SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તા. ૧૬-૧૧-૨૯ જૈનેને સામાજીક દરજે. છે. કારણ હાલમાં શુદ્ધિકરણ અને સંગઠન દેશમાં પ્રચલિત છે ત્યારે જેનેએ પિતાને અધિકાર શું છે તે બતાવી આપવા (લેખ:-મહારાષ્ટ્રીય જેન) * જોઈએ, માટે અમારા પૂજ્ય મુનિરાજે આ વિષય ઉપર અજહાલમાં બાલદીક્ષા પ્રકરણને અંગે જે ખળભળાટ | વાળું પાડશે એવી અમને આશા છે. જૈન બંધુઓમાં જાગે છે તે ઉપરથી આગળ જૈન સમાજનું . ગૃહસ્થ હોય ત્યાં લગ્ન સંસ્કાર તે હોયજ. માટે શું થવાનું છે તેને કેઈ અંદાજ કરી શકે તેમ જણાતું નથી. તે જૈનોએ લગ્નમાં કેવી કન્યા લેવી અને કેને આપવી એના અમુક વરસે દીક્ષા અપાય કે કેમ એવા પ્રશ્નો ઉપસ્થીત કરી | કાંઈ નિયમ છે કે નહી તે લખવાની જરૂર છે. જેનોના ધાકેવળ બાલીશતા અને શાસ્ત્રકારનાં હેતુઓનું અજ્ઞાન પ્રગટ ! ર્મિક જીવનમાં જ્ઞાતિભેદ જેવું કાંઈ નથી. એવી વારંવાર વાતો કરવા શીવાય બીજું કાંઈ પણ કેઈએ મેળવેલું જણાતું નથી. | સંભળાય છે તે તે બાબત ખરી હકીકત શું છે તે જાણશાસ્ત્રો જોવાને ગૃહસ્થને અધીકાર નથી એવી એક તરફ | વાની ઘણી જ અગત્ય છે. જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, તો દેશભેદ, વાત કરવી અને બીજી તરફ શાસ્ત્રોના ફકરાઓ મરડી મચ- ] ગ્રામભેદ, અને કાલ્પનિક ઉચ નીચ કલ્પના એ બાબત ખરે ડીને અપૂર્ણ રૂપમાં પ્રગટ કરી લેકની આગળ હાઉ રૂપે ખડા | શાસ્ત્રને આધાર બતાવી પ્રત્યક્ષ આચરણમાં મુકવાની કોઈ કરવા એ વિચિત્ર ન્યાય છે. તેનું છેવટ શું આવશે એ ખુલ્લું મેંજના બતાવશે તે જૈન સમાજ ઉપર મોટોજ ઉપકાર થશે. જણાય છે. સમાજમાંથી જેમ જેમ અજ્ઞાન દૂર થશે, શાસ્ત્રીય | | જૈન હાલમાં ખાનપાનમાં જ્ઞાતિભેદ માને છે કારણકે ચચોનું રહસ્ય લોકો સમજવા લાગશે, તેમ તેમ જોહુકમી | ગમે તે માણસના હાથનું લેકે ખાતાં અટકે છે, તે કયા કયા અને અંધશ્રદ્ધા નષ્ટજ થવાની. અને ધમવર્ગના નામે ઓળ- | લેકેના હાથનું રાધેલું જૈનોને ખપે કાનું પાણી ચાલે કોણ ખાતો વર્ગ થોડાજ દહાડામાં અધમી () વર્ગમાં દાખલ રસોડામાં પિશી શકે તે બાબત કયા શાસ્ત્રમાં ખુલાસો છે તે થઈ જવાને; આ કુદરતી ન્યાય છે એમાં નવાઈ જેવું કાંઈ નથી. | જો પ્રગટ થશે તે ઘણી ગુંચવણોનો ઉકેલ થાય તેવો સંભવ છે. અમેને જેનોના સામાજીક વ્યવહાર માટે કેટલાએક ? “ જેનોનું સામાજીક પતન જેવું કે અમુકના હાથનું પ્રો ઉપસ્થીત થાય છે તેની જાહેર ચર્ચા થાય તે ઘણો ખાધું. અમુકને અડકી પાણી પીધું. અમુક અભય ભક્ષણ લાભ થશે એમાં શંકા નથી. જેનોમાં ત્યાગમાગી સાધુઓ કીધું કે તે માટે પ્રાયશ્ચિત કેવા પ્રકારનું હોય ને તે કાણ શીવાય સંસારી ગૃહસ્થો શ્રાવક તરીકે છે ને તે શાસનનું મેટું આપી શકે તેનો ખુલાસો થવાની જરૂર છે. મુસલમાનનું અંગ છે એમાં કોઈ ના પાડી શકશે નહીં. પણ તે અંગ અડકેલું કે પાણી પીએ અથવા જમી લે તો શાસ્ત્રમાં માટે નીયમો વ્યવસ્થા વિધી, નિષેધ નિગ્રહનુગ્રહ કાણુ કેવી પ્રાયશ્ચિત કે દંડ તે જરૂર હોવો જોઈએ તે બતાવવા અમારા રીતે કરી શકે તે માટેના શાસ્ત્રો કોઈ બતાવી આપી લોકમાં આગમાધિ મહાસાગર મુનિરાજે બતાવવાની તસ્દી લેશે તો ઘણે ઉપકાર થશે. સગાઈ તોડવી. લગ્ન ના કબુલ કરવા અથવા પ્રગટ કરશે તે મેટો ઉપકાર થશે. લગ્ન સંબંધી અનેક દોષ ઉત્પન્ન થાય છે તે બાબત કયાં જૈન કુલમાં જન્મ લીધે તેથી જૈન એ માન્યતા કયા પ્રકારના પ્રાયશ્ચિત છે તે પ્રગટ થવા જ જોઈએ. અમુક ' હાલમાં પ્રચલીત છે. અન્ય ધમમાંથી સાધુઓમાં કઈક ભળી મુનિ મહારાજ અમુક માણસને સંઘ બહાર કરે એવી બાલીજાય છે. પણ ગૃહસ્થમાં હાલમાં શા માટે ભળી શકતા નથી. શતા કે ખટપટ હવે પાલવે તેમ નથી. જ્યારે વારે ઘડી શાસ્ત્ર તેનો જવાબ જોઈએ છે. અને ભળી શકે તેમ આધાર હોય અને આગમ ને આગળ ધરવા એવો હાઉ બતાવી બીવરાવવા તે તે ભળાવી લેવાના નિયમે કયા, છે ને તેને અમલ કાણું | એટલે સમાજ ભેળે હવે નહી રહે એ નક્કી સમજી રાખવું. કરે તે જાણવાની જરૂર છે. શ્રાવકનો દીકરે જેન શ્રાવક હોય હવે તે પ્રત્યક્ષ બતાવવું પડશે. મૃત્યુ સંસ્કારમાં પણ સુતકમાં પણ તેને કાંઈ ધામક સંસ્કાર છે કે નહીં અને હોય તે તેને નિયમે કેવી રીતે પળાય અને જે ન પાળે તેને દંડ કેવો • અમલ થાય છે કે નહીં તે થવાની જરૂર હોય તે તે કાને ! અને કોણ કરી શકે તે બતાવશે તે ઘણું સારું. ફકત દીક્ષા અધિકાર છે અને તે અધિકારને અમલ કયાં થાય છે તે | દીક્ષા કરી લેકમાં કે લાહલ કરવા કરતાં આવા સમાજને * જાણવાની ઘણી જરૂર છે. એવા સંસ્કારો બંધ હોય તે તેના | સ્થિર કરવાના અને સમાજનો દરજને વધારવાના સવાલ ઉપર કારણે શું છે અને તે સંસ્કારે ફરી શરૂ કરવાની જરૂર છે | અમારા મહાન આચાર્યો પિતાનું વકતૃત્વ પ્રગટ કરશે તો શું કે નહી તેને ખુલાસે શાસ્ત્રના જાણકાર મુનિ મહારાજે કરશે | ખાટું થશે ? જેનોના વંશ પરંપરાગત હકે કયા પ્રકારના છે. શુ ? ધારો કે કોઈ અન્ય ધર્મી ગૃહસ્થને શ્રાવકપણાની દીક્ષા | હીંદુ ધર્મશાસ્ત્ર મુજબ હાલમાં કાયદો અમલમાં છે તે બદલી લેવાની ઈચ્છા છે તે તેના માટે અમારા પૂજ્ય મુનિ મહારાજે ! જેન કાયદો અમલમાં લાવવાની જરૂર છે શું? હોય તે તે પાસે કાંઈ વ્યવસ્થા છે શું ? તેવા રીવાજ પહેલાં હોય તો તે છે કોણ અમલમાં લાવે અને અત્યાર સુધી અમલમાં ન આવ્યો બંધ કેમ અને કયારથી પડે તેને ઈતિહાસમાં કોઈ પ્રખર | તેની જબાબદારી કેના ઉપર છે ? સાધુઓ આ જવાબદારી વકતા પિતાનાં વ્યાખ્યાનમાં આપણે શું ? ! તદન ફેંકી દેવા તૈયાર છે શું? એમ હોય તો તે બાબતનાં - જે. અન્ય ધમી જન ધર્મ ઉપર રૂચી લાવે છે તેને શાસ્ત્રો કોણે રચ્યા છે? તે મુનિરાજ હતા કે કેમ અને તેમને સામાજીક દરજે કર્યો ? તેના અધિકાર શું ? તેની સાથે સ્વામી | એવા શાસ્ત્રો રચવાનું કારણ અને અધિકાર કયાંથી મળ્યો તે ભાઈ તરીકે જમી શકાય કે કેમ ? પહેલાં જેનો ક્ષત્રિય હતા, | મુનિ મહારાજાઓએ કાંઈ કર્યું નહી હોય તે તે કોનો અધિએવી માન્યતા છે અને તેમાં પૂર્વાશ્રમમાં કેટલાએક માંસા- | કાર છે તે બાબત ખુલાસો પુછવો જરૂરી નથી શું? હારી હોય એ બનવાજોગ છે. ત્યારે તેમને જેન કેવી રીતે લગ્ન સંસ્કાર હાલમાં અન્યધર્મીઓના હાથે ને અન્યકરી લેતા હશે? અને હાલમાં તેમ કરવામાં કાંઈ બાધ છે કે | ધર્મી દેવતાઓની સાક્ષીથી ને માન્યતાથી થાય છે. તો જૈન નહી તેનો ખુલાસે શાસ્ત્રધાર સાથે પ્રગટ થવાની ધણી જરૂર ! (પેજ નંબર ૪ ઉપર જી )
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy