SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મુમઇ જૈન યુવક સંઘ પત્રિકા. પરિવર્તનની ચીનગારીઓ ફેલાઇ રહી છે, અને ક્રાન્તિની લહેર જે જગતભરમાં વ્યાપી રહી છે તે જૈન યુવક હૃદયાને પણ જગાવી રહી છે. આ કટાકટીના સમયે આપણે યુવા. ચેતી જએ, ભુરકીએ અને ભ્રમણાઓથી બચી જઈએ. આપણા માગ આપણેજ શેાધી લેવા કમર કસીએ, અને અમલી કામ તરફ પગલાં માંડીએ તેા ક્રાની તાકાત નથી કે આપણા નિર્ધાર– નિશ્ચય કે નિર્ણયને માંવી, કચરી કે ઉપેક્ષી શકે. મુંબઇ નગરીમાં યુવક સંધની અનુકુળતાએ શ્રી યુવક પ્રતિનિધિ પરિષદ લાવવી આવશ્યક જણાય છે. તેમાં પ્રાંત પ્રાંતના યુવક સÛાના મુખ્ય સંચાલકા તથા યુવક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેનાર યુવક હૃદયાને નિમંત્રણ આપવું. સમાજની પરિસ્થિતિને વિચાર કરી એક પ્રશ્નપત્ર તૈયાર કરી ચર્ચા માટે રજુ કરવું અને જે જે વિવયના નિર્ણયાપરિવર્તનની આવશ્યકતા જાય તેના સ્પષ્ટ નિર્ણયા કરવા અને રચનાત્મક કાર્યની દિશા નક્કી કરવી. | શ્રી યુવક સંઘના મંત્રીએ તથા સભ્યો આ નિવેદન પર વિચાર કરશે કે ? મધુકર. સુરત જીલ્લા જૈન યુવક સંવત ૧૯૮૫ ના આસે શુદ ૧૧ તે સામવારે રણુજના શ્રી જૈન સંઘે કરેલો દિક્ષા સાધી કરાવ. હાલની પરિસ્થિતિ જોતાં રણુજમાં જેઓએ દિક્ષા લેવી હાય તેઓએ એક માસ પહેલાં જાહેર છાપામાં જાહેરાત કર્યાં પછી તેની યોગ્યતાની ખાત્રી થતાં સંઘની સંમત્તિ મેળવી દક્ષા આપી શકાશે. આની વિરૂદ્ધ વર્તનાર અથવા તેમાં ભાગ લેનાર સધના ગુન્હેગાર ગણાશે. | સંઘની સ્થાપના. સુરત અને તેની આજુબાજીના પ્રદેશના જૈન ભાઈએ જે યુત્રક સંઘની પ્રવૃત્તિ તરફ સહાનુભૂતિ ધરાવતા હાય તેવા ભાઇઓની એક જાહેર સભા સુરત ખાતે તા. ૧૨-૧૦-૨૯ વીજયા દશમીના શુભ દિવસે રાત્રીના આઠ વાગે શ્રીયુત્ ધનરાજ જે પરમારના પ્રમુખપણા નીચે વીઠ્ઠલવાડીના ખૂલ્લા ચેાગાનમાં મળી હતી, જે વખતે લગભગ પાંચસો ગ્રહસ્થાએ હાજરી આપી હતી. શરૂઆતમાં યુવક વૃત્તિને અંગે કેટલાક વિવેચનો થયા બાદ શ્રી સુરત જીલ્લા જૈન યુવક સધની સ્થાપના કરવામાં આવી હતી, તેના ઉદ્દેશો નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા હતા. આ સંમેલન સફળ થાય, તેમાં સાચા કાર્યકર્તા પ્રતિનિધિ આવે અને પોતપોતાના પ્રાંતની પરિસ્થિતિના વિચાર કરી રચનાત્મક કાર્ય દિશામાં ફાળા આપે તે માટે સારૂં પ્રચાર | કાર્ય થવુ જોઇએ. ૨ આવુ એક સ'મેલન ભરવાની આ ક્ષણે અતિ ઘણી આવશ્યકતા છે. (૧) જૈનાની ધાર્મિક, આર્થિક, અને સામાજીક ઉન્નતિનાં ઉપાયે રાષ્ટ્રહિત સાચવીને યાજવા અને અમલમાં મૂકવા. (૨) રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બંને તેટલી સહાય આપવી, અને જૈન સમાજમાં રાષ્ટ્રીય ભાવનાએ ખીલે તેવા પગલાં લેવાં. ત્યારબાદ યુવક સંઘના સભ્ય થવા ઇચ્છનારે પ્રતિજ્ઞા પુત્ર ઉપર સહી કરવા માટે એક આત્મનિવેદન નકકી કર્યો ખાદ બંધારણ તથા નિયમા ઘડી કાઢવા કેટલાકગ્રહસ્થાની કામ ચલાઉ કમિટી નીમવામાં આવી હતી. સવીએ આ પ્રસગે સુરતનાં આમત્રણને માન આપીતે શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી શ્રીયુત્ કકલભાઇ ગુદરભાઈ વકીલ, શ્રીયુત્ ઉમેદચંદ બરેડીયા તેમજ ચીમનલાલ એચ. ખાસ હાજરી આપી હતી. અને સુરતના જૈનેએ આ હીલચાલ ઉપાડી લેવા માટે તેને ધન્યવાદ આપવાની સાથે પ્રાસગિક વિવેચના કર્યાં હતાં. તા. ૧૯-૧૦-૨૯ પાટણના શ્રી સથે દિક્ષા સંબંધી જે દરાવ કર્યાં છે. તેને અમે અંતઃકરણપુર્વક સહાનુભુતિ આપીએ છીએ. શ્રી મુંબઇ જૈન યુવક સંઘ સામાન્ય સભા. ઉપરાંત સઘની એક સામાન્ય સભા મંગળવાર તા. ૨૨-૧૦-૨૯ ના રાજ પાયની ઉપર આવેલ માંગરાળ જૈન સભાના હાલમાં તા. ૧૧-૧૦-૨૯ ના રાજ મળેલ કાર્યવાહક સમિતિએ બધારણ સંબંધમાં કરેલ સુચનાએપર વિચાર કરી યામ નક્કી કરવા મળશે. તે વખતે સધના દરેક સભ્યોને હાજરી આપવા વિનંતી છે. સુચનાઓ ૧ નવા વર્ષથી દાખલ ર્ી લેવાનુ હરાવેલું છે. તે ધારા કાઢી નાખવા. ૩. ૪ કાર્યવાહક સમિતિમાં ત્રેવીસ સભ્યો છે તેના બદલે પચીસની સંખ્યા નકકી કરવી અને તે નીચેની પદ્ધતિએ રાખવી ૪ મંત્રી તથા ૧૬ સભ્યો સામાન્ય સભા ચુટી શકશે અને બાકીના પાંચ સભ્યો ચુંટાયેલા સભ્યો સુરી ઉમેરી શકો. વાર્ષિક મીટીંગમાં બધારણ સંબંધમાં ફેરફાર લેવો નહિ. નવા વર્ષની ચુંટણી માટે એક સભ્યના અનુમોદન સાથેના નામીનેશન પેપર માગવા અને આવેલ પેપરમાંથી ચુટણી કરવી. ૫ તે ઉપરાંત મંત્રીઓ તરફથી રજુ થતા કાર્ય પર વિચાર ચલાવવામાં આવશે. લી. મંત્રીએ, મુબઇ જૈન યુવક સંધ. | યુવક સંઘેાની સ્થાપના | યુવક સંઘની સ્થાપના ગુજરાત કાીયાવાડના જુદા જુદા ગામેમાં યુવકા તરફથી કરવામાં આવે છે પત્રિકાના અગાઉના આ કામાં પહેલાના મંડળના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. તે પછી કરજણમાં યુવક સંઘની સ્થાપના કરવામાં આવી છે, મોરબીમાં યુવક મંડળ સ્થાપવામાં આવ્યું છે જેના ઉદ્દેશ મુંબઇ શ્રી જૈન યુવક સંઘના ઉદ્દેશને મળતા છે. રાજકોટમાં યુવક સ ંધ સ્થાપવામાં આવ્યા છે તેના ઉદ્દેશ તથા નિવેદન અત્રેના યુવક સધને મળતા છે. તે પછી ખંભાતના યુવકાએ યુવક સંઘની સ્થાપના કરી છે ખભાત જુના વિચાર વાળાએના કિલ્લા તરીકે ગણાતું. હતું. ત્યાં આગળ યુવાએ જે હિંમત યુવક સંઘની સ્થાપના કરવામાં દેખાડી છે. તે માટે તે ધન્યવાદને પાત્ર છે અનેક પ્રકારની સામાજીક અગવડા યુવા સામે મૂકવામાં આવશે તે પણ ખંભાતના યુવકેા ઉપાડેલા કાર્યને વળગી રહેશે તેવી અમેાને ખાત્રી છે. યુવક સંધ સ્થપાય તેટલાથી કામ પુરૂ થતું નથી. જે વિચાર। સંઘની સ્થાપના પ્રસંગની “ મીટીં’ગમાં રજુ કરવામાં આવ્યા છે. તે દિશાએ યેાગ્ય પ્રયાસો કરવામાં આવે તે ખાસ જરૂરનું છે. આત્માનંદ જૈન મહા સભાના નવમા સ ંમેલને યુવક સંધની દીક્ષાની નીયમાવળીને સ્વીકાર કર્યાં છે. આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમચંદ ગાંધી (તત્રી) માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુંબઈ ન. ૨
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy