________________
४
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
કહેવાતા શ્રીયુત હરીલાલ લાલચંદ પણ પ્રવચનનો વધારો કાઢી તે ખુલાસા પ્રગટ કરવા હડખીલ દ્વારા માંગણી કરે છે. તે પ્રવચનના ત ંત્રીને વિનંતી કરે છે કારણ કે મુનને જૈન વ્યકિત સુચવી શકે તેવું તે માનતા નહીં હોય પણ જૈન ઇતિહાસ તે વાત સ્વીકારતો નથી. સથે મુનિને નમ્ર સુચના | કર્યાના દાખલા મોજુદ છે માટે સમાજ તેમની પાસેથી તેમના વાકયનો આશય ફ્રુટ કરવા માંગણી કરે છે પણ મુનિશ્રી રામવિજયજી અન્ય વ્યર્થ બચાવો તેમના ભકતો પાસે ગાઠવવાના ફાંકા મારે છે અને સીધો ખુલાસો પોતે કરવા મા .તા નથી.
તેટલામાં વળી સાગરાન દર્શારિ જામનગરમાં વ્યાખ્યાન પ્રસગે તે વાકયતા બચાવ કરવા તૈયાર થાય છે. સમાજ હવે તે બચાવની કીંમત સારી રીતે સમજે છે અને તેવા ખચાવાથી છેતરાય તેમ નથી કારણ કે મુનિશ્રી રામવિજયજીએ જામનગરના અયેાગ્ય ક્ક્ષિા પ્રકરણની હીમાયત કરી તો પછી સાગરાન દરને આ વાકયના અર્થમાં મદદ કરવી પડે તેમાં નવા શાની છતાં વ્યાખ્યાનના એક મે મુદ્દા તપાસીએ.
મુ
ન દસૂરિ જણાવે છે કે ચળવળીઆના સાષ ખામેં ખુલાસો બહાર પાડયો છે પણ તે વાત ખોટી છે. જણાવે છે તે પ્રવચનમાં તંત્રીનો છે. ખીજો છે. પોતે જણાવે છે કે મૂળ લેખ તેમની સહી સિવાય....મેં માનવામાં આવ્યો છે? પ્રવચનકાર પોતે જણાવે છે કે અમો મુનિશ્રી રામવિજયજીના વ્યાખ્યાન પ્રગટ કરીએ છીએ તે સિવાય ખીજાં પ્રગટ કરતાં નથી તો પછી તે વાકય મુનિશ્રી રામવિજયજીનું દરેક તટસ્થ · માણસો ગણે તેમાં નવાઈ નથી. વળી પ્રવચનના તંત્રીની તે હકીકત સામે મુનિશ્રી રામવિજયજીએ હજી સુધી એમ પ્રગટ કર્યુ નથી કે તે ખેલ્યા નથી. એટલે વાય, સમાજ તેમનુ માને તેમાં કઈ નવા નથી.
તા. ૭-૮–૨૯
એ મુનિશ્રી ! આપે જૈન સમાજ ઉપર અદનક્ષી ભરેલા જે આક્ષેપ કર્યાં છે, તે તેમ આપના વ્યાખ્યાનમાં જૈન સમાજના ઉપર અણુધરતા હુમલા કરવામાં આવ્યા છે. વિ. અંગે જૈન સમાજમાં જે કાલાહલ થઇ રહયા છે. અરે! ફ્રંટ ફુટ થઇ રહી છે તેના નિમિત્ત આપ છો એમ લાગતુ હોય તે! આજના સંવત્સરી પ્રતિક્રમણમાં સકળ સધને ખમાવી મારી માગશે કે ? આ છેલ્લી તકનો લાભ લેશે તે શાસનની ઉન્નતિ કરવાની આપ જે માટી વાતા કરા છે તે સાચી ગણાશે.
એક પ્રશ્ન.
બુધવારે વિદ્યાલયમાં જાહેર ભાષણ આપવા, લાલબાગથી વિદ્યાલયમાં ભાષણ–મુનિશ્રી રામવિજયજી ગયા નીકળ્યા, ત્યારે ભૈયા ક્રાન્સટેબલોને તેમના ભકતેાની રખેવાળી નીચે કુચ કરી. મુનિશ્રી ! આપ જેવા સાધુ સતાને આવા ચાકી પેરા નીચે શાથી જવુ પડયું ? કંઇ ધાસ્તી લાગી, કે દેખાવ માટે ગાઠવણ કરેલી, શું! વાતા તા મેાટી બહાદુરીની કરા છે, તે વિદ્યાલયે જતાં આટલુ ડરપોકપણું ? વાહ તમારી હીંમત ?
રસ્તો
વિદ્યાલયને એક રૂપીયાની ભેટ કરનારને આપ નરકને દેખાડે છે! તે આપે આપની ય. મે. .સા. પાસે બાર રૂપીયા ભરાવી જાહેર ભાષણ કર્યું. તે અંગે આપને કઈ શસ્ત્રોકત બાધ લાગે ખરો? કે પછી આપને દેખાડવાના તે ચાવવાના નાખા છે?
સુચનાઓ.
મુંબઈ જૈન યુવક સંઘના સભાસને . આ પત્રિકા દીવાલી સુધી તેનાલવાજમે આપવામાં આવશે. (૧) આ પત્રિકાની યેાજના હાલતુરત ચાર માસ માટે કર્વામાં આવી છે.
(૫)
વળી સાગરની ત્રીજી દલીક તો મુનિશ્રી રામવિજયજીના આખા કેસને ડુબાડી દે છે તેઓ જણાવે છે કે મીટીંગ ભરનારાઓએ પોતે પહેલા પ્રતિજ્ઞા લેવી જોઇએ કે અમોએ જીંદગીમાં એ પદાર્થનો ઉપયોગ કર્યો નથી ! આ સુચના ઉપરથી એમ થાય છે કે રામવિજયજી' એ સમગ્ર સમાજ ઉપર · આક્ષેપ કર્યો છે એટલે દરેક ભાઇએ અમે ચોખ્ખા છઇએ એવું જાહેર કરવું તેજ છે. ને રામવિજયજીએ | ચોકસ વ્યકિત માટે કહ્યું હોય તો પછી બધા ભાઇઓને શા માટે પ્રતિજ્ઞા લેવી જોઈયે? પણ સાગરજી તો દરેક ભાઇને પ્રતિજ્ઞા લઈ જાહેર કરવું જોઇએ એમ કહે છે. એટલે સમગ્ર જૈન સમાજને વાકય લાગુ પડતુ હોય તેવી આડક તી સાખીતી સાગરજી 'પુરી પાડે છે. આ સ્થિતીમાં મૂળ વાકય ચારનારે પેાતાના વાકયના ચાગ્ય ખુલાસા કરવા તેમાં ખોટું શું છે? કામમાં અશાંતિ ફેલાતી હોય, જૈન સમાજની લાગણીને અધાત પહોંચ્યા હોય તે લાગણીને શાંત પાડવામાં અધાર્મીક શું છે? પાતાના નાકયને જે આશય પાતે માનતા હાય તે કહેવામાં તેમને બાધ શા છે? મધ્યસ્થ માણસોએ | રૂબરૂમાં જઇ સમજાવ્યા છતાં હઠ છોડવી નહીં ?
(૨) પત્રિકા દર શનિવારે નિયમિત પ્રગટ કરવામાં આવશે. (૩) નિયત કરેલા સ્થળાએ તથા ફરીયા પાસેથી છુટક નકલ
અડધા આનાની કિંમતે મળશે.
(૪) બહારગામના જૈન બ ( ટપાલ ખર્ચ સાથે ) આર આના મેકલી આપશે તેઓને ચાર માસ સુધી નિયમિત
મળશે.
યુવક સંધના ઉદ્દેશ તથા પ્રવૃત્તિમાં દીશાસુચક લેખા અન્ય તરફથી મોકલવામાં આવશે તે અનુકુળતા મુજબ પત્રિકામાં પ્રગટ કરવામાં આવશે.
(૬) પત્રિકામાં યેાગ્ય સમાચારાને સ્થાન આપવામાં આવશે. (૭) પત્રિકા સબંધી સઘળા પત્ર વ્યવહા૨ નીચેને સરનામે
કરવા ( જમનાદાસ અમરચંદ ગાંધી, ૧૮૦ વસીયામલ ખીલ્ડીંગ જકરીયા મસજીદ. મુંબઇ.)
આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચંદ ગાંધી માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી મુંબઇ ન. ૨.