________________
તા. પ-૧૦-ર૦
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
:: મરે દુર કરવામાં જેટલું આપીએ તે લેખે ખરચ્યું ગણાય. છે જ્યારે દુષ્કાળ પીડિત ભીખારીઓનાં ટોળાં જ્યાં ત્યાં રખડતા હોય તેની વચ્ચે માટે પ્રતિષ્ઠા સમારંભ કે ઉજમણું કરીએ
તે દ્રવ્યને વ્યર્થ વ્યય ગણાય. આવી જ રીતે જે કાળે જનતાનાં આજે આપણે આત્મનિવેદનની બીજી કલમ ઉપર વિચાર | બદ્રિ અને શરીર અનારોગ્ય દિશામાં હોય, જ્યાં ત્યાં ગરીબાઈથી કરીએ જે નીચે પ્રમાણે છે.
પ્રજાને પ્રાણુ ચુસાઈ રહ્યા હોય, અને આખું પ્રજાજીવન . “જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ વિચારતાં આપણું | વિકલ દશાને પ્રાપ્ત થયું હોય, ત્યારે બુદ્ધિ વિકસિત થાય, દ્રવ્યનો ઉપયોગ મુખ્યત્વે કરીને સમાજની આર્થિક અને કેળ- | શરીર આરોગ્યને પામે, દારિદ્ર દૂર થાય, જ્ઞાનને ફેલાવો થાય, વણી વિષયક ઉન્નતિમાંજ જોઈએ એમ હું માનું છું.” | પરતંત્રતાને ઉશ્કેદ થાય, ખોટા વહેમો અને રૂઢિઓ નાશ '
પ્રાપ્ત થયેલ દ્રવ્યની ત્રણ ગતિ નીતિશાસ્ત્રોમાં વર્ણવી છે. પામે, અને સર્વત્ર બનો ગ્રંચાર થાય તે દિશાએ જે કાંઇ દાન, ઉપભેગ, અને નાશ. દ્રવ્યનો ઉપયોગ દાન યા ઉપ- | દ્રવ્ય ખચાય તે વાસ્તવિક ગણાય અને વર્તમાન કાળની આવી ગમાં નથી થતો તેને પરિણામે નારાજ થાય છે. ઉપભોગ | અસાંધારણ અપેક્ષાઓની ઉપેક્ષા કરીને મોટી જમણવારે એટલે શું તે સમજાવવાની જરૂર હતી જ નથી. માણસની | કરવામાં દેવ મૂર્તિઓના આભૂષણે ધડાવવામાં, મેટા સંધ ' અર્થપ્રાપ્તિને મુખ્ય હેતુ કામસિદ્ધિ હોય છે અને જે કાંઇ | કાઢવામાં, જરૂર ન હોય ત્યાં નવા નવા મંદિર બાંધવામાં અર્થ પ્રાપ્ત થાય તેને વ્યય પોતે માની લીધે સુખ સાધ- જે કાંઈ દ્રબ ખચાય તે અપેક્ષા દૃષ્ટિએ દ્રવ્યને ધુમાડે નામાં સ્વાભાવિક રીતે કરવા તે પ્રેરાય છે. આવા સ્વાભાવિક ! કર્યોજ કહેવાય. પ્રસ્તુત કલમમાં આ દેશ કાળનાં વિચારમાંથી સ્વાર્થી જીવનથી ઉંચી જીવનદશા શેધનારના ચિત્તમાં દાનવૃત્તિ | ઉપસ્થિત થતા દૃષ્ટિબિન્દુનું નિરૂપણું કરવામાં આવ્યું છે. જાગૃત થાય છે અને જે પિતાને મળ્યું છે તેને વિશેષ સારે અત્યારે આપણા આખા સમાજની જે હીન દશા જોવામાં સદુપયોગ કેમ કરે તેના માર્ગો તે વિચારે છે. આજે આપણે આવે છે તેને વિચાર કરતાં દાન વિષયમાં વિધિનિષેધ જે વિચાર કરવાનો છે કે જેનામાં પરમાર્થ વૃત્તિ જાગૃત થઈ ! વિવેક દાખલ કર્યા સિવાય આપણે છુટકેજ નથી. દ્રવ્ય છે તેણે પોતાના દ્રવ્યનો શી રીતે ઉપગ કરે તેને લગતે . વિસર્જનમાં જૈન સમાજની ઉદારતા અદ્વિતીય છે એમ કહીએ, ' છે. દાન, શીલ, તપ અને ભાવના એ શ્રાવકની ચાર મુખ્ય | તે જરા પણ અતિશકિત થતી નથી પણ આપણામાં ભાવના ગણાય છે. આમાં દાનનો અર્થ માત્ર દ્રવ્ય ત્યાગ એ- | અભાવ છે. સદ–અસ–વિવેકને આપણામાં એક એવી ટલેજ કરી શકાય નહિ. જો એમ હોય તે પાંચ હજાર રૂપિ- ' માન્યતા ઘર કરી બેઠી છે કે બીજા શુભકામ કરતાં દેવપૂજા . યાની નેટની ચીરૂટ બનાવીને પીનાર અથવા તો પોતાના પક્ષ- પ્રતિષ્ઠામાં ખર્ચાતું દ્રવ્ય વધારે પુણ્યનું આવા હક બને છે.' પાતનું પાત્ર બનેલ કોઈ પણ સગાં સ્વજનને મોટી બક્ષીસો | આપણું સાધુઓ આજ ભાવનાને પિતા આવ્યા છે અને આપનારને દાનેશ્વરી ગણી શકાય. કઈ પણ દ્રવ્ય ત્યાગ દાન ! તેના પરિણામે આપણા સંધ એટલે મદિર સમૃદ્ધ છે તેટલાજ અથવા તે સમ્યગુદાનની ટિમાં ત્યારેજ મુરી શકાય કે | અર્થ જ્ઞાન અને આરોગ્ય વિષયમાં દરિદ્રતા ધારણ કરી રહેલ જ્યારે તે દ્રવ્યત્યાગ સદહતુથી પ્રેરીત હાથ અને તે પાછળ શું છે. પા૫પુણ્યના ગણિતની આજે દેશકાળ દૃષ્ટિએ પુનર્ધટના કશા પણ સ્વાર્થનું અનુસંધાન” ન હોય. આવી રીતે કરવા | કરવાની જરૂર છે અને પાપપુણ્ય તાલવાન માપ ફેરવવાની ; ચોગ્ય દાનની અનેક દિશાઓ હોય છે. તેના મુખ્ય બે ભાગ પણ એટલી જ જરૂર છે. નહિ તે એક વખત એવો આવશે કરી શકાય. (૧) દેવભકિત નિમિત્તક. (૨) જનકક્ષાણ નિમિ-| કે જ્યારે મંદિરે ઉભા રહેશે અને મંદિરમાં ' પુજનારા કઈ ત્તક. વસ્તુતઃ આવા બે ભાગ કરવા વ્યાજબી નથી કારણ કે ! નહિ રહે; જ્યારે સાધુઓ ઉભા રહેશે અને સાધુઓને ભકિતદેવભકિત નિમિત્ત દ્રવ્ય ખર્ચનારનો આશય તો આખરે જન- | ભાવે વહોરાવનારા કઈ નહિ રહે; જ્યારે • અહિંસા પરમા કલ્યાણ કરવાનો જ હોય છે અને અન્ય અપેક્ષાએ જનકલ્યા-! ધર્મનું સુત્ર ઉભું રહેશે અને અહિંસાને જીવનમાં ઉતારવાને ણને પ્રવૃત્તિ પણ ઇશ્વર ભકિતને જ એક પ્રકાર છે. પણ પ્રયત્ન સેવનાર જૈન સંઘનું નામ નિસાન નહિ રહે. માટે તે વ્યવહાર દષ્ટિએ વિચારતાં પ્રસ્તુત ભેદ વાસ્તવિક છે કારણ કે આપણે સમજવાની જરૂર છે કે જે કાળે જે વસ્તુની જરૂર છે સામાન્ય જનતા દાન વિષયમાં આવા ભાગ પાડીને જ વિચાર | હોય તે નિપજાવવામાં આપણે જેટલું દ્રવ્ય ખરચીએ તેટલું જ " , કરે છે. વળી માની લીધેલ દેવભકિત પાછળ એટલે બધે | કુલદાથી અથવા તે પુણ્યદાયી બની શકે. ભૂખ અને તૃષાથી દ્રવ્ય વ્યય થતા દેખાય છે કે જનકલ્યાણની સાધના બાજુએજ | પીડાતા માણસને અન્ન આપવાને બદલે તેના ગળામાં હીરાને રહી જાય છે.
હાર નાંખનાર ખરી રીતે તેના દુઃખ ઉપર ડામ દે છે એમ આ વિચાર શ્રેણીમાં ચાલતાં ઉપર જણાવેલ બે સરત |
આપણે વિના સંશવે કહી શકીએ પણ આખા સમાજ ઊપરાંત કેઈપણ દ્રવ્ય ત્યાગને સમ્યગ દાન ગણવું કે નહિ તે
શરીરનો વિચાર કરતાં આપણું સામાન્ય આચરણું આજ ત્રિીજું દૃષ્ટિબિન્દુ આપણને પ્રાપ્ત થાય છે. જન સમાજની
કેટિનું છે એનું આપણને ભાન નથી. આ વિચારની સચોટ જે કાળે જે દેશમાં જે જે જરૂરિયાત હોય તે પુરી પાડવાના
રજુઆત કરવાનો પ્રસ્તુત બીજી કલમમાં પ્રયાસ છે અને તે આશયથી જે કાંઈ દ્રવ્યત્યાગ થાય તે જ ખરું દાન કહેવાય. !
વિચારનો પ્રચાર કરે તે યુવક સંધને ઉદ્દેશ છે. પરમાનંદ. તેથી અન્યથા ખર્ચાતું દ્રવ્ય સમ્યગ દાનની કાટિમાં આવી શકે નહિ દાખલા તરીકે કોઈ ગામમાં પાંચ હજાર શ્રાવકે રહેતા
| | હાલના વાતાવરણને નમુને ! હોય તે ત્યાં એકાદ જિનાલય કે. ઉપાશ્રય અતિ આવશ્યક મુનિ અમીવિજયજીના શિષ્ય જયંતિવિજય ઉર્ફે જગજીવનગણુ. જ્યારે જે શહેરમાં પચ્ચીસ જિનાલય હોય ત્યાં વી- ! દાસ લીંબડીથી ઉપડી ગયા. ગુરૂવારે સાધુવેશમાં કાઠીયાવાડ શમું બંધાવવું એ ખાલી દ્રશ્ય થય ગણાય. આવી જ રીતે | એક્ષપ્રેસમાં ગ્રાન્ટ રોડ સ્ટેશને ઉતરી પિતાના ઘરને રસ્તો જયારે દેશમાં મહા દુષ્કાળ ચાલતો હોય ત્યારે લેકેને ભૂખ લીધા હતા.