SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન ચુવક સદ્ય પત્રિકા. તા. ૫-૧૦-૨૯ | વાદ હાય ! જરા વિચારને કે ‘ ઉદાયન ' ની ભાવના સાથે તમારા કાર્યને મેળ ખાય છે ખરા ? જરા કાંતીલાલને રતિલાલની દિક્ષાના પ્રસંગા યાદ કરી જશે! એટલે ‘ કર્યંબંધના હું કહું તે સાચુ ' એ રૂપ ઉંધા ચશ્મો ઉતારા તાજ સત્ય કારણ રૂપ થતા નથી કે થાય છે' તેનો ખ્યાલ આવશે. પણ સમજાશે. દિક્ષા માટે, કે આ વર્ષની વય માટે, અગર પૂર્વ કાળમાં અપાયેલી નાની વયની દીક્ષા માટે આજે કાઇને વાંધા ઃ વિરેધ નથી. શાસ્ત્રના નિયમ અને પૂર્વાચાર્યાંની શકિત માટે બહુમાનજ છે. વાંધે તે તમારા જેવાના ઉતાવળીયા અને અયોગ્ય સ્થાને પહેરાવાતા વેશ સામે દ્ર કે જે વ્યવહારિક સમજ શકિતને તેવે મૂકી, પૂર્વકાળના જેવું ચારિત્ર કે શક્તિને પોતાનામાં અભાવ છતાં આજે સ્વમતિ અનુસાર શાસ્ત્ર વાકયાનેા અર્થ કરી, માત્ર શિષ્ય સંખ્યામાં વૃદ્ધિ કરવા સાર્ જે આવે તેને મૂડી નાખવાના ઉદેશે। આપી રહ્યા છે! આજે નહિં ભવિષ્યમાં એકવાર જરૂર નિ ય થશેજ કે • પ્રભુશ્રીની ખરી આજ્ઞા પાલકતા કેાનામાં છે? આજે મોઢેથી કલેશની હાળી સળગાવનારામાં કે મૌનપણે શાંતિથી ધ શાસન પ્રેમીને દાવેશ કરતા છતાં ઠેર ઠેર ધર્માંતી હેલના, તે આપી, ઉપસ્થિત થયેલ આ દુ:ખદ પ્રસંગ કયારે વિખરાઇ જાય ગેની સતર્ પ્રાથના કરનારામાં? | - સુગ્રીવવિજય ઉર્ફે ગુણચંદ પાછો સાધુ થશે? મુનિ રામવિજયજીની પ્રતારણા. પ્રવચન અંક ૧૪ ના “સમ્યકત્વનું સંરક્ષણ ” એ હેડીંગ નીચે લખે છે કે—“ ભગવાન શ્રી મહાવીરદેવની આંજ્ઞા આ જમાનામાં નહિ ચાલે ”—એ જૈન પણાનુ ભયંકર - લીલામ છે. આમ લખીને મુનિજી જનતાને કેવા ધા પાટા બંધાવે છે! આ જમાનામાં પ્રભુની આજ્ઞા નહિ ચાલે એવું કહ્યું છે કોણે? એકાદ દાખલો બતાવશો કે કેવળ હૃદયને ઉકલાટ વમ્યા જશો ? પ્રથમ પ્રભુશ્રીની આજ્ઞાએ કઇ કઇ છે તેને તા નિર્ણય કરી દેખાડા. શાસ્ત્રમાં એકાંતે કોઇપણ વાત કહી નથી છતાં, તમારે કેવળ અપવાદ માર્ગનું અનુકરણ કરી ‘પ્રભુનામે’ નાવડી હુકામે રાખવી છે એમજ તે? શ્રીવીરની આજ્ઞા તે સૌને શીરાધાયું છે બાકી એકલા સાગરજી કે એકલા રામવિજયજી જ્ઞાનના અજીર્ણમાં ગમે તેમ કહી નાંખે તેને ‘પ્રભુઆજ્ઞા’ તરિકે સૌ સ્વીકારવા આજે તૈયાર નથીજ. આગળ લખે છે કે— ‘પચમકાલ તેમાંયે હુડાવર્પિણી કાળ, કૃષ્ણ પક્ષીયા જીવ, એનું મોટું ટોળુ, એની છાયા ” એનાથી પોતે બચવું અને અન્યને બચાવવા એ નાની સુની વાત નથી. જ્યારે વસ્તુસ્થિતિ આમજ છે. અને તમો અમો એવા સમયમાંજ જન્મ્યા છીએ તેા પછી આટલો આડંબર શાને! વીરના શાસનમાંથી રાજીનામુ આપે ” એવા વૃથા અકવાદ કયા આધારે! અમુક અગર અમારી હાજી હા ભણનારજ સમ્યકવી બાકી બધા દુર્લભ ોધી, શાસન દ્રોહી એ બધું કયા જ્ઞાનના આધારે મુનિ રામવિજયનો એક શિષ્ય નામે સુગ્રીવ વિજય ચેડા બોલાચું જાય છે એને જરા વિચાર કરશે? એથી શાસનની | વખત ઉપર સાધુવેશ છેડી નાસી ગયા હતા, તે સુવિદિત સેવા થાય છે કે અપભ્રાજના! જ્યારે વાત “ નાનીસુની નથી | છે. તેના સબંધમાં પાલનપુરના ભાઇશ્રી મણીલાલ ખુશાલચંદ તેા પછી એને અમલ સમજાવટને શાંતિથી થાય કે ”. ધમ- | પરીખ તથા તે સુગ્રીવ વિજ્યના એક સગા દોશી રતિલાલ પછાડા, આડમ્બર અને બીજાને ઉતારી પાડીને ? જમાનાના પ્રેમચંદ તરફથી જે હકીકતા છપાઇ બહાર આવી છે તે નામે કાઇએ પણ હજી પ્રભુના સિદ્ધાંતા ફેરવવાની વાત કરી ઉપરથી તે ગુણ એક અંગ ઉડ્ડાવગીર અને બદમાશ હોય નથી. કાઈ ‘જ્ઞાન-દર્શન–ચારિત્રાણિ મેક્ષ માર્ગ ” એ સુત્રને તેમ જણાય છે. દીક્ષાધુની મુનિ રામવિજયની અપેાગ્ય દીક્ષા બદલે અજ્ઞાન આદિથી મેાક્ષ માર્ગ બતાવતા નથી. ખુદ પ્રભુનુજ પ્રવૃત્તિના આ એક અજોડ નમુનૅ છે. એવા માણસને ફરીથી વચન છે કે ‘દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવ'ને લક્ષમાં લઇ ગીતાર્થીએ સાધુ બનાવવામાં આવે તો તે ભાગવતી દીક્ષાને કલંક રૂપ વવું. એને 'આશ્રયી કેટલાક મહાત્માઓ તથા વિચારકા નીવડશે. અને દુનીઆમાં જૈન સાધુ સંસ્થાને હાંસીનું પાત્ર સાધ્યને કાયમ રાખી સાધન ધર્માંમાં કિંવા પ્રથાએમાં ઘટતી બનાવશે. રા.મહાસુખભાઇ ચુનીલાલ આ સંબંધમાં સુધારણા કરવાનુ કહે છે. આવી સરળ વાતને આજ્ઞાની લખે છે કે:અવગણના’તું રૂપક આપનાર મુનિજી, ' તમેા અંતર ઉપર હાથ મૂકીને વિચારી જે જો કે એ એક પ્રકારના દલ ' નથી ? આત્મિક બળની ખડી ખડી વાત કરનાર લટ્ટાવાલી પોલીસના પહેરા હેઠળ સરિયામ રસ્તે જાય, ક્ષમાની વાતો કરે છતાં વાત વાતમાં ઉશ્કેરાઇ જાય, · વિનય નથી વસ્તુતઃ જ્ઞાની નથી જેનું વાકય લખે, છતાં પોતાથી વય, દીક્ષા પર્યાય, જ્ઞાન, ગુણ, અને પરંપરામાં પણ અધિક એવાને વિનય સાચવવાની વાત તે દુર રહી, પણ તેમના ઉપર ધર્મના ઉપદેશ કાળે પણ હૃદયનુ વિષ ઠાળવ્યા વગર ન રહેવાતુ હોય તેમ ‘આક્ષેપા’ કર્યો જાય એને ‘સાચે ધ’ કહેવા કે ‘નર્યાં વાણી વિલાસ ! ‘ ઉદાયનની વિચારણા' માં ‘આ જગતમાં તેઓ ધન્ય છે કે જેએએ બાળપણામાં શ્રી જિન દીક્ષા પ્રાપ્ત કરી છે, કારણ કે તેઓ જીવોને કર્માં બંધના કારણ રૂપ થતા નથી. ' આ શબ્દો કાળા ટાઇપમાં મૂકયા છે. આમાં ને વાંધા હાય ! બાળપણમાં દિક્ષીત થનાર હેમસૂરિ જજીસ્વામી ત્રજસ્વામી માટે અમાને અપૂર્વ માનજ છે. પણ એના અર્થ એતા નહીંજ કે આજકાળના ઉઠાવગીર્દી કેટિમાં બેસનારા સુગ્રીવ કે ચિત્તવિજયજી જેવા સાધુ વેશને કલકીત કરનારા માટે ધન્ય આ તે રામવિજયજી અને તેમના ભકતા શે। ધંધે લા ખેડા છે તે સમજાતું નથી. આવા ચાર માણસને દીક્ષા આપી સાધુ બનાવે તેથી જૈન સમાજને શી રીતે ઉધાર થવાને છે? વળી તેવા ચાર સાધુ નાશી જાય છે તેને પા! મેલાવી લેવાની ચાલબાજી ચલાવે છે. આવા પતીત સાધુને પાધ્યે સાધુ બનાવવામાં આવે તે તે શું વંદનાને પાત્ર ગણી શકાય ? શરમ છે. આવા સાધુઓને અને તેમને દીક્ષા આપનારને. ગઈ સાલના ઉંઝામાં પતીત થયેલા તીવિજયને અદકામ માટે તેમના ગુરૂએ સધના કહેવાથી કાઢી મુકેલા, તેને પાછે અમદાવાદમાં કાઇ સાધુએ ફરી દીક્ષા આપી ચેલા બનાવી પોતાની સેવામાં રાખી લીધે છે. આવા સાધુઓથી અમારૂં શુ કલ્યાણ થવાનુ છે? આવા દુરાચારી, ચાર અને દુર્ગુણી માણસને દીક્ષા આપવાથી અને પતીત થયેલાએને પણ કરી દીક્ષા આપવાથી સાધુ સંસ્થામાં સડે દાખલ થયા છે. આ સડે વધતા જાય છે અને સાધુ સંસ્થાને પડતીનાં પંથે ધસડી જાય છે.આવી અયેાગ્ય દીક્ષાએ જ્યાં સુધી નહીં અટકે ત્યાં સુધી સુધારાની આશા રાખવી નકામી છે. દુાથી ભરેલા માણુસતે કમડા પહેરાવી આપ્યા આપ્યાથી તે પવિત્ર થતા નથી. ' | | |
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy