________________
યુવાન નવ સૃષ્ટિનો સરજનહાર
' Reg. No. B. 2016 ,
દીક્ષા કોણ લે?
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી – જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૮૫ ના આસો સુદ ૩ શનીવાર
તા. પ-૧૦-૨૦
5
લવાજમું છુટક નકલ
અડધે આને.
દીક્ષા કેણુ લે?
આત્માની ભૂખ કે દેહના શણગાર? મા એક જવાન એરાવાળ, જેન જઇન દીક્ષાનું સ્થાન જગતમાં એટલું તો ભવ્ય છે કે, તે પિતાની ૧૬ વર્ષની સ્ત્રીને અને ૬૦ વર્ષની વૃદ્ધ માતાને મુકી | સ્થાને ગમે તેને બેસાડી તે સ્થાનને ભ્રષ્ટ ન થવા દઈ શકાય.' કુટુંબની આજ્ઞા વગર દીક્ષા લેવાને ઈરાદે કરી ઘર છોડી ચાલી. | આપણે સંખ્યાથી રાચવાનું નથી, સામર્થથી અને ઉછાળા નીકળ્યો હતે. ઉપરના ખબર મહાત્મા ગાંધીજીને મોકલતાં, 1 મારતા ચેતનથી રાચવાનું છે. બીન જવાબદાર દીક્ષાને દીક્ષા - તેઓશ્રીએ નીચે પ્રમાણે દીક્ષા વિષયમાં વિચારો પ્રગટ કવો હતા:- | કહેનાર દીક્ષાનો દ્રોહી છે. છુપી -દીક્ષાને દીક્ષા કહેનાર સમાજ
મારી ઉમેદ છે કે આ નવયુવકને કઈ દીક્ષા નહિ આપે. વ્યવસ્થામાં સડો દાખલ કરે છે, અને જ્યારે અહીંસાના પ્રચાર ' ' એટલુંજ નહિ પણ તે પોતે જ પોતાનો ધર્મ સમજશે. નાની. અર્થે પશુબળની સહાય લેવાય, આત્મબળની ખીલવણી અર્થે ' વયે બુદ્ધ કે શંકરાચાર્ય જેવા જ્ઞની દીક્ષા લે એ ભી શકે | સીપાઇ કે ગુંડાઓની સહાય લેવાય, તમાથી જ્યારે પશુતા છે, પણ હરેક જુવાનીયા એવા મહાન પુરુષોનું અનુકરણ કરવા ! અને હીંસકતાના પુજારીના રક્ષણાથી બને ત્યારે નક્કી જાણવું બેસે તે એ ધર્મને અને પોતાને શોભાવવાને બદલે લજવે. | કે, એ દીક્ષા નથી, દીક્ષાને દ્રોહ છે; અહીંસા નથી, હીંસાની આજકાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કાંઇ જોવામાં | પુજા છે, અધ્યાત્મની ઉપાસના નથી, દેહના વેચાણ છે; આઆવતું નથી, અને તેથી જ સાધુઓ પણ તેજસ્વી હોવાને
ત્મબળની ખીલવણી નથી, પણ દેહમમતાને અંગે નરી શેતાબદલે ઘણાખરા આપણા જેવા દીન અને જ્ઞાનહીન હોય છે.
નીઅતની ગુલામી છે. જગતને દીક્ષા થેલા-દીક્ષાના દ્રોહીઓની . દીક્ષા લેવી એ પરાક્રમનું કામ છે, અને તેની પાછળ પૂર્વજન્મના
જરૂર નથી; અહીંસાને ન સમજનાર હીંસાના પુજારીઓની મહાસંસ્કાર અથવા તો આ જન્મમાં મેળવેલું અનુભવજ્ઞાન
જરૂર નથી, કાયર દેહવેચેની આવશ્યક્તા નથી; પશુબળના - હોવું જોઈએ. વૃદ્ધ માતા અને તરૂણ સ્ત્રીને કંઈ પણ વિચાર
રક્ષણાથી આત્માથીઓની આવશ્યકતા નથી. જ્યારે અવાઓને કર્યા વિના દીક્ષા લેનારનો એટલો બધો વૈરાગ્ય હોવો જોઇએ
દીક્ષા આપવામાં આવે છે, ત્યારે સમાજ અગતને માર્ગે કે આસપાસનો સમાજ તે સમજ્યા વિના ન રહે. એવી કાંઈ | ઉતરી પડે છે. ચેતન અને ધર્મને સ્થાને જડતા અને નીદ્ધીપણ સંપત આ દીક્ષા લેનાર જુવાનને હોય એવું જોવામાં નથી આવતું.
થતા પિવાય છે. તેનાં પરીણામ ગંભીર આવે છે. દીક્ષા એ પણ દીક્ષા લેવાને ઉત્સુક થઈ રહેલ જુવાનિયા દીક્ષાનો |
આત્માની ભૂખ છે, દેના શણગાર નથી. '
કાન્તિ વધારે વિસ્તૃત અર્થ કાં ન કરી શકે ? અત્યારે તે સંસારધર્મ પાળનારા પણ બહુ ઓછી જોવામાં આવે છે. ઘેર બેઠા દીક્ષા જેવું જીવન ગાળવામાં કાંઈ થોડું પરાક્રમ નથી જોઈતું, અને ખરી કસોટી તો તેમાં થોય જ છે. ઘણુ દીક્ષા લીધેલાને હું
સ્તુત્ય પગલું. જાણું છું, અને તેઓ બિચારા સરળતાથી કબૂલ કરે છે કે તેમણે નથી પ્રમાદને જીત્યા, નથી પાંચ ઇકિને છતી; દીક્ષા પાટણ જેની સાથે અગ્ય દિક્ષા વિરૂદ્ધ નીચેનો લઈને તે તેમણે કેવળ ખાવાપીવા પહેરવાની પોતાની સગવડ | ઠરાવ ઘણું મોટી વધુ મતીથી પસાર કર્યો છે. વધારી મુકી છેસંતાપુર્વક પવિત્ર રહીને સત્યને જાળવીને
- હાલના ચાલુ સંગેની અદર જે કઈ માણસને ગરીબ ઘરસંસાર ચલાવવો, પરસ્ત્રીને માબહેન સમાન જાણવી. પિતાની સ્ત્રીની સાથે પણ મર્યાદામાં રહીને જ ભોગો ભોગવવા,
દિક્ષા લેવાની ઈચ્છા હોય તે માણસે એક મહીના શાઆદિને અભ્યાસ કરવો અને યથાશકિત દેશની સેવા કરવી
અગાઉ જાહેર છાપાઓમાં જાહેર કરવું જોઇએ અને એ કાંઈ નાનીસુની દીક્ષા નથી, દીક્ષાનો અર્થ આત્મસમર્પણ | તેની સાધુ થવાની લાયકાત માટેની ખાત્રી પછી ' છે. આત્મસમર્પણ બાહ્યાડંબરથી નથી થતું, એ માનસિક | પાટણ સઘની સલાહથી તેને દિક્ષા આપી શકાય છે વસ્તુ છે; અને તેને અંગે કેટલાક બાહ્યાચાર આવસ્યક થઈ કઈ આ ઠરાવની વિરૂદ્ધ વર્તન કરે અને જે કોઈ તે પડે છે, પણ તે જ્યારે આંતર શુદ્ધિનું અને આંતર ત્યાગનું ખરું કામમાં મદદ કરે તે સંઘને પુણેગાર ગણાશે. ' ચિન્હ હોય ત્યારેજ શેભી શકે. તે વિના તે કેવળ નિર્જીવ પદાર્થ છે. | શેઠ પોપટલાલ હેમચંદ નગરશેઠ સંઘપતિ. તથા નવજીવન તા. ૨૮-૮-૨૭, મોહનદાસ કરમચંદ ગાંધી. } બીજા શેઠીઆની સહીઓ છે.
પાટણના શ્રી જૈન સંઘનું