________________
४
મુબઇ જૈન યુવક સંઘે પત્રિકા.
યુવક સંઘની પ્રવૃત્તિ.
શ્રી મુંબઇ જૈન યુવક સંધના મંત્રીઓ તરફથી નીચેના સમાચાર પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવેલ છે.
નવા ચુવક સધાની સ્થાપના—પાટણ, ખંભાત, વઢવાણુ, અમરેલી માંડળ વિગેરે સ્થળેએ થોડા વખતમાંજ નવા જૈન યુવક સંધાની સ્થાપના થઇ છે. અન્ય સ્થળે પ્રયાસા ચાલુ છે કેટલાએક જુના મડળાએ આપણુ યુવક સંધના ઉદેશ કાય' તથા ચાલુ પ્રવૃત્તિ સાથે સહાનુભૂતિ દર્શાવી છે. આ પ્રકારે યુકાના સંગઠનના કાર્યને વેગ મળતેા જાય છે.
શ્રી જૈન યુવક સંધ ઉપર ખાવીસા સહી વાળું નીવેદન કેટલાક ગૃહસ્થા તરફથી આવ્યું હતું. નીવેદન નીચે મુજબ હતું.
અમા નીચે સહી કરનારા જણાવીએ છીએ કે મુની રામવીજયજીના આગમનથી મુંબઇ શહેરના જૈન સમાજમાં અશાંતીને! આરંભ થયો છે, અને લેશમય વાતાવરણ દીન પ્રતિદીન વધતુ જાય છે અને તા॰ ૨૩-૭-૨૯ ના રાજ લાલખાગની વ્યાખ્યાનશાળામાં થયેલી મારામારી પણ અમારા માનવા મુજબ તેમના ઉશકેરણી ભર્યાં ઉપદેશાનું પરીણામ છે અને તેથી અમારા પુદ્રઢ અભિપ્રાય છે કે જૈન સમાજની જાળવવાના ખરા ઉપાય મુની રામજલદીથી વ્યાખ્યાન કે જાહેર
|
91-0
અને
'
જેને
માંજ રહેલા છે અને તેથી તે મુનિ મદાર હાય તે સતે તેમજ સુલેસશાંતી ચાહતા સ ્થાને આ વિષયમાં ઉપર જણાવેલી અટકાયત કરવા માટે અમે આગ્રહપુર્વક વિનંતી કરીએછીએ. ”
'
આ સંબંધમાં યાગ્ય લાગે તેવા પ્રબંધ કરવા માટે મુનિ રામવિજયજી જેને જેતે જવામંદાર છે તેને ઉપરની ખબર આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.
-ઉપરના ઠરાવ મુજબ મંત્રીઓએ જવાબદાર વ્યકિતએને પત્ર'લખી ઘટતાં પગલાં લેવા સૂચના કરી છે. મુ`. જે. યુ. સ. કાર્યવાહક સમિતિએ તા. ૧૧-૮ ૨૯ નાં રાજ નીચે મુજબ ઠરાવ કર્યો હતા.
તા. ૩૧-૮-૨૯
સાધુ ધર્મને ભારે કલંકરૂપ છે એમ અમારા સધ માને છે. અને આવા હઠાગ્રહી સાધુને સરળતા અને સત્ય પરાયણતાને સાચા પાઠ શીખવવા ગામેગામના સધને અમારે "સધ આગ્રહ કરે છે.
-ઘણા સ્થળાની માગણી છતાં મુનિશ્રી રામવિજયજીએ તે વાંધા ભર્યું કથન પાછું ખેંચી લીધું નહિ તેથી તા. ૧૫-૮-૨૯ તે રાજ મુ. જૈ. યુ. સ. કાર્ય વાહક સમિતિએ નીચે પ્રમાણે ઠરાવ કર્યાં હતા.
દિક્ષાના નિયમા શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ક્ક્ષિાની નિયમાવળી તૈયાર કરી છે, સામાન્ય સભાએ તે મજુર રાખી છે. નીયમાવલી જુદા જુદા સ્થાનાના સા તથા મ`ડળેા તથા મુનિરાજે ઉપર મોકલી આપી છે, પાટણના મુંબઇ નિવાસી બધુંએએ આ નિયમાવલી સ્વીકાર કરાવવાને ઠરાવ કરવા પાટનના શ્રી જૈન સંધને અરજ કરી છે ભાવનગરમાં જૈનેની જાહેર સભાએ દિક્ષાના નિયમને ઠરાવ રૂપે પસાર કર્યો છે. નાગપુર વડેાદરા માંગરાળ લીંબડી વીગેરે સ્થળે દિક્ષા સંબંધી નિયમો જુદા સ્વરૂપમાં પસાર થયેલા છે. અમે આશા રાખીએ છીએ કે દરેક ગામા અને શહેરમાં સધામાં આ સબંધી ઠરાવેા કરવાની તજવીજ થશે, અને સ્થળે સ્થળે ચુકાના મડળે! આ દિક્ષાની નીયમાંવળીનેા ખરેખર પ્રચાર કરી સ્થાનિક સધ પાસે સ્વીકારનારાવ કરાવવાની પ્રતિ આદરરો.
–‘જૈન પ્રવચન ' ના તા. ૨૧-૭-૨૯ ના અંકમાં મુનિ | રામવિજયજી જણાવે છે કે “ રૈનાને ઘેર દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે” તે કથન અસત્યથી ભરેલું અને જૈન સમાજની ભારે બદનક્ષી કરનારૂં છે એમ આ સંધની કાર્ય વાહક સમિતિ માને છે અને ધન જેમ બને તેમ જલદીથી દિલગીરી સાથે પાછુ ખેંચી લેવા તેમની પાસે માગણી કરે છે.
“જેનેાના આહાર સબંધે મુનિ રામવિજયજીએ કરેલું, સત્ર અસત્ય તરીકેને સ્વીકારાયલું અને જઇન સમાજની બદનક્ષી કરનારૂં કથન પાછું ખેંચી લેવા માટે તેમને અનેક દીશાએથી વાર વાર કરાયા છતાં તેઓએ હજુ સુધી તે કથન પાછું ખેંચી લીધું નથી. આ પ્રકારની તેમની હઠ તેમના
|
લેખમાળા શ્રી આ જૈન યુવક સંધ તરફથી મહત્વના પ્રતા ઉપર એક લેખમાળા શરૂ કરવામાં આવી છે. તે લેખ માળા દર સેામવારના સાંજવ માનમાં પ્રગટ થાય છે. દરેક જૈનને તે લેખમાળા મનન પૂર્વક વાંચવાની ભલામણ કરીએ છીએ.
સુચનાઓ.
મુંબ જૈન યુવક સંધના સભાસાને આ પત્રિકા દીવાલી સુધી વિનાલવા જમે આપવામાં આવશે. .
(૧) આ પત્રીકાની યેાજના હાલતુરત ચાર માસ માટે કરવામાં આવી છે.
(૨) પત્રિકા દર શનિવારે નિયમિત પ્રગટ કરવામાં આવશે. (૩) નિયત કરેલા સ્થળાએ તથા ફેરીયા પાસેથી છુટક નકલ અડધા આનાની કિંમતે મળશે.
(૪) બહારગામના જૈન બંધુઓ ( ટપાલ ખર્ચ સાથે ) આના માકલી આપશે તેને ચાર માસ સુધી નિયમિત મળશે.
બાર
(૫) યુવક સંધના ઉદ્દેશ તથા પ્રવૃત્તિમાં દીશાસુચક લેખા અન્ય તરફથી મોકલવામાં આવશે તે અનુકુળતા મુજબ પત્રિકામાં પ્રગટ કરવામાં આવશે.
(૬) પત્રિકામાં યાગ્ય સમાચારોને સ્થાન આપવામાં આવશે. (૭) પત્રિકા સબંધી સઘળાં પત્ર વ્યવહાર નીચેને સરનામે કરવા (જમનાદાસ અમરચંદ ગાંધી, ૧૮૦ વસીયામલ ખીલ્ડીંગ જકરીયા મસદ, મુંબઈ, )
આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમચંદ ગાંધી માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી, મુબઇ ન. ૨.