SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૧૦-૨૦ મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા. ‘પ્રવચન’કારની માયાજાળ ! રની તમારી નાસભાગની પ્રવૃત્તિને પુષ્ટી દેવા માંગેા છે, પણ મુનિશ્રી ! જાં ઉભય વસ્તુએજ વિલક્ષણ છે ત્યાં સરખામણી એવા સમયમાં અગમદ્ધિ શ્રાવકાને એમ કરવાની કયાંથી સંભવે ? કાષ્ઠની દેારવણીથી સુબાના જહાંગીરી હુકમ જરૂર પડી હોય તેથી આજે તમેા છડે ચોક છેકરાઓને પ્રવચન પા. ૧૫૪ પર ‘ વિજયહીરસૂરિ અને મુળા’છુટયા. એ મથાળા નીચે મુનિશ્રી લખે છે કે “ સંયમ વેચીને . મહાવ્રત વેચીને, શ્રીજિનેશ્વરની આજ્ઞા વેચીને ઉપકાર ક્રાણુ કરે ?” આ કટાક્ષથી તેમના મતે જે સાધુએ શ્રાવક ક્ષેત્ર ઉન્નત બને અને જિનશાસન ચિરકાળ જયવંતુ રહે એવી પરમાર્થીક ભાવનાથી દેશ કાલાનુસાર, ધર્મદેશનાની સાથેજ દિશાસુચક ઇશારો માત્ર કરે છે તે બધા સયમ વેચનારા છે. આમાં મુનિશ્રીના સ્વજાત માટેનો હદ ઉપરાંતના ગવ જણાઇ આવે છે. * ડાવી સાસરે જાય નહી તે ગાંડીને શિખામણ દે' જેવા ન્યાય છે. પેાતે ધર્મના નામે પ્રેમે ચલાવ્યે રાખે છે, છાપાના મુા જોવામાં કાળ વ્યતીત કરે છે, જ્ઞાન ખાતાના નામે રકમ મેળવી છાપખાનામાં ખરચે છે અને જાતે લેખ લખી બળના નામે બહાર મૂકે છે અને દિક્ષાને નામે જે ન્હાસભાગે ચાલે છે તેમાં વ્રતધારી શ્રાવકને પણ ન છાજે, તે કરતાં પણ આગળ વધી જાય તેવા ભાગ ભજવે છે છતાં ‘સંયમનાં સાચા રક્ષક’ ની ડીંગ મારતાં જરાપણ શરમાતાં નથી ! એનુ નામ આજ્ઞા ધારીપણું હશે ? મુનિશ્રી, જે સાધુ મહારાજાએથી ધ-તમે દેખાડી રહ્યા છે, અરે આડબર કરી રહ્યા છે તેવા ધર્મ શિવાય કંઇ ઇતર ખાલી કે લખી ન શકાય, તેમજ હાત તે આજે સંખ્યાબંધ—ચરિત્રા-કયાના-રાસા નાટક ચપ્પુ અને કાવ્યા આદિ વિપુલ સાહિત્ય દ્રષ્ટિ ગેાચર થાય છે તેની જરૂર પણ શીહાઇ શકત ? “ અરે વિવેકવિલાસ ’- શ્રાદ્ધવિધિ ’–‘ અર્હ ન્નિતિ' જેવા ગ્રંથોની રચનાજ વિદ્વાને શું કરવા કરત તમારા મતે એ રચનારા જે ઉત્તમ કેાટિના મહાત્મા છે; તેઓ ‘સયમને વેચનારા’જ ગણાયને ! તમા શું છાતી ઠોકી પા. ૧૫૬ પર ‘સાદાદ ક માબાપથી છુપી રીતે ભગાડા અને તેવા કારણથી ઉપાશ્રયેાપર તાળાં દેવાય તે પેોલીસ પહેરા રાખવા પડે એ વાતના ખચાવ જ્યારે સમાન ધમ શ્રાવકોનો વિરોધ એક જુદી ચીજ છે. ન થઇ શકે. વિધી સુખાને વિશેષ એક જુદી વસ્તુ છે, પહેલામાં શાસનની રક્ષાનો હેતુ મુખ્ય છે, જ્યારે પાછલામાં . શાસનની હેલના સમાયેલી છે. સમજુતી સામે સત્તાનું ઉદાહરણ ધરવું તે ગીતાને બદલે ઘેટા લાવવા સમાન છે, હૃદયમાં કાતરી રાખજો કે પૂર્વ પુષોના દાખલાને મારી મચડીને પશુ તમે તમારી આદરેલી, શાસન-સમાજને છિન્ન ભિન્ન ફેરનારી, પ્રવૃત્તિને બચાવ નથી કરી શકવાના અપવાદનું સેવન કવચિત હાય, વારંવાર ન ઘટે જુદડી વાદ?! આવું વિચિત્ર મથાળું બાંધી તમા શું સિદ્ધ કરવા પચ્છે છે? ચંદનબાળા ને મૃગાવતીનાં દ્રષ્ટાંતમાં સ્યાદ્ વિરાગી, મરજી મુજબ આન ંદપૂર્વક ખાય, પીયે, સ્ત્રી સાથે વાદને કેવીરીતે સડાવા છે તે જરા સમજાવશેા ? ‘જ્ઞાની, હરે ક્રૂર, અને જૈન શાસનમાં રહી શકે' એ વાકયે તમારા કાઇ એવો બચાવ કરતા નથી સાંભળ્યે. છતાં તમે તે ફળદ્રુપ ભેજા સિવાય કાના હોઇ શકે? સ્યાદવાદનો જાણકાર નિયાણું કરો! એ નિયાણામાંય કાણુ સમાએલું છે, અકળાઇ ... એવા સ્યાદ્વાદીના સર્વાં ભવે ભવે ન મળજો એવું ઇત્યાદિ કહી નાંખા છે. કયા જ્ઞાન પ્રભાવે આમ છેલ્લે પાટલે બેસવાની સલાહ દઇ રહ્યા છે ? શાસ્ત્રમાં નિયાણુ સારૂં કે માઢુ-કરવાની મના કરેલી છે છતાં તમા હા પાડે છે જે . એમાં શું સમજવું? કહી શકશો કે ઉકત ગ્રંથામાં કેવળ ધર્મ નીજ વાત છે ? શ્રેાતાની યાગ્યતા કે અયોગ્યતા, પાત્રતા કે અપાત્રતા જોયા વગર જ્યાં ત્યાં ‘ત્યાગ ધમ' ની લાંબી ચે.ડી વાતા કરીએ, પવિત્ર વસ્તુને માકને વિષય બનાવનારા એ વીસમીસદીના પૂર્યું ! જ્ઞાની મહાત્મા સાચા હૈ તો હિ'મત પૂર્વક કહી . કે વ્યાખ્યાન પીઠ શિવાયના સારાયે સમયમાં તમા એ ત્યાગધર્મ' ના ચિંતનમાંજ રત રહે છે. બીજી કાઇ જાળગુંથણી ' માં ર્ચ માત્ર ભાગ લેતા નથી ? બાકી અંગત સ્વાર્થની વૃત્તિ વગરના એકાંત કલ્યાણની ભાવનાથી અપાયેલા, ઉપદેશ સાધુત્વને કાંઇપણુ ક્ષતિ પહોંચાડતે નથીજ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી કહે છે કે રાગ ધરી જે જિહા ગુણ લહીએ ' ત્યારે તમે ‘ગુણાનુરાગ એટલે ’-એવું મથાળુ બાંધી વેશ્વાની શુદરતાનું દ્રષ્ટાન્ત આપી મનને વિકળ બનાવવા યત્ન સેવો છો. મૂળ મૂકીને ડાળને વળગવા જાવ છે. રામવિજય અને ઘટીયંત્ર. ( લેખકઃ-મહુરાષ્ટ્રીય જૈન. ) કે વાલુકાનું ઘટિયત્ર સહુ કાઇ જાણે છે. વિશેષે કરી શ્રીયા સમાયક કરતી વખતે તેને ઉપયોગ કરે છે, તેમાં એક ગેલકામાંથી વાલુકા ધીમે ધામે બીજા ગાલકામાં ગળી જાય છે, તેમજ રામટેાળીના સમુદાયમાંથી ધીમે ધીમે ધર્મીજીવા દુર્લભ ખેાધી (?) ની પકતીમાં આવી બેસવાના એ ક્રમ પ્રાપ્ત અનિવાર્ય છે, એમાં કાની કાંઇ બટપટ ચાલી શકેવાનેા સભવ નથી. | જો ડગલે ને પગલે પરોપકારની વાતથી તમો કહો છે તેમ સાધુપણું નષ્ટ થઇ જતું હોય તો રાસામાં દુન્યવી પદાર્થોના મનેાલર વર્ણના, શ્રૃંગાર રસ ભર્યાં વર્ણા કે નાયક-નાયિકાના ભેદોના વર્ણન વિગેરેની જમાવટ કરનાર દરેક સાધુ ભાગ્યે એમાંથી મુકત રહે. તેએ તમારી માફક નરી ત્યાગનીજ વાત કરવી તેખની હતી.. એ હિસાબે તે મહારાજ સાહેબ તમારૂં ડહાપણ વધુ જણાય છે! છતાં નિતિકાર કહે છે કે * વોવાર: જુથ્થાચવાવાય. વીનમ્। એ સુત્રના આધારે જોતાં તે મહાત્માઓની આચરા અંશ માત્ર દોષિત નથી, માત્ર તમારી દ્રષ્ટિ કમલાના રાગી જેવી સમજાય છે. સાધુત્વ અને શુદ્ધત્વને આધાર દેખાવ નહિં પણ ભાવના પર છે. ‘વરસાદ ન આવવામાં સુરિજી પર વેરટ ટયું અને બાયરામાં રહ્યા' એ વાતને આગળ ધરી તમા અત્યા તે કેળવણીના પ્રસાર . જેમ જેમ થશે તેમ તેમ વિચાર સ્વાતંત્ર તરફ લૉકા જવાના. એમાં કાથી ના પાડી શકાશે નહિ. રામવિજયની ગમે તેટલી ધૃણા છતાં અર્વાચીન સ્વતંત્ર કેળવણીનેા, ઈચ્છાએ કે અનિચ્છાએ, જાણે જાણે કે અજાણે કાલચક્રના સપાટામાં પ્રસારતા થવાનાજ-આાજના ધણા ખરા ધર્માંછવાના આવતા વંશજો, નવી કેળવણીથી વાશીત થાય નહી તે માટે રામવિજયજી એ કાંઇ ધ્રુમતર કરવા. બાકી, તે છે. ઉ. વ ત
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy