________________
!
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
જય હો ! સાચી દીક્ષા ને ! . સાચી સાધુતા ને ! સાચી માનવતા ને! અને
• મનુષ્યત્વ ' ના વિકાસમાં
સુંદર ફાળો આપી શકે
તેવા
ધ
અને
સૂત્રના! જય હા!
અસ્તુ.
નોંધ.
અમરેલીના સંઘના વહીવટ..
અમારા અંકમાં આવેલી હકીકતને અંગે રા. અમરેલીકર તરફથી જવાĂરૂપે ચર્ચાપત્ર અમાને મળ્યું હતું. તે ચર્ચાપત્ર ખીજા પત્રમાં પ્રસિદ્ધ થયું છે. તેને સાર એ હતા કે વકીલ સુંદરજીભાઈ વહીવટ ઘણા વરસથી ચલાવે છે તે તે બહુ સારી રીતે ચલાવે છે તે પક્ષાપક્ષીને લીધે આ ચર્ચા ઉપસ્થિત થઇ છે, છેવટે ચર્ચાપત્રી વહીવટ તપાસવા યુવકસા વગેરેને આમ ત્રણ કરે છે-યુવકસંધને કે અમારે અમરેલીના પક્ષાની સાથે કાંઇ સંબંધ નથી. હિસાબ ચોખ્ખા રહેવા જોખ્યું. વહીવટ કેવા પ્રકારે ચાલ્યા છે તે તપાસ્યા વગર માલુમ પડી શકે નહિ. અમરેલીકરનું આમંત્રણ સત્તાવાર ગણાય નિહ. વહીવટદાર તરફથી સત્તાવાર આમંત્રણ મળે તેાજ યુવક સંધ તે સબધમાં ગાઠવણુ કરવાને વિચાર કરી શકે.
વળી સામા પક્ષથી વકીલની નોટીસ સુદરજીભાઇ પર આ પવામાં આવી છે એમ જણાય છે. આ બાબતમાં વધારે આગળ પગલાં ભરાય તે પહેલાં મધ્યસ્થ માણસાને વહીવટ તપાસવા દેવા તે સુંદરજીભાઇ કબુલ થાય તા વધુ પગલાં ભરવા મુલતવી રાખવાની અમે યુવકમળને સુચના કરીએ છીયે. વાત વધારે લાંખી થવાથી સમાધાનના માર્ગ મુશ્કેલ
થઇ પડે છે.
પાલેજમાં જૈનોનાં ઘર અગીઆર કે એકાવન મી. ઝવેરીને ચેલેજ.
મુંબઇ સમાચારના તા. ૧૭ મી ના અંકમાં મુબઇ જૈન યંગમેન સેાસાયટીની સભાના હેવાલ છપાયા છે તેમાં મી, ઝવેરી પેાતાના ભાષણમાં ખેલ્યા છે કે “પાલેજની અંદર જ્યાં ફક્ત અગીઆર ધરજ શ્રાવકાના છે. ત્યાંનું સ્વયંસેવક મંડળ હરાવા ફરી છાપામાં મોકલી આપે છે આ તેઓની ધ્રુવી પ્રપંચ લીન્ના છે વીગેરે.’
તા. ૧૨-૧૦-૯
બનેલું છે અને જેની પાછળ પાલેજના આખા સંઘનું બળ, • રહેલુ છે અને જૈન સમાજની ઉન્નતિ માટે સતત પ્રયાસ કરી રઘુ છે હમારા મંડળે આ તરફ કેટલી પ્રવૃત્તિ કરી છે. અને સહાનુભુતી મેળવી છે તે તમારા જેવા મુબઈમાં રહી સભાએ ગજવી જાણનાર ગૃહસ્થા કયાંથી જાણે ? તમારા ગુરૂ રામમિત્ર જયજીના ગુરૂ પ્રેમવિજયને પૂછી જોજો કે પાલેજમાંથી છાનાઃમાના પરાઢીએ ચાર વાગામાં શા માટે વિહાર કરી જવા પડયા ? અને યુવકાના સવાલાના જવાબ કેમ આપી ન શકયા
મી. ઝવેરી તમારી આંખાના અધશ્રદ્ધાના પડલને દુર કરી જોશો તો જણાશે કે આખા હિંદુસ્તાનમાં પરમપૂજ્ય શ્રી વિજયવલ્લભસુરીજી પાછળ કેટલા સધ સમુદાય છે? તમારા મુંબઇ, સુરત, અમદાવાદ, કે પાટણમાં ભલે યંગમેન સોસાયટીના અધશ્રદ્ધાળુ ભગતા રામવિજયની વકીલાતા કરતા કરે પણ બીજી દરેક જંગ્યાએ જા કે ''રાવિજર્જી તરફ કેટલા વિરોધ સળગી રહ્યો છે? પૂજ્ય શ્રી વિજયવલ્લભસુરીજી, રામવિજયની પેઠે નથી છાપા છપાવતા કે પ્રવચન કદાણી પોતાની જાહેરાત કરતા છતાં પણ સમાજ તેમને અનુસરે છે કારણ કે સમાજ પેાતાનું હિત શેમાં છે તે હત્રે સારી રીતે સમજે છે અને કોઇની પણ વાકયચાતુરીમાં જાય તેમ નથી, તમે યુવકોના આટલા પ્રચારકાય થી શા માટે ગભરાઇ જાઓ છે, ત્યારે યુવકોના હૃદયમાં અગ્ની સળગી રહ્યો છે; અમે યુવકોએ તો નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી સમાજમાં શાન્ત ન થાય ત્યાં સુધી તન, મન અને ધનથી કાર્ય કર્યાજ કરવું.
|
મી. ઝવેરી તમે હમારા ઠરાવામાં અગર કાર્યમાં કાંઈપણ પ્રપંચલીલા ન હોવા છતાં માની તે અજબ થવા જેવું છે. આંખ પીળી છે તેના વિચાર કરતા નથી, તમારે ત્યાં કેટલી કમળાવાળા માણસ બધાને પીળા દેખી શકે છે પરંતુ પોતાની પ્રપંચલીલા થાય છે તે જૈનજીવન, જૈનઆદર્શ, અને પોલપત્રિકામાં છપાય છે તેા તેવા આક્ષેપોના જીવાબ તમા આપી શકતા નથી તે એક સિધા અને સાદા કરાવાથી ગભરાઇ જઇ પ્રપચલીલાની ઉપમા આપે છે.
|
છેવટમાં હું તમને જણાવું છું કે તમેા સાબિત કરો કે મંડળના ધરાવેામાં પ્રપંચલીલા છે. હજુ પણ હમે આનાથી પાલેજમાં જેનેાંનાં ધરો ફકત અગીઆર છે અને અમારા કડક ઠરાવ કરશું અને અયેાગ્ય દક્ષા વિદ્ધ પ્રચારકાંર્ય કરીશું. સત્યના છેવટ જય છે તે સર્વ જાણે છે. પરમાત્મા તમોને સદબુદ્ધિ આપે અને અંધશ્રદ્ધાથી દુર થઇ શાસન ઉન્નતીના કાય કરવા પ્રેરે. લી- ચીમનલાલ છેટાલાલ
સુચનાઓ.
(૧) આ પત્રિકા કાઈપણ જાતના અંગત લાભ માટે પ્રગટ કરવામાં. આવતી નથી. ગ્રાહકાએ પત્રિકાના વાંચનના ફેલાવા થાય તેવા પ્રયાસ કરવા. મંડળો પાસેથી તો આ બાબતમાં અમે ખાસ આશા રાખીયે છીએ કારણ કે યુવકેાના મંડળેાના સહકાર ઉપર જ આધાર રાખી અમોએ આ કામ ઉપાડેલું છે.
-
(૨) પત્રિકા સબંધી સધળા પત્ર વ્યવહાર નીચેને સરનામે કરવા ( જમનાદાસ અમરચંદ ગાંધી, ૧૮૦ બીલ્ડીંગ જંકરીયા મસજીદ, મું.)
વસીયામલ
જૈન સ્વયંસેવક મંડળની મીટીંગમાં અયેાગ્ય દિક્ષાની વિરૂહમાં થએલા ઠરાવ મારા મુકેલા હેાવાથી જાહેરમાં ગેર સમજુતી ન થાય તેથી મારે ખુલાસો કરવો પડે છે. પલેજમાં જૈનોનાં ઘર અગીઆર નહી પણ એકાવન છે અને નાની વસ્તી આસરે ત્રણસેા માણસની છે. હું મી. ઝવેરીને પુછું છું કે તમા કયા આધારે પાલેજમાં જૈનોનાં ધર ફકત અગીઆર છે એમ
ઓલ્યા ? અને હમારા ઠરાવમાં તમાને કાની અને કષ્ટ પ્રપંચ લીલા જણાઇ ?
આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાદય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચંદ ગાંધી (તંત્રી) માટે છાપી; અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ
હમારી મંડળ યંગમેન સોસાયટીની જેમ દુધપાકી કે પોથામંડળ નથી, પરંતુ નવલાહી, નિઃરવાર્થી જૈન યુવકૈાનું ! મનહર ખીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી.મુંબઇ, ન. ૨