________________
યુવાન નવ સૃષ્ટિને સરજનહાર છે.
Reg. No. B. 2616
કાર્તિક પૂર્ણિમા. મુંબઇ જેન યુવક સંઘ પત્રિકા
તંત્રીઃ– જમનાદાસ અમરચંદ ગાંધી.
અંક ૧૧ મે.
સંવત ૧૯૮૬ ને કારતિક સુદ ૧૫ શનીવાર
તા. ૧૬-૧૧-ર૦
લવાજમ છુટક નકલ
અડધા માન.
જ સમા પિય વમાં યુવક છે. તે પ્રાથમીક સારા
યાં ત્યાંજ
જણાવશું. કેન્ફરન્સ તથા પરિષદે ઘણું ભરાઈ ગઈ ને તેથી યુવક સંમેલન.
કેમને વધતો ઓછો લાભ થયો છે તેની કોઈ ના પાડી શકે શ્રી, યુવક સંઘની મેનેજીગ કમેટીબે યુવક સંમેલનના | તેમ નથી. પણ હવે સમાજ યુવકે પાસેથી અમલી કામ માગ મુદ્દા ઉપર ચર્ચા કરી હાલના વાતાવરણમાં તાત્કાલીક સંમેલન છે. યુવકે જે વિચારે પોતે ધરાવતા હોય, તેને પ્રસંગે પાત. ભરવાના વિચારને મુલતવી રાખે છે. તેને બદલે એક પ્રાથ- | અમલ કરે તે કામને વ્યવહારૂ માર્ગદર્શક થાય તેમજ ઉદ્દામ મીક સભા પોષ વદમાં યુવક સંઘના એક જાહેર મેળાવડા | વિચારોમાંથી કાંઈ પણ ફળ બેસી શકવા સંભવ છે. આપણી પ્રસંગે બોલાવવાનો વિચાર કર્યો છે. તે પ્રાથમીક સભામાં સં- | ઘણી વિચારની ઉગ્રતા છતાં વર્તનમાં આપણે જ્યાં હતા માન ઉદ્દેશવાળા જેન યુવકેના મંડળના પ્રતિનિધીઓને | ત્યાંના ત્યાંજ રહી છે તે વિચારે સારા છે એમ લેકે ભાગ લેવા આમંત્રણ કરવાનું નક્કી કર્યું છે. પ્રાથમિક | કદાચ કહે પણ અનુકરણને ખ્યાલ કેઈ કરે નહિ. સ્વતંત્ર સભામાં યુવક સંઘની મેનેજીંગ કમીટી અને બહારગામના | વિચાર ને તે અમલમાં મુકવાની પ્રતિજ્ઞા યુવકે ન લે ત્યાં સુધી પ્રતિનિધીઓ સમાજનાહિતના પ્રશ્નો ઉપર વિચાર | કામના હિતમાં સહજ પણ વૃધ્ધિ થવાનો સંભવ નથી. આ કરી ઠરાવ પસાર કરે તે ઠરાવ કમીટી પ્રાથમીક સભાના | મુદ્દા ઉપર લક્ષ રાખી ઠરાવો બની શકે તેટલા ઓછા કરવા. . આગલા દિવસે ભરવામાં આવશે. બીજે દિવસે જાહેર સભામાં
કરા બે પ્રકારના હોઈ શકે. કેટલાક ઠરાવો મત પ્રદર્શક ઠરાવ કમીટી તરફથી થયેલા ઠરાવે વાંચી સંભળાવવા અને
હોઈ શકે ને બીજા ઠરાવો અમલ કરવા લાયક હોઈ શકે. ઠરાવો ઉપર યોગ્ય ભાષણ કરવામાં આવશે. યુવક સંમેલન
અમલ કરવાના ઠરાવને અંગ ઠરાવ કમીટીમાં ભાગ લેનાર મોટા પાયા ઉપર ભરવા સંબંધીના પ્રશ્નનો પણ વિચાર તે
મંડળના પ્રતિનિધિએ પોતપોતાના ક્ષેત્રમાં તે તે ઠરાવને લગતી પ્રસંગે કરી શકાશે. આવી પ્રાથમીક સભાથી યુવકેના વિચારની
બાબતેને અંગે પહેલેથી માહિતગારી મેળવવી જોઈએ, ખાલી આપ લે થશે. યુવાની મનોદશા સમજાશે. યુવક સંમેલન
ચર્ચાએ અગર આધાર વગરની ટીકાઓ કેઈપણ પ્રકારનો ભરવા સબંધીની કાચી રૂપરેખા તૈયાર કરી શકાશે, આવતા
ફાયદો કરશે નહિ. માટે આંકડા ને વિગતે મેળવવાના પ્રયાસ વર્ષમાં યુવકના મંડળએ હવે પછી શા કાર્યક્રમ રાખવો
યુવકોએ અવશ્ય કરવા. જેથી યુવકેના ભેગા બળનો કે મહિતમાં ઉપયોગ થઈ શકે
- (૧) કેળવણીની વૃદ્ધિ માટેના સાધનો માટે વિચારણા તે વિચાર પણ થઈ શકશે. સમાન ઉદ્દેશવાળા મંડળોને સ્વી
(૨) સખાવતના ઉપયોગ સંબંધી ચર્ચા (૩) હાનિકારક કાર શ્રી જૈન યુવક સંઘ કરવા વિચાર રાખે છે. પત્રિકામાં
રીવાજે ને તે દુર કરવા માટે વ્યવહારૂ પ્રયાસ (૪) અગ્યમંડળના સ્થાપનની હકીક્ત પ્રસિદ્ધ થઈ છે ૫શુ દરેક મંડળના ! ઠીક્ષા (૫) જાહેર સંસ્થાઓના હિસાબની ચેખવટ (૬) સંધ ઉદ્દેશો પ્રસિદ્ધ થયા નથી. મડળના કાર્યવાહકે તાકીદે પિ
સત્તા ને તેનું બંધારણ. આટલા અને ઠરાવ કમીટીમાં ચર્ચતાના ઉદેશની કેપી યુવક સંઘના મંત્રીઓ ઉપર મોકલી ] વામાં આવે તે હાલ તરત ઉચિત ગણાશે. આ સંમેલન આપે તે મંડળના સ્વીકારના પ્રશ્નનને જલદી ઉકેલ થાય, એટલે પશ વદમાં બતાવવાનો વિચાર નક્કી કર્યા પછી કોન્ફરન્સની મંડળનું લીસ્ટ નક્કી થઈ જવાથી યુવક સંધ રીતસર આમ બેઠક જુનેરમાં માહ વદ આસપાસ ભરવાનું લગભગ નકી ત્રણ માણી શકે, હવે ઠરાની રૂપરેખા સંબંધી વિચાર કર-| થયું છે. યુવકે એ કોન્ફરન્સમાં ભાગ લઈ બેઠકને ફતેહમંદ વાનો રવો, યુવક સંધની મેનેજીંગ કમીટીએ માગસર વદ •)) { બનાવવામાં કાળે આપ જોઇએ. યુવકે પિશ વદમાં પ્રાથ- ' સુધીમાં એક ખરડે ઠરાવને ઘડી કાઢવો જોઈએ. દરમ્યાન ! મિક સભામાં ભાગ લેવા મુંબઈ આવે ને માહ વદમાં જુનેરમાં જુદા જુદા મંડળ પાસે ઠરાવ સંબંધી સુચના માગવી ને હાજર થાય તે બની શકે નહિ. યુવકને માથે બેવડા ખર્ચને ખરડે ઘડવા પ્રસંગે તે સુચનાઓ વિચારમાં લેવી, ઠરાવને ! બોજો પડે એટલે યુવક સંઘની મેનેજીંગ કમીટી સમયનો ફેરડ્રાફટ યુવક સંઘ તરફથી મોકલવામાં આવે તે પછી દરેક
ફાર કરી માહ વદ રાખે તે ઈચ્છવા ગ્ય છે. આ પ્રાથમિક સંકળાએ પોતાની જનરલ મીટીંગ બોલાવી તેની ઉપર ચર્ચા | સભાની ઉપયોગીતા કોન્ફરન્સની બેઠક ભરાતી હોવાને લીધે કરવી. જેથી કરીને મંડળના પ્રતિનિધીઓ 'જેઓ અત્રે હાજર | વધારે કાર્ય સાધક નીવડશે. કેન્ફરન્સની બેઠકમાં ચેચોના થાય તે મંડળના વિચારો ઠરાવ કમીટી પાસે રજુ કરી શકે. | સવાલેને અંગે યુવકોએ શું વલણ લેવું તે પ્રાથમિક સભામાં એટલે ઠરાવ કમીટીના ઠરાવે જુદા જુદા મંડળોના એકત્ર નક્કી કરી શકાશે. ઠરાની વિશેષ ચર્ચા હવે પછી.. અવાજ તરીકે ગણી શકાય હવે ડરા સંબંધમાં વિચારો ટુંકમાં