________________
યુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે.
-
''
Dar NA 916.
Reg. No. B. 2616.
યુવક સંગઠન.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
-
તંત્રીઃ—જમનાદાસ અમરચંદ ગાંધી.
'
અંક ૭ મે.
' : સંવત ૧૯૮૫ના આસો સુદ ૧૦ શનીવાર
. . તા. ૧૨-૧૦-ર૯
લવાજમ છુટક નકલ ) • અડધી આને.
રવા શુવકોને એકલવામાં વૃદ્ધિ
કા ધાર્મિક હિમા
ચર્ચવા તે મુદે વિચારવાનું છે. હંમેશાં દરેક વ્યકિત યુવક સગઠન. . ! પોતપોતાના સવાલો મટે ચુસ્તપણે માગ્રહ ‘ કરે છે, હાલ ચાલતી ચર્ચાને અંગે તથા કેમ હિતના પણ સવાલ જેમ બને તેમ એાછા ચર્ચવા અને કાર્ય પ્રશ્નોને અંગે યુવકેની કર્તવ્ય દિશા નક્કી કરવા તથા | ક્રમ બીજી બેઠક દરમીયાન પાર પાડી શકાય તેવું પ્રબળપણે કેમના હિતના સવાલોની જવાબદારી યુવકે | પ્રબંધ કર. યુવાને કેન્ફરન્સનુંજ અનુકરણ કરે તેમાં ઉઠાવી શકે તેનો વિચાર કરવા યુવકેને એકત્ર થવાની | કાંઇ પરિણામ આવી શકે નહી. સવાલ-કેળવણી જરૂરીયાત જુદા જુદા ભાઈઓ તરફથી સુચવવામાં | વૃદ્ધિ, હુન્નર ઉદ્યોગની શાળાઓ, તથા ખીલાવટ આવે છે. અગાઉ આ પત્રમાં ભાઈ શ્રી બાવીશીએ આ માટેની સગવડા, ધાર્મિક હિસાબોની ચોખવટ, બીન બાબતને અગે સુચના કરી હતી. આજ અંકમાં મોરબી જરૂરી બની બધી, અયોગ્ય દિક્ષા સામે વિરોધ, નીવાસી બંધુએ પણ તે સુચનાને ટેકે આપે છે. | સંઘસત્તા, આ બધા સવાલની પુષ્કળ ચર્ચા કરી યોગ્ય , સગઠનને અંગે ચેકસ મુદાઓનો ખાસવિચાર કરવાને | ઠરાવો થાય તો પણ ઘણું છે. ' છે. યુવકેની પરિસ્થિતી તથા સંજોગોને વિચાર સંગઠન ! ઉપરના સવા માટે વ્યવહારૂ કાર્યક્રમ નકી કરે કરતાં પ્રસંગે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. સ્થળો | હોય તે પ્રતિનિધિઓએ, પિત પિતાના શહેર અગર સવાલ પ્રથમ નજરે તરી આવે છે. ભાઈ બાવીશી | ગામની તે તે સવાલોને અંગે જે પરિસ્થિતી હોય તેને મુંબઇની સુચના કરે છે. મોરબીના બંધુ કે મધ્યસ્થ ! લગતી માહિતી મેળવવી જોઈએ યુવક સંગઠન કરવાની સ્થળની સુચના કરે છે. મધ્યસ્થ સ્થળ તરીકે અમદાવાદ કે | જરૂર વિષે બે મત છે નહીં એકત્ર બળ વગર ધર્મા , વડોદરા ગણી શકાય. ત્યાંના યુવકે આ સંગઠન ! આડંબરીએ, એકે કામ પ્રગતિનું કરવા દે તેમ નથી. ભરવાનું માથે લે તેજ સ્થળ અમદાવાદ કે વડોદરા | તેઓ શાસનની ઉન્નતિ ને સમાજ ઉન્નતિને સંબંધ હોય રાખી શકાય, અમે અમદાવાદની યુથ લીગ તથા વડે- ! તેમ માનતા નથી. ટુંકી ચર્ચા સંગઠન માટે અમે કરી દરાના યુવક મંડળને આ મુદાઓના અંગે વિચારે છે જુદા જુદા સ્થળાના યુવકેને આ બાબતનો વિચાર, જણાવવા સુચવીએ છીએ. તેઓએ તેમના મંડ- | જણાવવા સુચના કરીએ છીએ સ્થળનો સવાલ જલદી ળની મીટીંગ બોલાવી આ મુદા ઉપર વિચાર કરવાની નકી થવો જોઈએ સમય કારતક માસને જે રાખવે જરૂર છે. બીજો મુદો યુવક પરિષદ ભાવનગર ભરાઈ હોય તો યુવકોએ તરતમાં જાગૃત થવાની જરૂર છે. હતી તેનું ચેકસ , બંધારણ છે. જો કે તે બંધારણને ! મુંબઈ જૈન યુવક - સંઘની મેનેજીંગ કમીટી પણ આ વ્યવહારૂ અમલ હજુ સુધી કાંઈ થયો નથી. વળી હાલ ! મુદાની ચર્ચા કરે છે. જે વિષે અમે હવે પછી લખીશું. વાતાવરણમાં ઘણે ફેરફાર છે તેવા સમયે ચેકસ વિચાર શ્રેણીવાળા યુવકે એકત્ર થાય તે ઇષ્ટ છે. હાલ બધી | યુવક પરિષદની આવકતા.' કેમેનો યુવક પરિષદ મળે છે તે ચેકસ પ્રતિજ્ઞા લેના- | સમાજમાં બાળ તેમજ અગ્ય દીક્ષા સબંધી ચાલેલ. રાઓનીજ મળે છે. તેથી : તેવી પરષદે કાર્યસાધક | ઝેરી વાતાવરણને અંગે તેમજ બીજા રીવાજો સંબંધે સુધારા નીવડે છે. યુવક સંગઠન મેળવવું તેપણું ચેકસ વિચાર | આવકાર દાયક હોઈ જૈન યુવક' ની પરિષદ બોલાવવાની શ્રેણીવાળા યુવકેનું હોય તેજ ઊંચિત છે એટલે ભાવ- { ખાસ આવશ્કતા છે, એમ મારું માનવું હોઇ, ડે. બાવીશીએ નગરવાળી પરિષદના બંધારણમાં છેડે જરૂરી સુધારે છે મુકેલી દરખાસ્તને હું અનુમોદન આપુ છું.. કરવામાં આવે તેજ. યુવક પરિષદના નામથી સંમેલન , | પરિષદ મુંબઈ ભરવાના છે. બાવીસીના વિચાર સાથે હું ભરી શકાય, નહિતો બીજું નામ રાખવું અનુકુલ થશે, સંમત થતા નથી. ગુજરાત, કાઠીયાવાડ, રેજપુતાના ના યુવપ્રતિનિધિ ભલે ચેડા આવે પણ જે આવે તે મંડળોના | કેને “મુંબઈ દુર પડશે. અમદાવાદ મધ્યસ્થ સ્થળ મને રીતસર ચુંટાયેલા આવવા જોઈએ. હાલના ચાલુ ' લાગે છે. સ્થળ સંબંધે વિચાર કરશે પણ પરિષદ ભરવાની જરૂરના સવાલે વિષે પિતાના મંડલની જનરલ મીટીં. { ઘણીજ અવશ્યક્તા છે, માટે તે સંબંધે યુવકેના અભિપ્રાય ગમાં ચોગ્ય ઉહાપોહ કરે અને તે પ્રતિનિધિઓ મંડ- મંગાવી પરિષદ' ભરવાનું નક્કી કરશો.
. ળના વિચાર પરિષદ પાસે રજુ કરે. સવાલ કયા 1 લી ફત્તેચંદ પ્રભુદાસ મહેતા, મોરબી.