________________
તા. ૧૨-૧૦–૨૯.
મુંબઇ જૈન યુવક સથ પત્રિકા,
શ્રી પાટણ
સંઘને યુદ્ધનું આહ્વાહન.
અયેગ્ય
થાય તે
!
પાટણમાં આજે જે ઝુંબેસ ચાલી રહી છે તે તરફ આખા જૈન સમાજ આશાભરી નજરે જોઇ રહ્યા છે. પ્રાચીન કાળથી જૈન નગરી તરીકે ગણાતા પાટણ શહેરમાં આજે દીક્ષા વિરૂદ્ધ સંગીન બહુમતીથી એક ઠરાવ પાટણના જનાને મગશ્ય થવા ઉપરાંત આખા જૈન સમાજ માટે પણ.એક ગૈારવભર્યાં અને અનુકરણીય ખનાવ ગણાય. ઠરાવ ધણા સાધારણ છે, તેમાં તે માત્ર એક માસની જાહેરાત અને સંધની સંમતિ એ એજ તત્ત્વા સમાયેલાં છે છતાં તે ઠરાવ જરૂર ધણા મઢુત્ત્વના કહેવાય. કારણ કે તેનાથી નિર’કુશ અને સ્વછંદી સાધુઓની અનેક સમાજધાતક પ્રવૃત્તિઓ ઉપર શ્રી સંધની સર્વોપરિ સત્તાની પુનઃ સ્પષ્ટ ઉદ્વેષણા થાય છે. આવા એક સામાન્ય ઠરાવ સામે પણ કેટલાક સાધુએ તરફથી પોકાર કરવામાં આવ્યા છે. આ પોકાર પાછળ રહેલું માનસ કેવું સ્વાર્થી અને · કંગાળ હશે તે અમે સમજી શકતા નથી, શું તે સધન કાઇપણ જાતના અંકુશ સ્વીકારવા તૈયાર નથી અને જો તેઓ તૈયાર ન હેાય તે ચોક્કસ સમજી લેવુ કે અધશ્રદ્ધાને ‘અવલંબી સમાજ ઉપર જમાવેલી સત્તા તેને છેડવી ગમતી નથી, તેમજ તેમના નિર’કુશ જીવન ઉપર કાઈપણુ જાતના સામાજીક અંકુશ તેમને પાલવતો નથી. અત્યારે સ્પષ્ટ રીતે જાહેર કરવાની જરૂર છે કે જો સાધુ. સમુદાયને સમાજ ઉપર અવલંબીને રહેવું હેાય તે તેમણે સામાજીક અંકુશ સ્વીકારવેાજ પડશે અને આવા કાઇપણ સાધુને આવાં સામાજીક અંકુશ ખુલ ન હેાય તે તેઓએ મહેબાની કરી શ્રી સંધના આશ્રય છેાડી દઇ, પેાતાના માનેલા આત્મ કલ્યાણુને અર્થ સહુરાના રણમાં કે હિમાલયની ગુફામાં જઈ રહેવું અને એથી સમાજને જરા પણ નુકશાન થવાનું નથી. સાધુની રજ જોખમદારી અને પ્રવૃત્તિએ જોતાં, તેમની એકપણ પ્રવૃત્તિ એવી નથી કે જેની સાથે સમાજને સીધા કે આડકતરો સંબધ ન હોય. સમાજસહકાર સિવાય સાધુ સમુદાય કાઇપણ કાળે જીવ્યા નથી હાલ જીવતો નથી અને ભવિષ્યમાં જીવશે પણ નહિ. સાધુ વંદનીય છે તે તેમના વિશુદ્ધ ચારીત્રને લઈને અને નહિ કે કાઇપણ પ્રકારની સત્તાને લઈને સામાજીક બંધારણમાં શ્રી સંધથી સાધુનુ અલગપણું અથવા સ્વતંત્રતા સભવીજ કેમ શકે? શ્રી સધ એ પ્રજાસત્તાક રાજતંત્ર છે. અને શ્રી સંધ આજ્ઞા તે પ્રામત છે, શ્રી સંધ ઉપર સાધુની વ્યકિતગત અથવા સામુદાયીક સત્તા ઠોકી બેસાડવાનો આગ્રહ આ સંધના પ્રજાસત્તાક બંધારણ સંબંધી અજ્ઞાન સૂચવે છે. એટલુજ નહિ પણ તેમાં એને ઉથલાવી નાખવાની કાવત્રાખેાર ચાલબાજી છે. પ્રજાસત્તાકની સામે ઉપરવટ અને વિરૂધ્ધ થઈને, આ સાધુસાહી જે સત્તા સ્થાપવા માગે છે તે. કબુલ કરવામાં આવે તો, પાપશાહી જેવા જીલ્માને ઉત્તેજન મળશે, દલ અને ભ્રષ્ટાચાર પ્લગ માફક ફાટી નીકળો અને જીવન
છે
|
અને શી સત્તા સાથે ? આ ઢંઢેરા તા અફધાનીસ્તાનની મુલ્લાશાહીને ટૂંકા આપતા બચ્ચા—સાકાના ફતવા જેવા કાઇ ગણે તો નવાઇ નથી. જેમ ખેંચ્યા-ઇ-સાકા જેવાની મદદપર ઝુઝતી મુલ્લાશાહીએ અફધાનીસ્તાનની ખુલી કાલેલી વાડીરૂપી રાષ્ટ્રને નાશ કર્યાં તેમ આપણી સાધુશાહી આવા શેઠીઆની મદદથી સધસત્તા અને વ્યવસ્થાના નાશ કરવા તૈયાર થઈ છે. અને અપાયાં છે. આ છેલ્લા ઢંઢેરાથી પાટણના શ્રી સંધને યુદ્ધનાં આમત્રણું
|
-
આજે પાટણને યુદ્ધના આ આક્શનથી જૈનોના આધુનિક ઇતિહાસને ધડવાની અણુમેલી તક મળે છે. અમેને સંપૂર્ણ ખાત્રી છે કે પાટણના સંધ એવા તાનિબળ નથી કે આ આાન ન ઝીલે. પારકાની મેારલી ઉપર નાચનારામની પ્રવૃત્તિએ પાટણના અનુભવો વૃદ્ધ સેનાપતિ અને ઉત્સાહી યુવાન સૈનિકા ક્યાં સુધી સાંખી લેશે? આ લડતમાં સકલ સ્થાનના સધાની આબરૂ અને વિજયને આધાર પાટણુના શ્રી સંઘને હાથ છે. આ આહ્વાહનને પાટણનેા શ્રી સધ એકજ રીતે જવાબ વાળી શકે અને તે એજ કે દરેક દરેક સાધુને ખુલ્લી રીતે જણાવે કે પાટણના બની બેઠેલા દ્વારપાળે ખુલ્લા રાખેલા દરવાજામાં દાખલ થઇ પાટણના સંધના ઠરાવની વિરૂદ્ધ જઇ પાટણમાં કાઇને પણ દીક્ષા આપવી એ મૃગજળશાં કાંકાં છે. જેની માએ શેર સુડે ખાધી હોય તે પાટણના સંધની સત્તાના સ્વાદ ચાખી જુએ. પાટણ ગાજ્યુ છે. વજે !!!
૭૫
પાટણના ઠરાવ ઉપરથી એક સ ંધના બંધારણના મહત્ત્વને મુદ્દો સ્પષ્ટ થાય છે. એ વાત તેા ચોક્કસ છે કે ભાદરવા વદ ૧૧ ને દિવસે પાટણમાં શ્રી સંધની એક સભા મળી હતી અને તેણે સંગીત વધુ મતીથી ઉપરોક્ત ઠરાવ પસાર કર્યાં છે, જે ભાઈ અત્યારે લઘુમતીમાં છે. તેમણે ઠરાવ થયા નથી,' એ જ છે' વિગેરે મિથ્યા પ્રલાપ કરી, સંધનુ અપમાન કરી સંધમાં વૈરવૃત્તિ ફેલાવવા કરતાં, પાંતાની લઘુમતીને વધુમતીમાં ફેરવવા બંધારણપૂર્વક, વ્યવસ્થિત રીતે પોતાના વિચારાના ફેલાવા કરવા તેજ યાગ્ય માર્ગ છે અને તેમાંજ ગૃહસ્થાઇ સમાયેલી છે. પરંતુ જ્યાં સુધી પોતાની લઘુમતીને વધુમતીમાં ફેરવી ન શકે ત્યાં સુધી તેા સંધના થયેલા ઠરાવને વ્યવહારમાં તેઓએ સ્વીકારવાજ જોઈએ. અનેજો આ પ્રમાણે લઘુમતી દરેક વખતે તડ પાડવાની વૃત્તિ બતાવે તે સમાજ કંઇપણ વ્યસ્થિત. કાય કરી શકેજ નહી અને સમાજમાં અંધાધુ'ધી, અવ્યવસ્થા અને અરાજકતા જરૂર વ્યાપે. પાટણુ અને બીજા બધા સંધે અને જ્ઞાતિ મડળા જરૂર આ વાતનો ખ્યાલ રાખે,
આ ઠરાવની સામે સ્વેચ્છાચારી સાધુ ઝંડા ઉડાવે તે સમજી શકાય તેવું છે પરંતુ પાટણના કેટલાક જૈન ભાઈએ પરગામના ગુંડાએ (!) ની મદદથી વ્યવસ્થિત હીલચાલ અને વિરોધ ન કરતાં, ગુંડા નીતિ ક્રમ અખત્યાર કરી હશે ? એ સમજાતું નથી. સંધવી નગીનદાસ કરમચંદે આ બાબુ તમાં જે નીતિરીતિ અખત્યાર કરી છે .તે તેમના જાહેર જીવનને શાભારૂપ ગણાશે નહિ. તેમના આસો સુદ ૧ ના બહાર પડેલે ઢંઢેરા ધાળે દિવસે બનેલા સત્ય ઠરાવને તદ્દન ખાટા કહેવાની ધૃષ્ટતા કરે છે અને સ્વેચ્છાચારી સાધુઓની નિર કુશ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા પાટણના દ્વાર હંમેશને માટે ખુલ્લા મુકે છે. આ ઢંઢે કઈ સત્તાની રૂએ તેએ બહાર પાડે છે? પાટણને નામે સ્વચ્છંદી સાધુઓને આવુ ગુલામીખત લખી આપવાની સત્તા તેમને કાણે આપી છે અને આ દ્વારપાળને પાટણના દ્વાર ખુલ્લા રાખવા માટે કાણે નીમ્યા
નિરંકુશ બની અનેક પ્રાણધાતક પ્રવૃત્તિથી સમાજનું નીક ંદન થશે. આજકાલ કેટલાક સાધુઓની પ્રવ્રુતિ જોતાં, સાધુ સમુદાય ઉપર શ્રી સંઘની દૈવી સત્તા મજબુત કરવાની ખાસ આવશ્યકતા જણાય છે. અને જે સાધુ સધની આજ્ઞા સામે આંખ પણ ઉંચો કરવાની હિંમત કરે તેા તેને પદભ્રષ્ટ કરવા સિવાય બીજો માગ નથી.