________________
તા. ૧૨-૧૦-૨૯
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
ચારી ને લૂંટ આદિ જીવનને પાયમાલ કરનારી
ત્યાં તે હોય શાંતિ, પવિત્રતા, શક્તિને, ધમાલ-પ્રવૃત્તિઓ-પ્રકૃતિઓ-પ્રિય નથી.
સરળ આત્માની પ્રભાવવંતિ મોહીની !
એને દીક્ષાની ભવાઈઓ ખેલવાનું સાધુ જ્યાં સુધી “સાધુતા”ની હદમાં રહે
સ્વનેય ન સુજે. ત્યાં સુધી તે સાધુ છે.
એતે પિતાનાં રચેલાં સુગંધી સ્વતંત્ર મનુષ્ય માનવતાની હદમાં રહે.
આત્મ બગીચામાં સોળે કળાએ “મસ્તીથી હેરતે હોય! ત્યાં સુધી જ તે હેવાનથી ઉંચો છે !
નવયુગમાં સાચા સાધુઓને જ હવે સ્થાન છે,
સિંહના વેશમાં પેસી ગયેલાં શીયાલવાને શાશતડ! શાશતડ!
દૂર થવાનો પેગામ છે ! એ પવિત્ર ગ્રંથની આજે અલેલ દુઓએ કમબખ્તી કરી છે.
જે દીક્ષાનાં મંગળાચરણમાંજ જ્યાં ત્યાં “શાસતડના નામે સાચા ધર્મને ગીલી દંડે ઉડાડે છે.
જઠ અને પ્રપંચના ખેલ રમવા પડે, જ્યાં ત્યાં “શાશતડનાં પરમાણે લઇ
અનેકની આંખોમાંથી આંસુઓ ટપકે, બીબીઓ બજારમાં ભટકવા નીકળી છે !
અંતરમાં રૂદનનાં ડુસકાં ઉભરાય અને યુગધર્મની અવગણના કરી
સમાજમાં કલેશાગ્નિ ફેલાય, આત્મઘાત’નાં અખતરાંઓ કરી રહી છે !
આમામાં દેશને અગ્નિ ધખધખે.
એ દીક્ષા ! ન જોઈએ ! એ ધર્મેય ન જોઈએ! રે! તેમનાં શાશતડનાં “પરમાણ” માંય શું ભલીવાર છે?
ચેલકાંઓ પાછળ ભૂખડી બારસ માફક શાસ્ત્ર ! શાસ્ત્ર!
જે પિતાની સાધુતાને હણે છે. બીચારા સમજે શાસ્ત્રનાં ઉંડાં રહસ્યને !
વેરાગનાં નામે “પાતરાઓ” ભરી લાવનારા . એ છાપેલાં નિર્જીવ પાનામાં છુપાયેલું
મજૂરે શોધે છે. ચેતન તત્વ શોધવાની તેમનામાં બુદ્ધિ કયાંથી હોય?
શાસ્ત્રનાં નામે પગચંપી કરનાર દાસે મેળવે છે તેમને આત્માજ
એજ સાધુઓ ! એ સાધુજ નામને લાયક નથી. કલેશ દાવાનલમાં બળીને ભસ્મ થયો હોય છે.
પણ ધર્મનાં તખ્તાપર નાચનારા ' તેથી એ હાલતાં ચાલતાં મૂડદાંઓનાં
રંગીલા નાટકીયાજ માત્ર છે ! મગજમાંથી વિચારશકિતય મરી પરવારી હોય છે !
એ લઈને ધાને અભડાવી અધોગતીના આરે વિવેકનાં સાગરો સુકાઈ ગયા હોય છે !
દોડનારા અકલમંદ ઓથમીરેજ છે: કહે ! કહે ! : શું સમજે મુડદાંઓ માતપિતાની વેદનાને !
આ જમાનો પૂછે છે :શું સમજે એ યુવતિનાં કરૂણ વિલાપને !
એ દીક્ષાંધે ! શું હમારો વેશ રે! શું સમજે !
હમને દીક્ષાની પવિત્રતા સમજવાની ના ભણે છે ? કયાંથી સમજે.! એ ભાષાની પવિત્રતાને!
ફાવે તેમ નાચવાને તમને શું Right બધાંજ
હકક આપે છે ? સંસાર માગે છે......પહેલું એકજ કે,
શું આ સાધુનાં વેશમાં હમને લોહીને – સાધુઓ! તમેજ પહેલાં સાચા સાધુ બનો!
બાળકને વેપાર કરવાનો અધિકાર મળે છે? સાધુતાના સ્વગથી પદભ્રષ્ટ થયેલાં !
શાશતડનાં નામે આંખે ઉંધા પાટા ન બંધાવો ! પહેલાં પોતેજ દીક્ષા !
એ દિવસે હવે ચાલ્યા જાય છે. નવેસરથી દીક્ષાની બારાખડી તમેજ છું !
જલદી જલદી ! અને પછી “દીક્ષા” શબ્દ ઉચ્ચારો!
ધડમ ! આત્મા! કે શાશતડને નામે તમારી આજની નાલાયકને પારખે !
ગમે તેવો વિચાર-વ્યભિચાર કરવામાં સાચે સાધુ ચેલકાંની શોધમાં ન હોય!
એ કાળાં દિવસે ચાલ્યાં જાય છે ગલીએ ગલીએ ભટકનારે એ ભીખારી ન હોય !
ચેતે ! નહિતર. એ તે જગતને બાદશાહ! આત્મ સમૃદ્ધિનાં ખજાનાનો ચક્રવતિ !
તમાચે લગાવી જમાને હમને શીખવશે! મહાવીરને ચેલકાઓ શોધવાની પરવા ન હોય! [ સબુર ! એને તે “ગુરૂઘેલા શૈતમે શેધતા આવે
સાધુ બનતાં પહેલાં અમારે “મનુષ્ય” જોઇએ ! વાચાળતાને રેગ” તેને ન લાગ્યો હોય.
દીક્ષા લેતાં–દેતાં પહેલાં અમારે “પવિત્રતા” જોઈએ! કે “આત્મવૈભવનું દેવાળું ત્યાં ન હોય,
શાંતિ જોઈએ ! સમતા જોઈએ!