SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ***** ૧૦ મુાઇ જૈન યુવક સંઘ પત્રિકા. તા. ૫-૧૦-૨૯ જીતીની મસલત શરૂ કરી, પણ પેલી સાગર-રામ ટીળીને સમજુતીની દરકારજ નહેાતી. તેને તેા એકજ એકરાર હતેા કે—“ અમારે ઠરાવ નથી કરવા. ‘સંઘનું ગમે તે થાય. જૈનાની એકતા ભલે તુટે. ભલે ઝઘડાએ થાય. અમે જે કહીયે તેજ ખરૂં. ” આ: મનેાદશા કેવા પ્રકારની ? તે સમજી ચુકયા કે આ વેળા આપણું ગ્રીત નાતો. એમના આગેવાન નગીનદાસ શેઠ પણ જોર નહીં ચાલે એટલે ચાણસ્મા ને અમદાવાદથી સાઆવી પુગ્યા, ઘેર પહેાંચતા કેટ્લાયે અપશુકન થયા છતાં સ્વ કદાચહ તા ચાલુજ રખાયા. રવીવારે અપેારના બે વાગ્યે થમણાજીની વાડીનુ સ્થળ ચાણસ્માવાસીએના ઉતારા તરિકે રાકાએલુ હાવાથી સઘ શ્રી પોલીયાના ઉપાશ્રયમાં સંઘપતિના પ્રમુખપણા હેઠળ મળ્યેા. પાટણના જૈના સિવાય બીજાએ ન આવવાનું વિનતિપત્ર પ્રગટ થયું તેમજ પોલીસને પણ ઠીક અ ંદોબસ્ત રખાયે.. સંઘમાં ૬૦/૯૦ વિરોધીઓ સિવાય લગકહેવાતા સત્યના પુજારી કાંતિલાલ કસ્તુરચંદે ધાંધલ ભગ ૮૦૦ જૈના શાંતિથી બેઠા હતા. કામ શરૂ થતાંજ શરૂ કરી. પણ પોલીસના હુકમ આગળ કઈ ચાલ્યુ નહીં. ટુકમાંજ શાંતિ પથરાઇ રહી. નશેઠ તરફથી ઠરાવ રજુ કરવાની આજ્ઞા અપાતાં શેઠ ફતેહચંદ લઘુભાઇએ ઠરાવ રજુ કર્યો, જેને શેઠ જીવ ચ દ છગનલાલે અનુમેાદન આપતાં માત્ર પચાસેના વિરોધ વચ્ચે સ ગીન બહુમતિથી એ પાસ થયે। શ્રી મહાવીરદેવના જયનાદી વાતાવરણ ગાજી રહ્યું. ઠરાવ અન્યત્ર આજ અકમાં અપાયેલે છે. દહેરે ઉત્સવ ઉજવાયા. પૂજામાં લેક સમાયું ન જાય. વળી એ ઠરાવ શ્રી નગરશેઠ તેમજ શ્રીજી ન્યાતિએના શેડીઆએની સહીથી પ્રગટ કરી વહેંચાયે, છતાં વિરાધી ટાળીએ ચાણસ્માના તાકાનીઓને સાધા - કેટ-તાના જૂદા વાડા પાંચેક વાગે ભર્યા ને ઉકત ઠરાવને તાડી નાંખવાની ચર્ચા કરી. પાટણના શ્રી સંઘના મહિમાવત મુંજાલ અને વિજય મહાત્સવ. દાર’ગી દગલબાજી દર્શાવનારા દાંભિ આસ્તિકોના ફેજ! લેખકઃ એક ધમ પ્રેમી ” પુણ્યભૂમી પાટણના પવિત્ર અને આંગણે આજે સત્યના જયઘાષ ગાજે છે. ઉદયન સમા ચાણાય. નરવરોની મહાામ પરથી આજે દગલબાજીને દેશવટા મળે છે. મહાબાહુ વીર વસ્તુપાળ અને તેજપાળ સમા પ્રણવીરાના આત્મ અનુભવથી અકાયેલી પાટણની ધરાપરથી આજે અધશ્રદ્ધાને કાદવ અળગા થયા છે. મહાધુરધર કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી મહારાજના પૂનિત પ્રતાપતળે ગૌરવાન્વિત અનેલી પાટણની તેજ ભૂમિપરથી આજે જેનાની વત માન અવદશાના રોગ સદાકાળને માટે નાબુદ થાય છે, સત્યના ઉપાસક પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર ભગવાનના શાસનની શિતળ છાયાતળે જીવનપથનાં વિસામો લેતા જૈનેા! પાટણના જેતાને વિજય મહાત્સવ તમારા હૈયામાં કાતરી રાખો. દાંભિક આસ્ત કાના ફેજની કાળી કથાએ તમારા જીવન ઇતિહાસમાં નોંધી લેજો. કારણ, પાટણના શ્રી સથે આજે દિક્ષાનેા ઠરાવ કરી જૈન સમાજની અવદશાના અંત આણવાનો સ્તુત્ય પ્રયાસ સેવ્યે છે. આપણી પવિત્ર સાધુ સંસ્થાને કલકના કાદવમાંથી ઉગારી લેવાને ભગિરથ પ્રયત્ન સેવ્યેા છે. જૈન સમાજને હાંસીના દાવાનળમાંથી ઉગારી લેવાનું પુણ્યકાય' શરૂ કર્યું છે પાટણના આ ભગરથ પ્રયત્નના અનેાખા ઇતિહાસ પહેલાં જાણવા જોઇશે. દિક્ષાના એ ઠરાવ વીરૂપ કેટલી ચાલબાજીએ ખેલાણી છે. માપખુદ સત્તાન ઉપાસકેાની કેવી રમતા રમાઇ છે, અને પારકી મને! દશાપર મુસ્તાક રહેનારા બંધુઓએ કેવા ધાંધલીયા પ્રયાસેા સેવ્યા છે. એ છતહાસ ખાસ જાણવા જોઇટો. વર્તમાન સમયમાં આપણા જૈન સમાજની જે અવદશા થઇ રહી છે તે અત્યારે જગજાહેર છે આ અવદશામાંથી મુક્ત થવા માટે જૈન ભાઇઓએ જરૂર પ્રયત્ન કરવાજ જોઇએ. એ સ્તુત્ય પ્રયત્નના માંગલાચરણ પાટણમાંથી થાય છે તે સારાયે જૈન સમાજ માટે હ ના વિષય છે. એ પ્રસગનું આખું અવલેાકન આપણે કરીયે. અગાઉ મુંબઇ નિવાસી પટણી અએની અરજીના વિચાર કરવા સકલ સંઘ. શ્રાવણ વદ ૨ ના રોજ મળેલા તે વેળા કેટલાક રામ-સાગર ભકતાએ તાફાન કરવાથી ભાદરવા વદ ૭ ની મુદ્દત ન ખાએલી, આ સ મયપર તાક઼ાન ન થાય ને શાંતિથી કાર્ય થઇ શકે એ ખાતર મુખથી કેટલાક આગેવાના ખાસ પધારેલા છતાં શાસનપ્રેમી કહેવડાવતા કેટલાકએ ધાંધલ મચા વવાથી ભાદરવા વદ ૧૧ પર સંઘની બેઠક મુલ્તવી રહી. દરમીઆન ખાજીસાહેબ શ્રી દોલતચંદ્રજી અમીચંદજીના નેતૃત્વ નીચે લગભગ પચાસ મુખમાઇ રહેતા જૈન આગે. વાન ગ્રહસ્થાએ સઘમાં તડ ન પડે ને કામ શાંતિથી ઉક્લે એ ખાતર પાટણના યેવૃદ્ધ પુરૂષા સાથે સમ ” આ કંઈ ખાળીકાના ખેલ નહે તા! જૂદી સભા ને સંઘપતિનુ જુદું નામ, એટલે, મુંજાલ મંત્રીના વારસેાથી એ શી રીતે સહ્યું જાય ? ઠરાવપરના વિરોધ “આંગળીના ટેરવે ગણાય તેટલેા હાવ છતાં આવું ધાંધલ કરી તે સંઘપતિના અનાદર કરી રહ્યા હતા એટલે તરતજ પાળા દીઠ સહીઓ શરૂ થઈ અને ચારે તરથી પાકાર ઉઠયા કે મૂડીભર માણસાના આ વનની ઘટતી ખબર, લેવ વીજ જોઇએ સુચનાઓ. 5). આ પત્રિકા ચાર માસ માટે શરૂ થઇ છે. લવાજમ અનર આના. (ર) ગ્રાહકાએ પેાતાનુ લવાજમ તાકીદે મેકલી આપવું. ગ્રાહક ન રહેવા ઈચ્છનારે પ્રથમથી જણાવી દેવા વિનતિ કરવામાં આવે છે. (૩) પત્રિકા સબંધી સઘળા પત્ર વ્યવહાર નીચેને સરનામે વસીયામલ કરવા ( જમનાદાસ અમરચંદ ગાંધી, ૧૮૦ બીલ્ડીંગ જકરીયા મસજી મુંબઇ.) (૪) ભાવનગરના અમારા એજન્ટ ઘડીયાળી મણીલાલ ઘેલાભાઇ દે. હેરીસ રાડ. આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાદય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચ'દ ગાંધી (તંત્રી) માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુબઇ, ન. ૨
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy