________________
તા. ૭-૯-૨૯
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
અને મુનિશ્રી રામવિજયજી.
ઉપર બીરાજેલા મુનિ જવાબ આપશો કે “આજે સારે ઘરે પણ અભક્ષ્ય અપેયને વિચાર નથી ” તે વાકબાણ કાની તરફ ફેંકી રહ્યા છો ? અમે ભૂલતા ન હોઈએ તો આપ અજેનોને ઉદ્દેશીને કહી રહયા છે, કેમકે જેનોની ખબર તે ઈડાને દારૂનો આક્ષેપ કરી લીધી છે, “સારા ઘરે” થી એટલે ખાનદાન કુટુંબ સુચવો છો? પૈસાની રેલમછેમ ઉડતી હોય તેવા ઘરે સુચવો છો? કે જ્યાં વિદ્યા અને ચારિત્રથી સંસારરૂપી | મુનિશ્રી રામવિજયજીના ઇંડા પ્રકરણના વાકયથી જેને બગીચે સુગંધમય બની રહયો હોય તેને સુચો છો? જો
સમાજમાં જે ખળભળાટ થયું છે તે હકીકત સુવિદિત છે. આપ “ સારાઘર” થી એટલે સારા સંસ્કારોથી વાસિત જનોના
સમાજે જાહેર સભાઓ ભરી તે વાયથી થતા અસંતોષ કુટુંબ કબીલા સુચવતા હોય તો અમને કહેવા દે કે કાબુલની
પુષ્કળ પ્રમાણમાં વ્યકત કર્યો છે. અસંતોષ. તથા તીરસ્કાર ફાલી ફુલી રહેલી પુલવાડીને ખેદાન મેદાન કરનાર ધર્મજનુની |
મુનિના તે વાકય પરત્વે ફેલાય છે, તેની તેના ભક્ત મંડળથી. મુલ્લાઓની પેઠે આપ ઝનુનમાંને ઝનુનમાં જેમ આવે તેમ |
ના પાડી શકાય તેમ નથી. તેમના ભકત જુદા જુદા સાક્ષવગર વિચારે વદે જાઓ છો.
રોના અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કરી તે વાતની ગંભીરતા : આપની વાગજાળ બીછાવવાની કળા અજબ છે, તેમાં !
સ્વીકારતાં હોય તેમ જણાય છે. પ્રવચનના તંત્રીનો ખુલાસે
પ્રવચનના અંકમાં તથા હેન્ડબીલ રૂપે પ્રગટ થયો હતો તે પણ લાલબાગના વ્યાખ્યાન પીઠ ઉપરથી કુદી કુદીને, એ
વાતજ એટલી ખાત્રી કરવા માટે બસ છે કે સમાજમાં જે અમુલ્ય રત્ન તુલ્ય ઓઘાને વારે વારે ઉછાળીને પ્રખર અવાજ !
અશાંતિ તે વાક્યને અંગે ફેલાણી છે તે દુર કરવી જોઈએ સાથે અનેક અભિનયો પૂર્વક શ્રેતા વર્ગને ફેલાવવા વદી ! રહયા છો કે? ' '
| એમ તંત્રી પણ માને છે. પણ પ્રવચનના તંત્રીનો એક માર્ગ ,
| | છે અને જનતા જુદી વસ્તુ માગે છે. વાકયને ખુલાસો ન પ્રભુમાગ માં રહેવું હોયે તે ભાષા એવી ઘડે કે થવો જોઈએ એમ કોઈ કહેતું નથી. સાક્ષરોના અભીપ્રાય જે એમાંથી બીજો કોઈ અવળે અથે ન લઈ જાય, લોચાવાળી | જે મેળવ્યા છે તે બધા મીથ્યા દુષ્ટીનાં છે. મુનિr ભાષાવડે જનતાને ભ્રમીત ન કરે, શબ્દ . જાળ વાક જાળ, મીથ્યાદષ્ટી સાક્ષરોનો અભીપ્રાય કામ લાગે.. " બીછાવી જનતાને ભ્રમણમાં ન નાખો.” .
| વાકયના આશયની સ્પષ્ટતા માટે મીથ્યા -
મુનિશ્રી રામવિજ્યજી લે ખરા ? એક ભા. મહા નો આ આપની સાચી શીખામણ ઉપરથી એક નો |
* ખુલાસો પ્રગટ કર્યો છે તે પણ અધુરો છાપ્યો છે છતાં, મહાગાયેલી કડી યાદ આવે છે.
ત્માજી એમ જણાવે છે કે બોલનારની માન્યતા એવી છે કે મહારે કહેવું છે કાંઈ, મહારે કરવું છે કાંઈ મહારે | અખાધ ખાનારાઓનો સંપ્રદાય વધતો જાય છે. આ શું સૂચવે ભવજળ તરવો છે ભાઈ.”
છે છે? વાકય નિર્દોષ હોય છતાં વાકયની પછવાડે બોલનારની
માન્યતા કરી છે તે બાબત સમાજે વિચારવાની છે. અન્ય આવું નાટકી સ્વરૂપ આપ શા સારૂ સજી રહયાં છો | માણસો પાસે વાકયનો અર્થ આ પ્રકારે થાય છે એવી ખાત્રી તે સમજી શકાતું નથી. જે ઉપરના શબ્દો આપને જ લાગુ કરવા કરતાં મુનિશ્રી રામવિજયજી પોતે શા માટે પોતાના પાડીયે તે કહેવુંજ પડશે કે આપનું બોલવું જુદું છે ને ઉપદેશ' ઉચારેલા વાક્યનો આશય આમ હતો તે પ્રગટ કરતા નથી. શિલી જુદી છે એટલે આપ પોથીના રીંગણ જેવી વાત કરે | મુંબઈ સમાચાર તા. ૭-૮-૨૯ માં પ્રસિદ્ધ થયેલો ખુલાસો છે એમ નથી લાગતું? અથવા તે આવાં મોઘમ વાકયો બલી- કોણે પ્રસિદ્ધ કર્યો છે તે જણાવેલ નથી એટલે જનતા તે ને ખોટી રીતે બીજાને મોઘમ માર મારવાનું કૃત્ય આપ | ખુલાસાને માનવાને તૈયાર નથી. તેમજ તેમના પક્ષકાર તરીકે નથી કરતા ?
આવેલાઓને, જેના ઘરમાંથી કોઈએ દીક્ષા ન લીધી હોય આપના કહેવાતા પ્રવચનના અંક ૯ પાન ૩ માં વિદો.
તેને જૈન સમાજને, ખોટા કલંકો ચડાવવાની જે બુરી ટેવ છો કે “પાંચમા આરામાં છઠ્ઠા આરાનું જીવન ન બનાવો, |
પડી છે, તે સુધારે આપ વિદ્વતાને દાવો કરે છે, પ્રભુને હજી તો ભક્ષ ચીજો મળે છે, છતાંએ છઠ્ઠાની જેમ કારવાઈ ન કરે.” દારૂને ઈડાના આક્ષેપથી જાણે સતિષ ન થયો હોય
(ધર્મ સંભળાવવાનો દાવો કરે છે, એટલે આપ એતો જાણતેમ આ બીજે આક્ષેપ મુકીને તો આપે આપની બુદ્ધીનું
તાજ હશો કે ખોટા આળ મુકનારની શી ગતી થાય ? પ્રદર્શન જ ભર્યું છે. અમે આપને પૂછવા માગીએ છીએ કે,
આપ એ ધ્યાનમાં રાખશે કે હજુ તો જૈન સમાજ હાલની જેન પ્રજા છઠ્ઠા રાના મનુષ્યમાફક નગ્ન ફરે છે? |
| શબ્દો પાછા ખેંચી લેવા ઠરાવો કરે છે. પરંતુ આપ આપની બોલમાં રહે છે ? માંસાહાર કરે છે? માલાનું ભક્ષણ કરી | '
ટેવ મુજબ જેમ આવે તેમ લગામ રાખ્યા સિવાય છુટે માંડે પેટનો ખાડો પૂરે છે ? પાંચ વર્ષની બાળાઓ ગર્ભ ધરે છે?
| જૈન સમાજની બદનક્ષી કર્યાજ કરશે તે જૈન સમાજને એટલે શું પશુ જીવન ગાળે છે? ઉપરતું વાકય વદીને શું ?
નિશ્ચય કરવો પડશે કે મુનિ રામવિજયજી સાધુ નથી પણ કહેવા માગો છે ? આપની પાસે એવા શું આધાર છે કે
| જૈન સમાજના દુશ્મનનું કામ સારનાર છે, તેથી તેને સાધુ આવી ખોટી રીતે જૈન સમાજને વગોવી રહયા છે. તે કહેશો?
માનવા તે સાધુપણાની બદનક્ષી કરવા બરાબર છે. કે આપને આપની વકતૃત્વ શકિતના ચડેલા મદથી ભાન ભૂલોને જેમ આવે તેમ સારાઘને કેળવાયેલાઓને, પરદેશ જઈ !