________________
દેવદ્રવ્ય. (ચાલુ )
ચુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે.
મુંબઇ જૈન
અંક ૧૫ મા.
યુવક સંઘ પત્રિકા.
તંત્રીઃ—જમનાદાસ અમરદ ગાંધી.
સંવત ૧૯૮૬ ના માશી` શુદ્ર ૧૩ શનીવાર તા. ૧૪-૧૨-૧૯
કાન્ફરન્સની આગામી બેઠક.
કાન્ફરન્સની બેઠકના સમય હવે નજીક આવતા જાથ છે. કાન્ફરન્સ એીસ તરફની ખબરો અમે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરી છે. તે ઉપરથી સમાજ હાલ સુધીની ચળવળથી માહીતગાર થશે. પત્રકારોએ બેઠક સબંધી પેાતાના વિચારો પ્રગટ કર્યો છે. સમાજ ચોક્કસ સવાલાને અંગે એ ભાગમાં વહેંચાયેલા છે તે પ્રસંગે પ્રમુખ તરીકે, ધર્મ તથા વ્યવહારના ચેાગ્ય અનુભવી, દેશ, કાળ, ભાવને ઓળખનારા, સમાજનુ હિત શેમાં સમાયેલું છે તે વિષે નિડરતાથી પેાતાના વિચારો જાહેર કરી સમાજને તાત્કાલિક જરૂરના માર્ગો સુચવનારા હવા જોઇએ. કાર ૐ ‘વીરશાસન ' પત્ર જણાવે છે ૩ આ. સઘળુ કાળ છે. બનવાજોગ છે કે મેઉ પક્ષે આ અધિવેશનને રણસંગ્રામનુ ધામ માની જીભથી નહી તા હાથ પગથી પોતાના નિય કરી લે; આજની વસ્તુસ્થિતિ એવી છે કે કયા સગામાં કાંણુ સહિષ્ણુતા છેડશે તે ક હેવું કઠીન છે. + x + કાંઈ ની પણ માન્યતા ધર્મ વિરૂદ્ધ કચડી નાંખશે તે અમારે કહેવું જોઇએ કે કદાચ તેજ ઘડીએ તે તેના છેલ્લા શ્વાસ ખેંચશે.” આવી ધમકી વિચાર સ્વાતંત્ર્યના આ કાળમાં અસરકારક નીવડવાની નથી તેનું તેને ( વીરશાસન ) ભાન નથી. કોન્ફરન્સનો અર્થ સાથે મળીને વિચાર ચલાવવું, સમાજ ઉપયોગી પ્રશ્નોનો વિચાર કરી યોગ્ય લાગતા ડરાવા કરવા, તેમાં અંગત ધાર્મિક માન્યતાને કચડવાનો સવાલ કયાં આવ્યા? કાઈ પણ વ્યકિત કોઇ અમુક સવાલને અંગે સંમત
।।
eg. No. B, 2616
થતી ન હોય તે તેને પરાણે સંમતિ નથી. તે, સવાસને અંગે તે વ્યકિત વિરૂદ્ધ આ ધમકી, શા માટે? પોતાને તથા ગમતા સવાલો ચવા ને ખીજા ચર્ચવા નિહું એવીજો હુકમી. ચલાવવા માટેજ આ ધમકી આપવામાં આવે છે. આવી ધમકીના કાળ ચાલ્યા ગયા છે.
આપવા કાઈ કહેતું મત આપી શકે છે. પોતાના પક્ષને
પણ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ, વાર્ષિક સભા.
કાન્ફરન્સ ભાંગી પડશે તે નવી ઉભી થશે. સુરતમાં ક્રાંગ્રેસ ભાંગી પડી હતી તા તરતજ નવી ઉભી થઇને હજી પણ કાર્ય કરે છે. કાન્ફરન્સે શું કરવું કે શું ન કરવું તે વિષે 'હુકમ બહાર પાડવાના કાઇ પણ વ્યકિતને હું હવે સમાજ માન્ય કરે તેમ નથી. કાન્ફરન્સના ચાલુ' બંધારણ મુજબ બહુમતીથી જે કાર્યો ક્રમ સબજેક્ટ કમીટી મુકરર કરશે તે મુજબ કાન્ફરન્સની બેઠકમાં કામ ચાલશે. આ પરિસ્થિતિમાં પ્રમુખ તરીકે મજજીત માણુસની જરૂર છે તેટલા ખાતર અમે મીરતના વકીલ કાંતીપ્રસાદનું નામ પ્રમુખસ્થાન માટે રજુ કરીએ છીએ. . તે 'ભાઇની લાયકાત વિષે એ મત પડી શકે તેમ
ઉપરોક્ત સ ંઘની એક વાર્ષિક સભાની મીટીંગ બુધવાર તા. ૧૮-૧૨-૨૯ તે માગસર વદ ૨ના રોજ રાત્રે (સ્ટા, ટા.) ૮ ક્લાકે પાયધુની માંગરોળ જૈન સભાના હાલમાં મળશે. તા દરેક સભ્યાને વખતસર હાજરી આપવા વીનતી છે.
લવાજમ છુટક નલ અડધા આના.
૧. ગત વર્ષના કાર્યવાહક સમીતીએ પસાર કરેલા હીસાબ અને રીપોટ પાસ કરવા.
૨ મંત્રી, કાર્યવાહક સમીતી અને એડીટની ચુંટણી કરવા.
૩ મંત્રી તરફથી રજુ થતા કામકાજ ઉપર વિચાર ચલાવવામાં આવશે. લી.. મવીએ.
તા. ક.-ઉપરની સભાના વખતે લવાજમ ચાલુ વર્ષનુ જેનું બાકી છે તે સભ્યોને સાથે લાવવા વિનંતી છે.
છે હિં, પ’જાબના જાહેર જીવનમાં તેમને મોટા ફાળે છે એટલીજ તેમની એળખાણ પુરતી છે.
જામનગરથી સોમચંદ તારાચંદ જણાવે છે કે “ મારા ભાઇ સાથે સાગરજીને પત્ર વ્યવહાર ચાહ્યો હતો તેના રિણામે ગઇકાલે તેના પત્તો લાગ્યા નથી.” તેને અયેાગ્ય દીક્ષા
નહીં આપવા તે ભાઈએ અપીલ કરી છે.