SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧૦-ર૦ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અથવા નવનવ વર્ષના ભેળા બાળકોને ભગાડવા, સાચી દીક્ષા બાર બાર વર્ષનાં ખીલતાં કુમારને કચરી નાંખવા, અને પિતાના જેવા અનેક પ્રપંચી ના પ્લેગનાં જંતુઓ સામે લાલબતી! | નાચનારી ફાતમાં બીબીઓ ઉપાશ્રયમાં એકઠી કરવી. . (લેખક: શ્રીમાન એઘાચાર્યજી) એજ જે એમની દીક્ષા'ને આદર્શ હોય તે અધ્યાત્મનાં નામે (૨) અધે ગમનનાં–કે આપઘાતનાં તેઓ દીક્ષા ! હારી પવિત્રતા અકથ્યા છે અખતરાંઓ જ માત્ર કરી રહ્યાં છે. તેમાં બટું ? પરંતુ.. ... અફસોસ ! જેની Common Sense સામાન્ય બુધિય આજે આ દીક્ષાને પવિત્ર આદર્શ બેવકુફીના ઝાળામાં અટવાઈ ગઈ છે, અકલમંદ સમજી શકતા નથી. જેની વિવેક દષ્ટિ “અંધ દીક્ષાનાં સન્નીપાતમાં ભોળા ભગતડાંઓ પિતાની ભ્રષ્ટતાનું સ્વરૂપ લઈ બેઠી છે. ગુલામ મનોદશાને પારખતાં નથી. અને “સાધુ આશ્રમ જેવા પવિત્ર ને શીતળ અને તેથી જ દીક્ષાના બજારમાં | સ્થાનને, ભગવાન કે શાસ્ત્રોનાં નામે ચરી ખાનાર, ને ! જેણે કલેશ કંકાસનું કુરુક્ષેત્ર બનાવ્યું છે. ધર્માધતાની મદિરામાં ચકચૂર બની નાચનારા | એવા સાધુનાં વેશમાં વિચરતા, ઉસ્તાદે' અજબ ગજબના વેપાર આજે સાધુતાની લીલી ફલવાડીને કરમાવતા ઉદ્ધતાઇ પૂર્વક ચલાવી રહ્યા છે. ચેલકાંની છનીયા જેવી ભયંકર ભૂખમાં સડતા, સફેદ ઠગોથી સમાજે કયારે ચેતશે? વિવિધ વાસનાની વેદનામાં સળગી રહેલાં ક્ષમા અને ઉદારતા જેનાં જીવનમાંથી ચાલી ગયાં છે. તડફડાટની સ્વંય મૂર્તિ સમા સમભાવમાં “શૂન્ય’નાં સરવાળે બેઠાં છે. કહેવાતા વેશધારી સાધુઓ (!) વૈરાગ’ના નામે અને પોથાં પાથીઓનાં ઉથલા કરી કરી પોતાની જંગલી જમાત જમાવવા-વિસ્તારવા , જીવનમાં એક પણ શાંતિનું કીરણ ન ધારતાં સમાજમાં દીક્ષાના નામે ત્રાસ વર્તાવી રહ્યાં છે! વધારે ને વધારે તડફડાટ અનુભવે છે. શાસ્ત્રોનાં નામે એ સફેદ બગલાઓએ અંદરના તેમજ બહારનાં એ પવિત્ર સુંદરી સાથે બેશરમીથી બન્ને પ્રકારનાં કલેશ વચ્ચે જે નિરંતર સડે છે. અડપલાં કરવા આદર્યા છે! રે! બાલીશ બેવકૂકીનાં પ્રદર્શને ખલાં મૂકયાં છે ! એવા કંગાળ વેશ સાધુઓ શું મચે આજે બીજાને દીક્ષા આપવા દેડે છે? રે! એજ પિતે દીક્ષાનાં મહાન આદશથી ગુણ અવગુણની પરીક્ષા કર્યા વગર પતીત થયેલા વેરાગીઓ છે! ગમે તેવું પાતરે આવ્યું પાક” ગણી એ દીક્ષાને સમજે શું? સમય કે સ્થળનું ભાન ભૂલી દીક્ષાની પવિત્રતાને પારખે કયાંથી? પાત્ર કે કપાત્રને વિવેક કી બાળી, મોજમજા કરવા કે બેકારોને સંઘરવા; વૈરાગ્ય’–વેરાગ'ના નામે ગુંડાઓને માલપાણી ખવડાવવા કે કેવળ પિતાના જેવા તેફાની સંગેટીયા- . ભવૈયાઓને નાચવાનું એ ક્ષેત્ર તે દીક્ષા નથી ! : પાંચ પચાસ ગભરૂ બાળકો કે " * * * બેવકૂફ બેકડાંઓની જમાત ભેગી કરવા સમાજ ! સાધુઓ પાસેથી સુંદર આશા રાખે, મૃષાવાદ” તેમજ “અદત્તાદાન દોષને સેવી ત્યાં આવા તોફાને ધર્મને નામે ન શોભે. જાઠ અને ચોરીનું ભયંકર પાપ શીરે લઈને પણ આઘા જેવી પવિત્ર વસ્તુનું લીલામ કરી જે હેમની દીક્ષા–સાધુત્વને આદર્શ દીક્ષાને દાંડ પકડાવી વૈરાગ 'ના નામે સમાજમાં કલેશ કંકાસનાં બીયાં રેપવા શીર મંડી નાંખવામાં મજા માને છે ! ભેદ ભાવની ભૂતાવળે ઉભી કરવી, આ હેમની “રીઝવર્ડ ભગવતી (!) દીક્ષાને અધ્યાત્મનાં નામે પિતાના અને પરના મહા આદર્શ છે !! ! ! ! ! ! ! ! ! ! ! ચૈતન્ય કે સરળતાને મારી નાંખવા. તબાહ! તોબાહ છે! એ દીક્ષાનારંગજેબોથી! ! ચારિત્રનાં વેશ નીચે વિકૃતિનાં વંટોળ ઉડાડવા, શરમ છે ! શરમ છે ! . પરોપકારનાં વેશે પાખંડને ખીલવવા, " એવા કંગાળ આદર્શ (!) ધારી સાધુ (!) એની જીવન શાસ્ત્રને લેહી ઝરતા શ રૂપે વાપરવા, લીલાને ! ,,, , ; 1. કંડ છે કે 'ધરાગ્ય 'ના નામે મીંડુ હોવા છતાં "માત્ર વેશની પાછળ ભૂતડાં થઈને ભમવું. =ા
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy