SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે. પાખંડીને પડકાર. Reg. No. B. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. અંક ૨ જો. સંવત ૧૯૮૫ ના ભાદરવા સુદ ૪ શનીવાર - તા. ૭-૯-૨૯ લવાજમ્ છુટક નકલ અડધો આને. યુવાનોને હાકલ. દીક્ષાના પ્રખર હિમાયતીનુ પંખી ગુલ! યુવાને જાગૃત થાઓ, ' ' બાળદિક્ષાના ચુસ્ત હિમાયતી ને લાલબાગમાં બિરાજીને “પ્રવચન ' ને સમાજ સેવાના વૃત લીધાં હોય નામે મરજી મુજબ જીભડી ચલાવનારની સંખત ચોકીયાત છતાં, સહેવા તે સમાજ સેવા કરવા કટી પડતા ત્રાસથી ને ધારણ કરેલા વેષને ન શોભે તેવી ચાલી રહેલી છુપી' બદ્ધ થાઓ. ચાલબાજીથી કોળી સુગ્રીવવિજય નામના ૨૧ વર્ષના એક પાધુ સનિ રામ- તમારી પ્રવૃત્તિઓને અને 8 વિજ્યજીને દોઢ વર્ષ સમાગમ સદાને માટે છે...." . ધાત્મક ગણાવવા પ્રયાસ થઈ 8 પર્વાધિરાજનાં પ્રથમ દિવસે જ થેડા બંડલને બગલમાં - યને રહ્યા છે. તમે કેઈની પરવા છે ' રાખ્યા વગર સીધે માગે ફરજ “સુગ્રીવ” ના શેક કરતાં વધુ ગડમથળ તે એ ષડયંત્ર ત્રધા , બજાવવા તત્પરતા દાખવે. હું એટલા સારૂં થઈ પડી છે કે છુમંતર થઈ જનાર પંખીડુ કે...' મુદા સમાજને કર્મ આધારે ચીજો ઉપાડી ગયું છે. આથી ગભરાઈ જઈ, એક નામીને વાડીલાલ ઉમેદચંદની મરવા દેવા કરતાં તમો દરેક સહીથી ઉઘાડી પડતી પિલને ઢાંકવા સારૂ રાતોરાત ગલીચ ભાષામાં “કાવત્રાંઅતા એને પણ કરવા તેને 2. ખેરે સુગ્રીવને ઉપાડી ગયા આદિ બાબતને લગતું હેંડબીલ પ્રગટ કરી માટે જૈન સમાજને જાગૃત છે દોષનો ટેપલે બીજાને શીરે લાદવાનો ચોર કોટવાલને દડે તે યત્ન કર્યો છે. કરવા તૈયાર થાઓ. બીન જરૂરી પતિ ભલે ધાર્મિક કહેવાતા અકકલનો ઓથમીરને એટલેજ પ્રશ્ન છે કે શું “સુગ્રીવ' તે કંઈ બે હોય, છતાં પણ હાલના સમયે પાંચ વરસનું બાલુડું છે? શું ‘ત્યાગના’ સદૈવ બણગા ફેંકનારની વાણીની જરૂરના ન હોય તો તે ખાતા આટલી જ અસર? અરે જ્યાં ચોવીસે કલાક ધર્મ-આગમોની વાતેજ થતી એને અંગે થતો ખર્ચ અટ હોય ત્યાંથીજ આમ બને ત્યારે જનતાએ શું સમજવું ? - કાવવા કમર કસે સાંભળવા મુજબ શિષ્ય સમુદાયપર એટલે કડક જા રખાય છે કે તમારા બંધુઓ નોકરી ( જેથી એને ધર્મનું સ્થાન સમજવું કે સામને “ ચહાને' બગિચે ? ખરૂંજ વગર રખડતા હોય, રાગથી છે કે જેને ચેલા વધારવાને, ગમે તેને મૂડી નાંખવાનો, કે યોગ્યાયેગ્યનો પીડાતા હોય, કેળવણી વગરના વિવેક કર્યા વગર કેવળ આવ્યો તેને સાધુ બનાવી દેવાનો મેનીયાજ લાગુ હોય તેને માટે સાધનો ઉભા છે. પડો હોય તેને શિષ્યો પર સખ્ત જપતા વિના બીજે ઇલાજ પણ શે ?' કરે. દવાખાના, બેડી ગે, પાઠશાળાઓ રથળે સ્થળે સ્થાપ. દેશ કાળ જોઈ કામ કરવા કહેનારને દુર્લભાધી, હાડકાનો માળે, તમારી શકિતનો ઉપ આદિ વિશેષણોથી તમો ભલે નવાજે, છતાં દાંડી પીટીને તમારા કાન ઉઘાડયોગ અવળે રસ્તે દેરવવા માટે વામાં આવે છે કે, હજુ પણ સમજે, મુનિનો પવિત્ર વેશ આપતાં પહેલાં અનેક પ્રકારના પ્રલેભનો મૂ પૂર્ણ તપાસ કરે, ત્યાગના એઠા તળે લેભાગુઓને હરગીજ ન સંધરે, કવામાં આવશે, પણ તમે તે આજે એ દ્વારા ધર્મ-સમાજમાં પ્રગટી રહેલ કલેશાગ્નિ વૃદ્ધિગત થઈ દાવાજળમાં સપડાશે નહીં. નળનું રૂપ ન પકડે તે પૂર્વે ચેતી જાવ! સ્થાદ્વાદ ધર્મને નામે કે એઘાને નામે મનમોજી ચાલબાજીથી હજુપણ હાથ ધંઈ નાંખે.
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy