SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४ તે માટે તેને સાચે માર્ગે દોરવવી એ નાયકાની આજે સ્પષ્ટ ફરજ છે. મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા. તા. ૨૬-૩૦-૨૯ સાધુઓને અદત્તાદાન નામનું વ્રત હોવા છતાં કેટલાક વર્ષોથી અગિયારમા પ્રાણરૂપ ધન એવા બાળકને માબાપની રજા વિના, કાર્દવાર પૈસા આપીને, કાવાર દેવું પતાવીને, કાઇવાર ભગાડીને, કાઇવાર સંતાડીને દીક્ષા આપવાના વાયુ ચાલી રહ્યો છે. શાસ્ત્ર આ બાબતમાં શું કહે છે તે વિચારણીય તો છેજ. ભગવાન મહાવીરે દીક્ષા લેનાર માટે યોગ્યતાના નિયમો યા છે કે નહિ ? ઘણા હોય તે ક્યારથી? કયા કારણે અને કાણે તે ઘટયા ? દીક્ષાના સંબંધમાં યોગ્ય અયોગ્ય એવા પ્રશ્ન હોઈ રોકે કે નહિં? તેવા નિયમો કા કામમાં, કયી વસ્તુ સ્થિતિમાં અને કયા ધારણે ઘડાયા? તેમાં પછી કાંઇ ફેરફાર હું કરી શકાય તો તે કાણું કરે? આ બધા પ્રશ્નો આજે આપણી સામેજ ઉભા છે. દેવદ્રવ્ય સંબંધની ચર્ચા પણુ અણુઉકેલાયેલી આપણી સમક્ષ પડેલીજ છે. અમદાવાદની શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી અથવા તો સકળ હિંદના સધપતિ સકળ હિંદના સધને નિમંત્રી તેમાં થયો છે કે નહિ? આજે તેમાં ફેરફાર કરી શકાય કે નિદરેક ગામના, દરેક પક્ષના, દરેક સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવી જે જે પ્રશ્નો છે તે તે પ્રશ્નોના દરેક પક્ષ પ્રતિપક્ષને વ્યવસ્થિત પ્રમાણોથી જે કહેવાનું હોય તે સાંભળી ત્રાહિત વિદ્વાન વ્યકિતઓ દ્વારા તે પ્રમાણોનો ભાવ અને અર્થ સમજી લઇ પછી દરેક ગામના દરેક પક્ષના, દરેક સંસ્થાના, પ્રતિનિધિઓને પણ સાંભળી અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા એ તેમની રજ છે. તાકાન કરનાર ટાળી કે વ્યકિતને માટે તેની મેાલવાની સ્વતંત્રતા ખૂંચવી લઇ તેને પોલીસને સ્વાધીન ફર વાની પણ તૈયારી રાખવીજ પડશે. ધર્મ' એ આંતરિક વસ્તુ છે, તેની વિશિષ્ટતા ખાતર રજા વિના દીક્ષા ન આપી શકાય એ ધોરણ સ્વીકારાયેલું છે. ગણધર શ્રી ગૌતમે અને શ્રી સુધાંએ પેાતાની પાસે દીક્ષા માટે આવેલ વ્યક્તિઓને રજા લેવા માટે ભગવાન મહાવીરના સમયમાં પાછા મોકલેલા દૃષ્ટાંતો પણ છે. આચાયવ હિરભદ્ર સૂરિજીએ તેા રજા વિનાની દીક્ષાને શિધ્ધ ચારી' એ નામે પોતાની આચારાંગ વૃત્તિમાં ઉલ્લેખ પણ કર્યો છે, શ્રીમદ્ ચિરંતન મુનિકૃત પંચત્ર અને પૂર્વાચાર્ય કૃત પંચકલ્પ ભાષ્ય અને ણિ પણ આજ રીતે ઉપદેશ કરે છે. તે સામે અપવાદરૂપે માત્ર રિતાનુવાદ છે; પર ંતુ તે આચરણીય નજ હોય. વિધિવાદ માત્ર જ આચરણીય છે, અને દરેક બાબતમાં પક્ષાપક્ષી તે છેજ, અને તે ઇષ્ટ પણ છે, મતભેદ અને વિચારભેદ સત્ય શોધન માટે ઇષ્ટ વસ્તુ છે, પરંતુ સમાજમાંની એક સંસ્થા અને એક પત્ર એમ પ્રતિપાદન કરે છે કે અમારા સાધુ કહે તેજ માત્ર સત્ય; બીજા કહે તે અસત્ય. આમ ઝેર રેડવાનું જે કાર્ય સમાજમાં થઇ રહ્યું છે તે ઉપેક્ષણીય નથી. | આઘાતના પ્રત્યાક્રાત નિયમે તે સામે આજે ઠેર ઠેર જૈનયુથલીગ અને યુવસની સ્થાપના થવા માંડી છૅ, તે આજે આવા પ્રશ્નોપર પોતાના જ્ઞાનનુસાર આ પ્રવૃત્તિ આ ધારાધ પણ કરે છે. તેમની માન્યતા છે કે રીત રિવા જેમાં સમયાનુકુળ ફેરફાર થતા રહ્યા છે અને ધવાનાજ માટે તે પોતાની ઢબે આવું વાતાવરણ તૈયાર કરે છે. અમારું કડવું તેણે કે આપણા આગેવાનામાં રચનાત્મક શક્તિ છે; વ્યવસ્થા શકિત પણ છે. તેમાંના કેટલાક મીલેની સ્થાપના અને તેના વહીવટ કરી શકે છે. કેટલાક ધારા સભામાં બેસી દેશહિતના પ્રનોનો ઉકેલ પણ કરી શકે છે, કેટલાક રાષ્ટ્રીય હિલચાલમાં પોતાનો ફાળો પણ આપી શકે છે. કોઇક તો આંતરરાષ્ટ્રીય મજુર પરિષદમાં એસી વિશ્વના મજૂર હિતના પ્રશ્નો વિચારીને ઉકેલી શકે છે. આમ કિત હોવા છતાં તે માત્ર વ્યકિતગત ખીલવણી તો કરી ચાજ છે; પરંતુ અમારી તેમને વિનંતી છે કે પોતાની શકિત સમાજના હિત માટે, તેના સંગઠન માટે, તેની વ્યવસ્થા માટે તે વાપરવાનું મન ઉપર લે તો સમાજની છિન્ન ભિન્નતા અટકે, તેની હાંસી થતી અટક, તેને જે નીચું જોવું પડે છે તે પણ અક આ સ્થિતિમાં સ્થાનિક સધને તેમજ સમસ્ત હિંદના સંઘને વ્યવસ્થિત ધારણપર મૂકવા અને તેના બધારણાની સ્થિતિચૂસ્તતા દૂર કરી તેમાં વ્યવહારૂતા અને સકલતા આવે તેવું રચનાત્મક કાર્ય કરવાની અને તે જે નિયમો ઘડે તેનું વ્યવસ્થિત પાલન કરી શકે તે માટે સમયાનુકુળ તંત્ર રચવું જોઇએ એવી અમારી માન્યતા છે. આમ કરવામાં કામનું, સમાજનું હિત છે. સમાજને છિન્ન ભિન્ન થવા દેવા એ આપધાત છે. તેને વ્યવસ્થિત કરવો એ આગેવાનોની જ છે. આવા પ્રમાણિક પ્રયત્ન કરવા છતાંય પણ કાંઇ પરિણામ કદાચ ન આવે તો પછી દરેક પક્ષને પોતાનુ ખળ અજમાવી લેવા છૂટા મૂકવા એ ઈષ્ટ છે. આવા એકાદ પણ પ્રયત્ન કર્યો વિના છિન્ન ભિન્નતા વધવા દેવી, વેરઝેર વધવા દેવા એમાં સમાજની અને આગેવાનોની કાર્ય નિષ્ઠાનો પ્રમાદ ગણાશે, ભાવિ પ્રજા તે માટે અત્યારના સમાજ અને આગેવાનોને જરૂર શ્રાપ આપરો. અમે આશા રાખીયે છીએ કે આપ આપની ફરજ બજાવવામાં પાછા તો નહિજ પડે, અને સમાજને વ્યવસ્થિત રાખવાના પ્રામાણિક પ્રયત્ન કરવા તૈયાર થશૉજ. આ પત્રમાં સમાજના હિતની દૃષ્ટિએ દરેક વાત વિચાર પૂર્વક લખી છે, છતાં મતિદ્વેષ યા પ્રમાથી કાંઇ અવિનય થયેા જણાય તો તે માટે અમે ક્ષમા યાચીએ છીયે. તેમ છતાં પણ અમે યુવા આપને સાફ સાફ જણાવી પણ લઈએ છીએ કે આગેવાનો બનાવ્યાં બને છે, તે કર્તવ્ય ભ્રષ્ટ થાય ત્યારે સમાજ તેમને ફેંકી પણ ઇ શકે છે અને નવા આગેવાનો બનાવી પણ શકે છે એ સૂત્રને આપ રખે ભૂલતા, લી॰ સેવકો, સારાભાઈ દલાલ. ચીમનલાલ દે. શાહ. તે આજે સમાજ ભયંકર વાવાઝેડામાં સપડાઇ છે; વાવાજોડાનો ભોગ ન બની જાય અને તેમાંથી બચી જાય શ્રી મુંબઈ જૈન યુવક સંઘની જનરલ સભા, માંગરોળ જૈન સભાના હાલમાં, તા. ૨૨-૧૦-૨૯ મંગળવાર રાત્રીના રા, ડાર્કારલાલ પી. શાહના પ્રમુખ પણા હેઠળ મળી હતી જે વંળા પત્રિકાના ગયા અંકમાં દર્શાવેલી સુચનાઓ પાસ કરવામાં આવી હતી તેમજ સંઘની કાર્યવાહી સખધી વિવેચન પણ થયું હતું.
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy