________________
તા. ૧૯-૧૦-૨૯
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉદ્દેશ અને આત્મનિવેદન.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
પોતામાં કશુ પરિવર્તન થવા દે એમ છેજ નહિ. અને સામાજિક ક્રાન્તિ સિવાય સ્વરાજ્ય પ્રાપ્તિ ખાલી ભ્રમણા છે. તેથી વૈશ્યાની ગણના પરાયણ દ્રષ્ટિ છેડીને આપણે આપણી ખાટી રૂઢિઓનુ` ઉન્મૂલન કરવા કાઇપણ ભોગે તત્પર થવું જોઇએ.
જેવી રીતે આપણું સામાજિક સમાર્જન થવાની જરૂર છે
પ્રસ્તુત 'આત્મનિવેદનની ચેથી કલમનીચે પ્રમાણે છે. “સમાજમાં રહેલ અનેક હાનિકારક રીવાજો અને માન્ય-તેવીજ રીતે ધર્મીના નામે ચાલતા અનેક પ્રકારના દભા સામે તા અને ધર્મના નામે ચાલતા દંભ દુર કરાવવા એ હું. મારી ફરજ સમજું છું.”
'
.
આજે આપણી સમાજમાં પ્રચલિત કયા કયા રીવાજો હાનિકારક છે અને ધર્મના નામે કયા કયા પ્રકારને દંભ ચાલી રહ્યો છે તે વિષે લોકાને સમજણ આપવાની જરૂર રહી જે નથી. બાળલંગ્ન, વૃદ્ધે વિવાહ, મરણ પાછળ રડવું કુટવું, કન્યાવિક્રય, લગ્ન મરણુ પાછળ ખોટા ખર્ચે, વિધવાની અવમાનના, સ્ત્રીઓને લાજ કાઢવાના વ્યવહાર, આવી. અનેક બાબતો સમાજના પ્રાણની રોષક છે અને તેથી તે સત્ત્વર જવી જોઇએ એ સૌ કાઈ કબુલ કરે છે. પણ આપણામાં અભાવ છે પ્રસગ આર્ભે પોતાના અભિપ્રાયને વળગી રહેવા જેટલા નૈતિક બળનો અને ખીજાને ત્યાં આવા અનાચાર થતા હોય ત્યારે વિરોધ કરવાની શક્તિનેા-ડાહ્યા ડાહ્યા માણસો પણ પાતાને ત્યાં અવસર આવે છે ત્યારે રૂઢિના ગુલામ થઈ બેસે અને પોતાની નિર્બળતાને બચાવ શેાધે છે. તેથી જ ઉપર જણાવેલ બાબતા કેટલાય કાળથી નિષેધ યોગ્ય સિદ્ધ થવા છતાં આપણા સમાજમાં ઓછા વધતા પ્રમાણમાં હજી પણ પ્રવર્તી રહી છે. આજે આપણી જ્ઞાનશક્તિ નપુંસક બની ગઇ છે. જે જ્ઞાનમાંથી કાર્ય કરવાની તાકાત આવે, સત્ય વસ્તુના પક્ષ કરવાનું અને અસત્ય વસ્તુના વિરાધ કરવાનું બળ આવે તે જ જ્ઞાન સાર્થક ગણાય. જેનામાં જાણવા છતાં પણ પુ? પાથૅ કરવાની વૃત્તિ પેદા ન થાય તેને માટે ખીજું શું ઉપનામ ઘરે જેને શાસ્ત્રનાં પ્રશસ્ત ક્રોધ કહે છે તે આપણામાં રહ્યો નથી. કાઇ પણ ઠેકાણે અત્યાચાર, અધમ કે પાખરું જોતાં આપણી આંતરડી ઉકળતી જ નથી, ‘આપણુ એમા શું કરીએ’ એમ ખેલી આપણે આપણી સ્વાથૅ સાધનામાં જ મશગુલ રહીએ છીએ. આવી વિચાર પર પરાથી પ્રેરાઇને આપણે આપણા માટે નવા પ્રકારની ફીલસુરી ઘડી કાઢી છે. આપણે સૌમાં સારા કહેવાવું અને ખાટું લગાડવું નહિ. ગમે તેટલું શુદ્ધ હાય છતાં લાકવિરૂદ્ધ હાય તેવું. આચરણ કરીને લેાકેામાં અળખામણા થવું નહિ, કાગ વિરૂદ્ધચ્ચાઓ’· જયવિયરાય સૂત્રમાં પણ કહ્યું છે. મત્તિ મે સભ્ય ભૂએસ' વે મઝેઝ ન કે' એ તે આપણું જીવનસૂત્ર છે. ચાલતું હોય તેમ ચાલ્યા કરે. તેમાં આપણે વચ્ચે પડીએ નહિ. ઘર બાળીને તીરચ કરીએ નહિ. આખી દુનિયાને સુધારવાના આપણે કાંઇ પટ્ટો લખાવી લાવ્યા નથી. ' આવી દલીલોથી આપણે અનેક હાનિકારક રીત | રીવાજોને સીધ્ધી તેમજ આડકતરી રીતે પોષતા આવ્યા છીએ. આ બધા સામે ઝુઝવાનું આપણે બળ કેળવવું જોઇએ. શું સારૂં છે અને શુ' ખાટું છે તેને વિવેક પ્રાપ્ત થયા બાદ પોતે એવા કાઇ પણ ખેટા કાર્યમાં સહકાર નહિ આપે એવી પ્રતિજ્ઞા લેવી બેઇએ. આજે આપણી સામાજિક બદીઓ સામે જુદી ાદી રીતે મેટા પાયા ઉપર લડત ચલાવ્યા સિવાય છુટકોજ નથી. સમાજના સામાન્ય વર્ગમાં એટલી બધી જડતા ઘર ચાલી એફી છે કે શાન્તિ ભરી વાતે અને ચર્ચાથી
બળવા કરવાની આપણને એટલીજ આવશ્યકતા છે. દાખલા તરીકે અસ્પૃશ્યતા એ ધર્મના નામે ચાલતા એક પ્રકારના પૂજાઓ થઇ રહી છે. દેવ દેવીઓની માનતા ચાલી રહી છે. દંભજ છે. આ રીતે આપણા દેશમાં અનેક પાખંડીઓની ઐહિક લાભાલાભની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારની હિંસક અને અજ્ઞાનમૂલક પ્રવૃત્તિઓ ધના નામે પ્રવર્તી રહી છે. આ બધી બાબતે. દંભનીજ પોષક છે. જયાં લોકો ભાળા અને અજ્ઞાન હોય ત્યાં ગુરૂએ દંભી અને પાખંડી હાય, ધાર્મિક દભ સબંધમાં પણ આપણે આંખ આડા કાન કરવામાંજ વાળા હોય તા પણ તેને જાહેરમાં વાંદતાં આને જરાપણ ડહાપણ માનતા હાઇએ છીએ. કાઇ સાધુ અપવિત્ર આચરણ ગારજીના ધ્રરાધાગાના લાભ લેવા આપણે ચુકતા નથી. અસકાચ થતા નથી. સડેંટ કે ઉપદ્રવ પ્રસંગે પાખડી જતી જ્ઞાન સ્ત્રીઓને વશ થઇને અનેક ખાવા જોગી કુકીરની ઉપાસનાને ઉત્તેજન આપીએ છીએ. મોટા માણસાના અપકૃત્યાના આપણે સંધ કે સમાજની પ્રતિષ્ઠા જાળવવા ખાતર ઢાંક સાધુએ આપણી ધાર્મિક સંસ્થાઓ-ખૂબ ચોખ્ખા છીએ પીછેડે કરીએ છીએ. જગત્ આગળ આપણે આપણા એમ દર્શાવવાને આપણને ખૂબ માહ હોય છે અને તેથી આપણુને દ્રષ્ટિગોચર થતા અનેક અનાચારા, દાંભિક ક્રિયાઓ, ધાર્મિક છળા દુનિયાના પ્રકાશને જોવા પામતાજ નથી અને અદરને અદર સડા વધતાજ જાય છે. પાપને ઢાંકવાથી પાપ નાશ પામતું નથી, ઉલટુ સમાજના પ્રાણને ઉડે ઉડે કારી ખાય છે. તેથી જેનામાં સમાજહિતની સાચી 'ધગશ હાય તેણે જ્યાં જ્યાં દંભ દેખાય, પાખડ દેખાય, છળ દેખાય, ત્યાં ત્યાંથી સ્વચ્છ બનાવવા પ્રયત્નશીલ બનવું. અન્તઃશુદ્ધિ વિના બાહ્ય બહાર ખેંચી લાવીને સમાજ શરીરને બને તેટલુ નિમળ અને ઉત્કષૅ લાભપ્રદ બનતા નથી એટલુંજ નિહ પણ ઘણી વખત અસધારણ અકલ્યાણુનું કારણ બને છે.
-
પરમાંનદ
અમલી કામ. એક નિવેદન—
-
સમાજની આજની પરિસ્થતિથી . એક એક યુવાન હૃદય ખળખળી રહ્યું છે. અધશ્રધ્ધા અને હાછઠ્ઠાને! જમાતે પૂરા થયા છે. લકીરના ફકીર બનવાની વાત ગળે ઉતરે તેમ નથી. સડી ગયેલી રૂઢી, લોહી પીતા રીવાજો, ધર્મ'ના નામે ચાલતાં ધતીંગા, અત્યાચાર તેમજ વ્યભિચારા હવે એક ઘડી પણ ચલાવી શકાય તેમ નથી. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરી યોગ્ય પરિવર્તન કર્યે જ છૂટકા છે, નહિ તે સમાજને મૃત્યુઘંટ સંભળાય છે.
લેશમય વાતાવરણુથી કંટાળી ગયા છે, ગામે ગામ, યુવકો જાગ્યા છે, અમલી કામને માટે ઉત્સુક છે. સમાશહેર, સથે સધ અને મંદિરે મંદિરે જાગૃતિ અને
જના
શહેરે