ભાલકને દીક્ષા આપી દે. તે મહાન ગીતાર્ચ, બહુ શ્રૃતધર અને શાસનભકત મહાત્મા હતા, એટલે તેમણે દીક્ષાનું કામ શાંતિપૂર્વક સાધવામાં જે બુદ્ધિમતા વાપરી હતી તેમાં તેમનું ડહાપણ ઝલકી રહયું છે.
કે
કે
ચારિત્ર-વસ્તુ કહેવામાં જેટલી સરળ છે તેટલી કરવામાં છે કેમ ? એના ઉત્તર દીવા જેવો સ્પષ્ટ છે, ત્યાગની યાતે તે મ્હોટી મ્હોટી કરીશું, પણ તે ત્યાગ અમારા જી+નમાં કેટલે ઉત્તમ છે. એના વિચાર કરવાની અમને પુરસદ કયાં છે ? ધ અને માન, માયા અને લાભ અમારામાં કટલા ખાંડી ખાંડીને ભયાં છે એ તા અમારે જોવુ નથી, અને ખીજાને ત્યાગ” ના નામે ઝટ મુડી નાખવાની તૈયારી કરવી છે. આ કેવી ખાલીશતા! ધરઆરને ખીજાને ત્યાંગ કરાવવા પહેલાં અમે પોતે જો ક્રોધાદિને ત્યાગ કરીએ તા અમારૂ' કેટલુ` ભલું' થાય! અને પેતાનું થતાં ખીઝનું ભલુ કરવા માટે ધમપછાડા’ કરવા પડતાજ નથી, એ ચોકકસ વાત છે. જ્યાં પોતાની અન્દરજ ગાબડું પડેલુ હોય ૐ ત્યાંજ ૧ ગાણુ અને તેાન કરી ત્યાગીપણાને ડાળ બતાવવાના દંભ સેવાય છે.
પણ એ દાખલાના આધાર લઇ આજના બાળકોને દીક્ષ। ન આપી શકાય હેમચન્હ થનાર બાળકની જેટલી ઉમ્મરે દીક્ષા હતી તેટલી ઉમ્મરે દીક્ષા આપવાનું કામ દેવચંદ્ર જેવા મહાત્માએથીજ બની શકે. હેમચંદ્ર થનાર ખાળકનુ મુંડન, તે ભવિષ્યમાં જ્ઞાન શકિતને