________________
તા. ૧૨-૧૦-ર,
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
સંસારભરની સકળ સંસ્કૃતિનાં . પરમ ઉચ્ચ ધામ સમા જૈન સાધુઓ! રે ભવ્ય સિંહાસનેથી લપસે ના! જગત આખું ઈષોના આતશમાં સળગી રહ્યું છે. હિંસાની આગમાં ખદબદી રહ્યું છે. ' અશાંતિનાં તાવડામાં તળાઈ રહ્યું છે
તેમાં મારા તરફથી અંગારા ન મૂકે ! : છે, હમારી સાધુતાના શીતળ છાઓને : " અધ દીક્ષાની આગમાં ભડભડ ન બળે!
૯મારી પવિત્રતાને . . . . . . પ્રપંચનાં પાપાગ્નિમાં કૃપા કરી ના હેમ રે ના હેમે !
. * એ દીક્ષા ને ભીક્ષાનાં ભવાડ પાછળ. . ] છે કે જેન શાસ્ત્રોની ભવાઈઓ ના કરો.
શાઓ એ તે પવિત્ર ગ્રંથ છે. તેને નામે પ્રપો ના છાજે! | એને નામે કાને તમને ન છાજે ! રે! છેવટે : -હમારા આત્મકલ્યાણ માટે ?
. { છે. આવા અળખામણા દેખા. હવે બંધ કરે ! કરશે ?....
સાધુતા છૂપાણી છે . ” પાતરાનાં ચાચક ચા પાણીમાં તે અંધતાની પરિસીમા છે. તેથી કૃપા નિધાન! અનેક “ગુણાલંકૃત” શાસન ઉધ્ધારકે! ' ધડમ” નાં મોટા ધોરીયાએ:!: : અક્કલને.......(જો હોય તો) આત્મમંદિરમાં સ્થાપો ! અને શાંત ચિત્તે વિચારી પિતાની ભૂલેને “ભૂલો” તરીકે સ્વીકારવા જેટલી “સચ્ચાઈ જાહેરમાં દર્શાવર્ષોની પ્રમાણીકતા સે ! ' અને કહો કે ! " પાંચ પાંચ દશ દશ વર્ષ સુધી પાંચ પચાસ-સે બસો - બોકડાઓની જમાત ભેગી કરવાનાં ઘેનમાં અમે અધ્યાત્મશાસ્ત્રની, માનસશાસ્ત્રની, અને માનવતાની ખૂબ હાંસી કરી છે--કરાવી છે. ધર્મને નામે અમે આંધળીયાં માત્ર કર્યો છે.
અનધિકારી ચેષ્ટાઓ આદરી હતી! પ્રભો ! ક્ષમા કરો! ! ” ક્ષમા કરો ! શાર્સન દેવ , . . -- . . ! ! સૌને ક્ષમા કરો! બાળ દીક્ષાંધને ક્ષમા કરો! એ બીચારા રોષને પાત્ર નથી પરંતુ દયાને પાત્ર માની
ક્ષમાં કરો !
"
'
બહુ થઈ!, , , , , બાવળીયાનાં કાંટાઓ બહુ ભોંકાયા ! હવે શાસનને વધુ નિસ્તેજ ના કરે. હવે “જૈનતાના પીંછડાંઓ ન વો! કે કેરે! હમારી સાધુતા જે
તે " જગતને તિ ન બતાવે ! શાંતિ ના આપે, ' આત્માને અનેરા રંગથી ના આપે, * અને સર્વત્ર આદનની સરિતા ને વહાવે, તે એ સાધુતા મિથ્યા જીવન છે..
અસાધુતાનાં જ એ લક્ષણો છે. "આત્મા અને આદર્શો વેચી ઉપાશ્રયમાં કરતે ' :: જડ પૂતળાંઓને “એટોમેટીક નાચ છે. : - - સાધુનાં લેબાસ પહેરાવી ( ગુણ નહિં પણું ) સંખ્યામાં | ' રાચનારા ', ', ' ' રખેડુઓની માત્ર પેટે ભરવાની કળા છે, સમજશે? ' હિંદુસ્તાનનાં તેર લાખ બાવાઓની ' ' હરોળમાં ઉભા રહી હરીફાઈ ના કરે.
એમાં ગૌરવ નથી, પ્રતિષ્ઠા નથી. : મુડવા માત્રમાં જ મહત્તા નથી, જે .
• પણ જીવનની કળામાંજ સાચી પ્રતિષ્ઠા છે. એ સાધુનાં વેશમાંજ માત્ર સાધુનાં લક્ષણ નથી. , પણ અંતરમાંજ સાધુતાનું અમૃત હોય! . . * - પેપટની માફક શાસ્ત્રો પઢી જવામાંજ .. .. ડહાપણું નથી .
. . . . પણ સમયને રંગ પારખી -: - વાંચેલાને બારિકાઈથી સમજવામાંજ વિદ્વતા છે. ' .
ૐ કલ્યાણમ ! ' ',' ; નગ્રા યુગનાં દિલનો ! એહ! . . . ” આવો! પૂર જોશથી આવે! ખખડધજ ખંડેરો તોડી
. નવા બંગલાઓ ચણો! આવો ! સ્વાગતમ! નવયુગનાં જાગી ઉઠેલા જેને આજે હવે જૈનત્વ ને પ્રકાશ માગે છે. ' જૈનધર્મની તેજસ્થી રેશની જેવા ચાહે છે. - સાચું જીવન, સાચી સાધુતા, ' . . * સાચી માનવતા, . સાચે ધર્મ, . સાચા શાસ્ત્રો, અને “સાચા” “સાચા” ના પાયાપર
'
વિવેકપૂર્વક -
,
વિચાર સહિત, દીર્ધ દ્રષ્ટિ અને ભવ્ય ભાવનાથી, , , જેનેનું નવસર્જન કરી શકે, તેવાં તેજસ્વી બહાદુર યુવકને જંખે છે. ચેતનથી છલબલતા અને ઈચ્છા શકિતથી ઉછળતાં . . : આનંદી, પ્રતાપી, પવિત્ર ને વીરત્વના ચમકારા કરતાં સાધુએ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ. ચાહે છે !
, , , નવયુગ ! સ્વાગતમ! સ્વાગતમ
-
’
ગુણ ! એજ સાધુતાને મહા આદર્શ છે. વિશ-દેશ છે. અનેક ભવાયાઓ ય પહેરી શકે ! આત્માની મનોહરતામાંજ છે .